________________
નચિંતામણિ
૭૮૮
એક શિલ્પ ધ્યાન ખેંચે એવું છે. એની સાલમંજરિકા અસરાઓ આજેય આપણા રાષ્ટ્રીય મ્યુઝિયમનું ઘર છે.
મથુરાના જન અવશેષોમાં અમુ દવાયા પર તે એ કાળની શ્રેષ્ઠ ભારતીય કલા કહી શકાય. એ પ્રમાણમાં કમળના ફૂલો, વેલો, હાથીઓ, સંગીત મંડળીએ., નાર્તિકાઓ, ફળથી લચેલા વૃક્ષે વગેરે કલાનો વ્યાપ બતાવે છે. ધર્મ વ્યક્ત કરવા માટે ઉચ્ચ કલા જોઈએ, એ વિચાર એ કાળે આખા સમાજમાં પ્રવૃત્ત હતા, કારણ કે આ પધાં નિર્માણ રાજ્યાશ્રયથી નહોતા થયા કે કઈ સમ્રાટ નથી કરાવ્યા. શ્રદ્ધાળુઓ અને ભાવુકેએ અંગત દાનની પરંપરા અનુસાર આ નિર્માણ કરાવ્યું છે અને તે કઈ એક સમયનું નથી. સદીઓને આવરી લેતી આ સર્જન કલા છે. મથુરાની ટોન સિંહાકૃતિઓ કુશાનકાળના બહદભારતીય સંબધોની ગવાહી
આપે છે. ઈસ્વીસન પૂર્વેના સાતમા સિકામાં રદી સાટ નથી. વૈશાલી નજીક દેરાસરની માંડણી મળી છે, પણ તે સાથેની વિજ્ઞાનિક રીતે ધર્મ ચર્ચાનો ઉલ્લેખ જ ન શાસ્ત્રોમાં અંગે બહુ અજવાળું નથી પથરાયું.
છે. ઈસ્વીસન પૂર્વેના બીજા સૈકામાં તે કલાની અભિવ્યકિત પરંતુ આરિરસામાં ખંડગિરિ તથા ઉદયગિરિની ગુહાઓ પણ પશ્ચિમ એશિયાના કલાકારો સાથે સંયધ દર્શાવે છે. જૈન કલાની તથા સ્થાપત્ય માંડણીની ઝાંખી કરાવે છે. ગેબીન રણ, કાળા સમુદ્ર, નીલ નહી, (જેનું નામકરણું સમ્રાટ ખારવેલનો વિખ્યાત ન શિલાલેખ આ ગુહામાં સંસ્કત છે. તેનો રંગ ભૂરાશ પડતો હોવાથી પાશ્ચાત્યા કોતરાય છે. આજે પણ એ ગુહાએની કળાની, રીલીફ તેનું નીલ કહેતા. એમને ખ્યાલ નહીં કે નીલ-નાઈલમાં શિ, દેવ દેવીની કોતરણીઓ, રેલીંગ, કથાવાર્તાઓ ભૂરાપણું આવી જાય છે), યુક્રેટીસ, ટાયગ્રીસ, સુકૃત ટાપુ, આપણને ભાવવિભોર કરે છે. તેનાં ચશ્વરી વગેરે શાસન સમ્રાટ સાયરસને વિસ્તાર વગેરેમાં ભાર×ી. આ સંમતિની દેવીઓનાં શિપ સ્પષ્ટ, સુંદર અને સુરેખ છે; તે જ્ઞાન- છાપ હતી. સિકંદર પણ પોતાની સાથે સાધુઓ નવો, સભાનું આયોજન તથા આસપાસનું વાતાવરણ તત્ત્વજ્ઞાની વિદ્વાનીઓ, કલાકારો લે ગયે હતો. તક્ષશિલા (પશાવર સૌન્દર્યપ્રિયતા વ્યક્ત કરે છે.
રાવલપીડી નજીક ) યુનિવર્સિટીમાં અનેક વિદેશી વિદ્યાર્થીઓ ઈસ્વીસન પૂર્વેના બસો વરસ પહેલાંના અન્ય અવશે આવતા અને ભારતીય સંસ્કારો, આચાર, વિચારો પોતાને પણ મળ્યાં છે.
દેશ લઈ જતા. ખૂદ ઈસુ અંગે કેટલાક વિદ્વાને માને છે કે બાર મથુરા જૈન સંસ્કૃતિનું મોટું પ્રાચીન કેન્દ્ર હતું.
વર્ષની તેની રઝળપાટ ભારતીય હતી, અને તેની સંઘવ્યવસ્થા, ત્યાં કંકાલી ટિબા પરથી અનેક અવશેષા પ્રાપ્ત થયાં છે.
અહિંસાના તથા બોધ દયાના વિચાર તથા હિંદુ પૂજા વગેરેની એમાં મળી આવેલા જૈન શિ૯. ભૌમિતિક આકૃતિઓ,
તેની પર ખૂબ છાપ પડેલી. તત્ત્વજ્ઞાનીઓ હંમેશાં કલાકારો કયાનપટા. તીર્થકરની ભાવવાહી મૂર્તિઓ, સમવસરણની
પર પ્રભાવ પાથરે છે. તેથી કલાકારો ઉરચ ..દશેને યક્ત કોતરણી, વસ્તિકની અવનવી ડિઝાઈન, યક્ષી, દ્વારપાલ, કમાન, સ્તંભ, તોરણ, ચિત્રકથા વગેરે અનેક નમૂનાઓ એ યુગના લોકોની કલા અભિરુચિ, કક્ષાનાં ઊંચા મૂલ્યો તથા આસપાસના સૌન્દર્યને શિઃ પ, સ્થાપત્ય અને પ્રતીકોમાં રજૂ કરવાની ભાવના નિહાળીને મુગ્ધ થઈ જવાય છે.
આપણુ દેશમાં આવા અવશે વિપુલ–પ્રમાણમાં મળે છે, તેથી આપણને બધું સહજ લાગે છે. પરંતુ કેટલાક મેટા દેશમાં સેંકડો વરસમાં ભાગ્યે જ ભારતીય કલાથી વધુ ઉત્કટ વધુ સુંદર નિર્માણ થઈ શકહ્યું છે. એનો ક્યાસ કાઢીએ તો જ આપણને વિરાટ. વિપુલ જીવનલક્ષી સર્જનકલાનો અંદાજ આવે.
ઈસ્વીસન પૂર્વેના મથુરાના અવશેષોમાં હાથી અને મનસ્યનું
(
A O)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org