SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ શેલીમાં થયા છે. આ લગભગ ૧૦મી શતીનું મંદિર છે. મૂલ ભાગ છે. અને બાકીનો ભાગ બારમી શતાબ્દીમાં ઓશિયામાં ૮મીથી ૧૧મી શતાબ્દી સુધીના મંદિર જોડવામાં આવ્યો છે. આ પ્રકારના અન્ય મંદિર કુંભારિયામાં સમૂહ છે. મુખ્ય જૈનમંદિર મહાવીર મંદિર છે. જે પ્રતિહાર પણ છે. કુમારપાળ રાજાના સમયમાં તેમના મંત્રી પૃથ્વીપાલે વત્સરાજના શાસનકાળનું છે. તેમાં પ્રદક્ષિણાપથની સાથે ૧૧૫૦ ઈ. માં એક નૃત્યમંડપ બનાવરાવ્યો. મંડપ જોડવાવાળી ગર્ભગૃહ, અંતરાલ, પાWભિત્તિઓની સાથે ગૂઢમંડપ, ત્રિકમંડપ ગલયારાની છત સ્થાપત્યની દૃષ્ટિથી ઉલ્લેખનીય છે. શ્રીતથા સીડી ચઢીને ઉપર જઈ શકાય તેવી મુખ-ચતુષ્કી (ચોકી) કુમારપાળ રાજાનું તારંગામાં આવેલ અજિતનાથ મંદિર ( દ્વારમંડ૫) સંમીલિત છે. તે પણ મારવાડ ગૂજરાત શૈલીની * સાંધાર પ્રકારને એક મેરુ પ્રાસાદ છે. પરવતી રચના છે. ગર્ભગૃહ વર્ગાકારમાં છે. તેના ઉત્થાનમાં રાજનૈતિક સત્તા સન ૧૦૨૦ની આસપાસ ચૌલુક્યો દેવકુલિકાઓ તથા અલંક્ત શલીમાં કુબેર, ગજ-લક્ષ્મી પાસેથી વાઘેલાઓના હાથમાં આવી. વાઘેલાઓના મંત્રી આદિ દેવી – દેવતાઓનાં અંકન છે. વસ્તુકલાની દૃષ્ટિથી વસ્તુપાલ અને તેજપાલે ગિરિનાર, શત્રુંજય, પાટણ, જૂનાગઢ, આ મંદિર ઉલેખનીય છે. આબૂ આદિ સ્થાનો ઉપર મંદિર બનાવરાવ્યા, જે ભારતીય પૂર્વ ભારતમાં સાત દેવલિયાનું મંદિર મૂલથી જૈન મંદિર કળાની દૃષ્ટિથી અનુપમ રત્ન છે. સંગમરમર (આરસ)નું રહ્યું છે. તે ઈંટોથી બનેલું છે. જેને ઓરીસાની રેખાગેલી { બનેલ તેમનું (આબુ ઉપર આવેલ) લુણવસહીનું મંદિર કહેવાય છે. તેનું ગર્ભગૃહ સીધું અને લંબાકાર છે. અને અતિપ્રસિદ્ધ છે. તેની ઉપર વકરેખીય શિખર છે. વાંકુરા જિલ્લાના અંબિકા- ચિત્તોડગઢને કીર્તિસ્તંભ મધ્યકાલીન જૈન સ્થાપત્યનું નગરનું જનમંદિર પણ અલંકૃત શિલીમાં બનેલું છે. એની એક સુંદર ઉદાહરણ છે. જેને કાલ નક્કી કરવામાં મતભેદ્ર રૂપરેખા ત્રિરથ ગલીમાં છે. આ કાળમાં ખંડગિરિની ગુફાઓને છે. બારમીથી પંદરમી શતાબ્દીની વચ્ચે વિદ્વાનો તેના ગુફામંદિરનું રૂપ આપવામાં આવ્યું. અહીંની શલભત્તિઓ નિર્માણને માને છે. સમયે સમયે તેમાં વિકાસ પણ થયો ઉપર તીર્થકરો અને શાસનદેવી દેવતા પ્રતિરૂપણ થયા છે. છે. ગુંબજ અને શિખર એના વિકાસના પરિણામ કહેવાય છે. પરંતુ ગર્ભગૃહ, અંતરાલ અને સંયુક્ત મંડપના નીચલા પશ્ચિમ ભારત ભાગ પુરાણું માનવામાં આવે છે. ચિત્તોડના જ બીજા બે મંદિર ઉલ્લેખનીય છે-શૃંગાર ચૌરી અને સાતવીસ ડોડી. પશ્ચિમ ભારતમાં પ્રાચીનકાલીન કેટલીક મૂર્તિઓ તો