SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ જેનર નચિંતામણિ જેવી રીતે પિટલાખુ (પાટનચેરુ ), વર્ધમાનપુર પૂજ્યના મંદિરનો જ સમૂહ છે. (વડમની), પ્રગતુર, રાયદુર્ગમ, ચિપ્પગિરિ, હનુમકેડા, પડતુંબલમ, પુડુર, અડોની, નયકલી, કંવદુર, અમરપુરમ, દક્ષિણાપથમાં પણ મુસ્લીમોના આક્રમણએ જૈન સ્થાકલિપાક, મુનુગેડુ, પેનુગેંડા, નેમિમ, ભેગપુરમ આદિ. પત્યને ઘણે આઘાત પહોંચાડ્યો. તો પણ તે કલા સમસ્ત આ સ્થાનો પર પ્રાપ્ત સ્થાપત્ય કલાથી અનેક શૈલીઓનો રીતે ન કરી શકાઈ. વિજયનગરના શાસક, સામંત અને પત્તો મળે છે. સોપાન માર્ગ અને તલપીઠ સહિત નિર્માણની રાજદરબારીઓએ અનેક જૈન મંદિર તથા મૂર્તિ એનું કદમ્બ નાગર શૈલી અને શિખર ચતુષ્કોણી પર કલ્યાણી ઉદારતાપૂર્વક નિર્માણ કરાવ્યું. હમ્પી (વિજયનગર)ના ચૌલુક્યોની શુકનાસા હૌલી વિશેષ ઉલેખનીય છે. વેમુલવાડ, જૈનમંદિરમાં ગણિગિત્તિ મંદિર ઉલ્લેખનીય છે. જેમાં પદ્મકાશી, વિજયવાડા, તેલગિરિદુર્ગ, કડલાયવસદિ, કોહિલ પ્રાચીન શૈલીના ચતુષ્કણિક સ્તંભ છે. પાક આદિ સ્થાન જૈન સ્થાપત્ય કલાના પ્રધાન કેન્દ્ર છે. શ્રવણબેલગોલામાં પણ આ કાળમાં અનેક જૈનમંદિરે અહીં ચાવીશીઓનું નિર્માણ બહુ જ કપ્રિય રહ્યું છે. બનાવવામાં આવ્યા. જે પ્રાયઃ હાયસલીલીમાં બનેલાં છે. કર્ણાટકમાં મૂડબિદ્રી, ભટકલ, કાર્કલ, વેણર આદિ જૈનધર્મ કે કિ તથા કળાના પ્રધાન કેન્દ્ર આ કાળમાં બન્યા. તેમાં મૂડબિદ્રીનું સહસ્રસ્તંભવસદિ સ્થાપત્યકળાનું સુંદર સંયોજન છે. આ સ્થાન પર સર્વતોભદ્ર પ્રતિમાઓ અધિક લોકપ્રિય દેખાય છે. ક્યાંક કયાંક ગોપુરમ અને દ્રવિડશલીના પણ દર્શન થાય છે. . અ ડિર TI મહારાષ્ટ્રમાં હેમાડપંથી શિલીનું પ્રચલન અધિક થયું. આ શૈલી મૂળથી ઉત્તર ભારતીય શિખરીલીનું પરિષ્કૃત રૂપ છે. આ શૈલીના જૈન ગુફામંદિર જીલ્લાના ત્રિગલવાડી અને ચંદર નામના સ્થાનો પર મળે છે. એ ગુફાઓ ચતુષ્કણીય સ્તંભ પર આધારિત છે. મહારાષ્ટ્રમાં જ વાશિમની પાસે સિરપુરમાં સ્થિત અંતરિક્ષ પાર્શ્વનાથમંદિર ઉલ્લેખનીય છે. જે લગભગ ૧૩મી શતાબ્દીનું બનેલું છે. એની વિન્યાસરેખા તારકાકાર છે. તમિલનાડુ સ્મારકોમાં તિરુપત્તિકુછમ ઉલેખનીય છે. આ સિવાય વાશિમ, નાગપુર, કામઠી, રામટેક, બાજારજ્યાંના જૈન મંદિરોમાં પલવકાલીન અને વિજયનગર ગાંવ આદિ સ્થાનમાં બનેલ અનેક જૈન મંદિર પોતાની કાલીન સ્થાપત્ય શૈલીઓ ઉકીર્ણ થઈ છે. ચંદ્રપ્રભમંદિર પ્રાચીન કલા સમાવેશ કરેલા સુરક્ષિત ઊભા છે. અને વર્ધમાન મંદિર પણ આ સંદર્ભમાં મરણીય છે. એ રીતે તિરુમલ (ઉત્તર અકટિ જિલ્લા )ના મંદિરની નિર્માણ- આ રીતે જૈનસાહિત્ય કલાનું સંક્ષિપ્ત વસ્તુકથન આ કળામાં પણ વિકાસની રૂપરેખા જામેલી છે. સ્થાપિત કરવા માટે પર્યાપ્ત છે કે જૈન ગુફાઓ, મૂર્તિઓ - તિરુપત્તિકુબ્રમમાં ગેપુર શૈલીને એક વિશાલ દરવાજો અને મંદિરે સમસ્ત ભારતમાં પ્રારંભથી જ નિર્માણ થતા છે. અને વિશાલ શૈલીના વિવિધ ગજપૃષ્ઠ છે. સંગીત’મડપ આવ્યો છે. સ્થાપત્યકળાના વિકાસમાં જેનોનું જે ગાદાન અને કાષ્ટમૂર્તિઓ છે. આ મંદિર સમૂહમાં એક વર્ધમાન રહ્યું છે તેને અવિરમરણીય કહી શકાય તેમ છે, રાજાશ્રયની મંદિર પણ છે. જે સંભવતઃ પ્રાચીનતમ હશે. અહીં એક અપેક્ષા કરતાં તેને જનતાએ આશ્રય આપ્યો છે. આ એક ત્રિકુટ વસ્તી પણ છે. જે મૂળથી પદ્મપ્રભ અને વાસુ- એતિહાસિક તથ્ય છે. www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy