________________
૭૫૦
જેનરત્નચિંતામણિ
તેમાં
વિધિ
હતા. હવે કાટ
પસૂત્રની પ્રોત
હોય અને ચિત્રિત થઈ હોવાનું કાર્ય ખંડાલવાલા અને સયું છઠ્ઠીની દેખરેખ, કેશાનૃત્ય, બાર વર્ષને દુષ્કાળ વગેરે દોશી માને છે. લંડનની ઈન્ડિયા ઓફિસમાં સચવાયેલી વિષયનાં ચિત્રો છે. આ પ્રત ૧૫માં સકાની છે. આ પછી
કઃપસૂત્ર'ની પ્રત ઈ. સ. ૧૪૨૭ના સમયની છે. તેમાં સૂરિ જિનવિજયજીના સંગ્રહની “કલ્પસૂત્ર”ની પ્રત (ઈ. સ. કુલ ૪૬ ચિત્રોમાંથી ૩૧ ચિત્રો કલ્પસૂત્રના છે, જ્યારે બીજા ૧૪૬૬), ‘તત્વાર્થસૂત્રની પ્રત (ઈ. સ. ૧૪૬૭), માંડવગઢના ૧૩ ચિત્રો કાલકાચાર્યકથાના છે. આ પ્રતિમાના પાનાની સંગ્રહની ‘ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત (ઈ. સ. ૧૪૭૨) અને કિનારમાં હાથી અને હંસની પંક્તિઓ તથા ફૂલવેલની શ્રી હંસરાજ વિજયજીના સંગ્રહની ‘ઉત્તરાધ્યયસૂત્ર”ની પ્રત ભાત છે. આ જ સમયની “કલ્પસૂત્રની બીજી બે પ્રતો (સમય નથી)નાં ચિત્રો ઉલ્લેખનીય છે. પાટણના હેમચંદ્રાચાર્યના જ્ઞાન મંદિરમાં જળવાયેલી છે.
આમ ઉપર્યુક્ત કાગળની હસ્મતમાં જન લઘુચિત્રો આમાંની એક પ્રતમાં લક્ષ્મીદેવી અને ચંદ્રદેવનાં ચિત્રો
સચવાયેલા છે. તાડપત્ર કરતાં કાગળમાં ચિત્રકારને સહેજ છે. આ પછી આચાર્ય જયસૂરિશ્વરજીના સંગ્રહની ‘કપ
મેટું ફલક મળવાથી ચિત્રોનું સંયોજન મેટું થયું. તેથી સૂત્ર”ની પ્રત (ઈ. સ. ૧૪૩૨), ગ્વાલિયરની “પાસણાહ
વિષયની અભિવ્યક્તિ ઝીણવટભરી થઈ શકતી હતી. કુલકનું ચરઉ”ની પ્રત (ઈ. સ. ૧૪૪૦-૫૦) નેશનલ મ્યુઝિયમ,
માધ્યમ બદલવાથી રંગેની પસંદગીમાં પણ ઘણું પરિવર્તન દિલ્હીની “કલ્પસૂત્ર”ની પ્રત (ઈ. સ. ૧૪૫૨) “જય હસ
આવ્યું. તાડપત્રનાં ચિત્રોમાં જે પીળા રંગ વપરાતો હતો ચરિફ'ની પ્રત (ઈ. સ. ૧૪ ૫૪)નાં ચિત્રો પણ સેંધપાત્ર છે.
તેને બદલે કાગળની હસ્તપ્રતોમાં સોનેરી રંગ વપરાવા વડોદરાના નરસિંહજી પળના જ્ઞાનભંડારની પ્રત લાગે. પ્રતમાંના લખાણ માટે સેનેરી અને રૂપેરી શાહી ( ઈ. સ. ૧૪૬૫)માં આઠ ચિત્રો છે. તેમાં જિન અને વપરાવા માંડી. તીર્થકરો, દેવ-દેવીઓ, સાધુ-સાવીઓ સંતોના જીવનપ્રસંગે જેવાં કે ઋષભદેવને અર્પણવિધિ, અને દાતાઓનાં ચિત્રો એ તાડપત્ર પરના ચિત્રોને મુખ્ય દેવનંદાના ૧૪ સ્વ, ભરત અને બાહુબલિનું યુદ્ધ, વિષયો હતા. હવે કાગળ પરના ચિત્રોમાં ક્રમે ક્રમે તીર્થકરાના કોશાનૃત્ય, આર્યધર્મને છત્ર ધારણ કરતા ઈદ્ર, મહાવીરના જીવન પ્રસંગેનું ઝીણવટભર્યું આલેખન થવા માંડયું. નિર્વાણ પ્રસંગે તેમની પૂજા કરતા ચાર સંઘો વગેરે પશિયન ચિત્ર શૈલીની અસર હેઠળ ક૯પસૂત્રની પ્રતોના પ્રસંગોના આલેખન છે.
પાનાની કિનારી સુશોભિત બનાવાઈ, જેનો તાડપત્રની પ્રતમાં કાલક્રમની દૃષ્ટિએ આ પછી અમદાવાદના દેવશીના સ પૂર્ણ અભાવ હતા. પાડાના ભંડારમાંની કલ્પસૂત્ર'ની પ્રતનું સ્થાન આવે છે.
ન લધુચિત્રોની વિશિષ્ટતાઓ અને સિદિધઓ સ્પષ્ટ
. હડિયો ની ..... તેનો સમય ઈ. સ. ૧૪૭૫ છે. ચિત્રકામના દષ્ટિએ આને તરી આવે છે. જૈન ચિત્રશૈલી એ રેખાંકનની કલા છે. એની ચઢે એવી બીજી કોઈ જન હસ્તપ્રત જણાતી નથી, આ
વિશેષ લાક્ષણિકતા એના ઝડપી અને દૃઢ રેખાંકનમાં જણાય પ્રતમાં ભરત મુનિના નાટયશાસ્ત્રના આધારે જુદી જુદી
આવે છે. આ ચિત્રમાં મનોહરી લાવણ્ય જણાતું નથી, મુદ્રાઓને લગતાં આકર્ષક ચિત્રો છે. મહાવીર સ્વામી દ્વારા
પણ પ્રસંગોની રજૂઆતમાં જરૂરી પ્રતીક ઊભા કરી દેવાનું શાતા મેળવતા ચંડકૌષિક નાગનું ચિત્ર ઘણું જ સુંદર છે. સામર્થ્ય તેમાં રહેલ છે. ચિત્રોનું આલેખન બહું રેખાથી
સારાભાઈ નવાબના સંગ્રહમાંની “કલ્પસૂત્ર'ની પ્રત (ઈ. થયું છે. આ ચિત્રમાં મુખ્યત્વે પીળો, લાલ, લીલો અને સ. ૧૪૭૫)ની કિનારીનું સુશોભન આકર્ષક છે. આ જ કાળા રંગ વપરાયો છે. લાલ રંગ મુખ્યત્વે પશ્ચાદભૂ તરીકે સમયની વડોદરાની નરસંહજીની પિાળમાં આત્માનંદ જૈન વપરાય છે. ક્યાંક આછા ગુલાબી, બદામી, અને ભૂરા જ્ઞાનમંદિરમાં હસાવજયના સંગ્રહની ‘કલ્પસૂત્રની પ્રતની રંગો પણ વપરાયા છે. ઈરાની અસર નીચે સોનેરી રંગ કિનારીમાં નૃત્ય - મુદ્રાઓના આકર્ષક આલેખન છે. પણ વપરાય છે. પાત્રોના શારીરિક અંગો પણ આ ચિત્ર | વિજયાનંદ સૂરિશ્વરજીના સંધાડાના ઉપાધ્યાય સહન
શિલીની કેટલીક લાક્ષણિકતાઓ સૂચવે છે. પાત્રોના નાક વિજ્યજીના સંગ્રહની ‘ ક૯પસૂત્ર” ની પ્રત (ઈ. સ. ૧૮૬૬).
અણીદાર અને લાંબા હોય છે. મુખાકૃતિ મેટેભાગે પાર્શ્વગત
સ્થિતિ (profile )માં હોય છે. મુખાકૃતિ જયારે પાર્શ્વગત કલાકારીગરીની દષ્ટિએ ઉત્તમ છે. તેમાં ૪૦ ચિત્રો છે. મહા
સ્થિતિમાં હોય ત્યારે ખરેખર બીજી આંખ ન દેખાવી જોઈએ વીરના ગર્ભ લઈ આકાશગમન કરતા હરિનંગમેશ, સિદ્ધાર્થને
તેમ છતાં એક આંખ પૂર્ણ અને બીજી દર્શનીય હોય છે. પોતાનું સ્વપ્નકથન કરતા ત્રિશલા, આમલકીની રમત,
આંખ અને ભ્રમરો મોટી અને ભરાવદાર તેમ જ કાન મહાવીરનું વાળલેચન. અને પાર્શ્વનાથના નિર્વાણને લગતા
સુધી પ્રલંબિત હોય છે. ચિત્રોમાં સંપૂર્ણ સનમુખ દર્શન ચિવો નાંધપાત્ર છે.
[ full final view ] ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં - વડોદરામાં નરસિહજીની પાળમાં મુનિ કાંતિવિજયજીના સસુખદન દર્શાવ્યું હોય છે તે આકર્ષક લાગતું નથી. સંગ્રહમાંની “કલ્પસૂત્ર'ની પ્રતમાં ત્રિશલાદેવીના ૧૪ સ્વપ્નો, સમુખદશનમાં ચિબુક (દાઢી)નું આલેખન કેરીની ગોટલી નેમિનાથની વરયાત્રા, સિદ્ધાર્થને નાનખંડ, મહાવીરની જેવા આકારનું હોય છે. પાત્રનું કદ માથા કરતાં ઘણું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org