છે શિગાર ચીરી ઈ. સ. ૧૪૪૮માં બનેલ છે. આ પાંચ રથ મળે છે; પરંતુ મંદિરોના કેઈ અવશેષ મળતા નથી. અકોટા પ્રકારનું છે. જેમાં ગર્ભગૃહ તથા ઉત્તર-પશ્ચિમ દિશામાં વલભી, વસંતગઢ, ભિનમાલ આદિથી પ્રાપ્ત મૂર્તિઓના સંલગ્ન ચોકીઓ છે. ઉપર એક ઘૂમટ છે તથા ભી ઉપર આધાર ઉપરથી એ કહી શકાય છે કે અણહિલવાડ પાટણમાં અલંકૃત શલીઓમાં શાસન દેવી – દેવતાઓની મૂર્તિઓ વનરાજ ચાવડાએ ચંદ્રાવતીમાં નવાણું અને થરાદમાં દેલી છે. વટેશ્વરસૂરિએ અનેક જનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. શ્રી જિનસેને પિતાનું હારિવંશ પુરાણ સન ૭૨૩માં વર્ધમાન જૈસલમેરના કિલ્લામાં પણ અનેક જૈનમિંદર મળે છે. (વધ્વન) સ્થિત પાર્શ્વનાથ મંદિર (નન્નરાજ વસતિ ) માં જેનો સમય લગભગ ૧૫ મી શતાબ્દી માની શકાય છે. રહીને રહ્યું હતું. શ્રી ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા ઈ. ૭૭૮ તેમાં ગર્ભગૃહ, મુખમંડપ, દેવકુલિકાઓ આદિ બધું માં જાલોરના આદિનાથ મંદિરમાં પૂરી કરી હતી. શ્રી હરિ અલંકૃત શલીમાં નિર્માણ થયેલ છે. અહીંનું પાર્શ્વનાથ મંદિર ભદ્રસૂરિએ ચિત્તોડમાં અનેક જિનમંદિરનું નિર્માણ કરાવ્યું અધિક પ્રાચીન છે. બીકાનેરના પાર્શ્વનાથ મંદિરમાં પરંપરાગત હતું. બીજા પણ આ રીતે અનેક મંદિરોને અલંકૃત શૈલીમાં અને મોગલ શૈલી બંને શિલીએ અલંકૃત થઈ છે. અહીં બનાવવામાં આવ્યા હતા. ચિતામણિરાવ વીકાજી તથા નેમિનાથનું મંદિર પણ ઉલ્લેખનીય છે. એ રીતે નાગદા, જયપુર, કેટા, કિશનગઢ, પશ્ચિમ ભારતમાં એ સમયમાં ચૌલુક્ય શૈલીના મંદિર અધિક લોકપ્રિય થયા. તેમાં ગર્ભગૃહ, ગૂઢમંડપ અને મુખ મારોઠ, સીવર, અયોધ્યા, વારાણસી, ત્રિલોકપુર, આગરા, ફીરોજપુર આદિ સ્થાનો પર પણ મધ્યકાલીન જૈન મંદિરોના મંડપ હોય છે જે એક બીજા સાથે જોડાયેલા હોય છે. ' તેની સજાવટ અલંકૃત વેદિકાથી કરેલી હોય છે. ઉત્તર સુંદર ઉદાહરણ મળે છે. કાલીન ચૌલુક્ય શૈલીમાં છ અથવા નવ ચેકીવાળા સ્તંભયુક્ત પશ્ચિમ ભારતમાં જૈન કળાનું પુનરુત્થાન રાણું લાખા મુખમંડપ તથા દેવકુલિકાઓનું નિર્માણ થયું. વિવેચકાળમાં તથા તેમના ઉત્તરાધિકારીઓએ કર્યું. રાજા કુમ્મી (સન પશ્ચિમ ભારતના આબૂ પર બનેલ વિમલવસહિ (ઈ. સ. ૧૪૩૮-૬૮)નું તેમાં વિશેષ યોગદાન રહ્યું. તેમણે ચિત્તોડને ૧૦૩૨) નું આદિનાથ જૈન મંદિર પ્રસિદ્ધ છે. સંગમરમરનાં કલાકેન્દ્ર બનાવ્યું. અને નાગર શિલીનો વિકાસ કર્યો. આ બનેલ આ મંદિરના ગર્ભગૃહ, ગૂઢમંડપ અને મુખમંડપ દિગમ્બર જૈન સંપ્રદાયનું કેન્દ્ર રહ્યું છે. પશ્ચિમ ભારતની Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy