SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ સન્ સ ગ્રહગ્ન થ ગૃહ, ચામર અને કલાધારી અનુચરા, મકરમુખ, માલાધરા, પ્રતિમાના મસ્તક ફરતું પ્રભામડલ, મુણાલછત્ર, દેવ, દુંદુભિ વગાડનારા વર્ગ, ધર્મચક્ર, નવગ્રšા, ત્રણ છત્રા, કવચિત્ દિક્પાલા તથ! અશેાકવૃક્ષ વગેરે શામતાં હોય છે જૈન પરપરા અનુસાર તીર્થંકરા કુલ ચાવીસ છે. તેમના લાંછના અને નામ કેવી રીતે નક્કી થયાં એ વિશેની વિગતા ‘ ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત' માં હેમચ'દ્રાચાર્ય' વણુ વેલ છે. જૈન તીર્થંકરાના મૂર્તિવિધાનના કેટલાક મહત્ત્વના પાસાંઓની ચર્ચા બાદ હવે કેટલીક મહત્ત્વની સુપ્રસિદ્ધ મૂર્તિઓનું વર્ણીન જોઈ એ. મુંબઈના ‘પ્રિન્સઓફ વેલ્સ મ્યુઝિયમ'માં પાર્શ્વનાથની અતિપ્રાચીન ધાતુ પ્રતિમા ઈ. સ. પૂર્વે ૧ લી સદી અથવા ઈ. સ.ની ૧લી સદીની હેાવાનું કેટલાક વિદ્વાના માને છે. પાંચ ફણાવાળા સર્પનું છત્ર ધરી, કાર્યાત્સગ અવસ્થામાં ઊભેલા પાર્શ્વનાથની માટી આંખા, લાંબું નાક, જાડાં હેઠ વગેરે આ ધાતુપ્રતિમાના આગવાં લક્ષણા છે. આ નિઃવસ્ત્ર પ્રતિમાની છાતીના મધ્ય ભાગમાં શ્રી વત્સનુ લાંછન જણાતુ નથી. ભારતમાંથી ઉપલબ્ધ જૈન ધાતુ પ્રતિમા શિલ્પામાં આ પાર્શ્વનાથની પ્રતિમા અતિ પ્રાચીન ગણાવી શકાય.૮ ૭૪૧ કલા-ષ્ટિએ ઉત્તમ છે. ઈ.સ. ૫૦૦ની આસપાસના સમયનુ’ મનાતુ આ મસ્તક હિંદના પ્રાચીન ધાતુ-શિ`ાના એક સુંદર નમૂના છે. દક્ષિણાવર્ત વળાંક લેતા કેશ ઉપર ઉષ્તિષ, ધ્યાનસ્થ નેત્રામાં ચાંદી જડવાથી અતિસુંદર લાગતુ સૌમ્ય અને પ્રસન્ન મુખમુદ્રાવાળું આ મસ્તક પ્રાચીન ભારતની ધાતુ મૂર્તિકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.૧૦ Jain Education International ઈ.સ. ૧૦૨૧માં આબુ ખાતે બંધાયેલ દેલવાડાના જૈન મહેરાની૧૧ એક એક મૂર્તિ આનું ખારીકાઈથી અવલાકન કરીએ તેા ત્યાંના સ્થાપત્યમાં વૈવિધ્ય, સપ્રમાણતા અને ગુણવત્તા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વિમલ વસહીમાં મૂળનાયક શ્રી ઋષભદેવની પંચતીથી'ક પદ્માસનસ્થ, સપરિકર ઘેરી નં. ૪૪માં શ્રી પાર્શ્વનાથની તારણુ અને પરિકર સહિત ભવ્ય પ્રતિમા આનું ઉત્તમ ઉદાહરણ છે. વિમલ વસહીની પ્રશાંત મૂતિ પણ આ સમયની ઉત્તમ કારીગરીનું સર્વોત્તમ ઉદાહરણ છે. દક્ષિણ રાજસ્થાનમાં રાણકપુરમાં ઈ.સ. ૧૪૩૯માં બધાયેલ ચૌમુખ મંદિરમાં ‘સહસ્રફેણ પાર્શ્વનાથ’ નું મનેાહર શિલ્પ કંડારેલું છે. વડોદરાની પશ્ચિમે આવેલ અકેટામાંથી મળી આવેલ જૈનમૂર્તિ આ પૈકીની એક ઋષભનાથની મૂર્તિના શિરાભાગ ૬. રૂપમંડન - અ. ૬-૩૬. કાઉસગ્ગ અવસ્થામાં પાર્શ્વનાથ ઊભા છે, આસપાસ એ ચામરધારી નાગકન્યા ચામર ઢાળે છે તથા સપ પેાતાની સહસ્રફેણનુ' છત્ર ધરી રહ્યો છે. પાર્શ્વનાથની ગેાળ ફરતે ચારે બાજુ સપુચ્છને કલાત્મક રીતે એક બીજામાંથી પસાર થતાં દર્શાવ્યાં છે, જેથી આખું શિલ્પ કલાત્મક અને ખૂબ સુંદર દેખાય છે.૧૩ આ ઉપરાંત ખેરાળુ તાલુકામાં આવેલ ૭. જિનની માતાએનાં સ્વપ્ના અને જિન, જે રીતે સ્વ-તારંગા પર્વત પર બંધાયેલ અજિતનાથનું મ ંદિર પણ ખૂબ માંથી અવતરીને જન્મ લે છે, તેવી જ રીતે યુદ્ધની કથામાં તેમની માતા માયાદેવીનું સ્વપ્ન અને ગર્ભાધાનમાં પણ ઘણું સામ્ય છે. દરેક તીર્થં કરના જન્મ પહેલાં તેમની માતાને આવેલાં સ્વપ્નાને આધારે લાંછન નક્કી થયાં છે. દા.ત. ઋષભદેવની માતાને તીથ ́કરના જન્મ પહેલાં આવેલાં સ્વપ્નમાં સૌ પ્રથમ વૃષભ જોયા તેથી નામ અને લાંછન અન્તે વૃષભ રાખવામાં આવ્યા. તેવી જ રીતે પાર્શ્વનાથની માતા ગર્ભવતી હતા ત્યારે સ્વપ્નમાં કાળા સર્પને જોયા. તેથી બાળકનું નામ અને લાંછન બન્ને સર્પ. આમ બધાજ તીથ‘કરાની આ વિગતા હેમચંદ્રાચાર્ય · ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત ’માં વર્ણવેલ છે. સુંદર છે. તેની મૂલનાયકની પ્રતિમા પણ મનાહારી છે. પાલીતાણામાં શત્રુજયગિરિ પર વસેલાં મદિરાની મૂર્તિ એ પણ શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. ટૂંકમાં બધાં જ સ્થાપત્યની દૃષ્ટિએ આ મદિરા ઉત્તમ છે અને ભવ્યતામાં ઉત્તમ શિલ્પાનુ વર્ણન કરવુ. ઉષ્ટિ નથી. શિલ્પકલા અને પણ નાખા તરી આવે છે. ૮. U. P. Shah - Bulletin of the prince of wales Museum of western India 1950, No. 1 P. 63 ૯. હાલમાં વડોદરા મ્યુઝિયમ ખાતે તે છે. ૧૦. યુ. પી. શાહ – ‘ ગુજરાતનું પ્રાચીન ધાતુ શિલ્પધન’ જુઓ કુમાર–ફેબ્રુઆરી, ૧૯૫૨, અ‘ક-૩૩૮. ૧૧. H. Bhisham Pal-The Temples of Rajasthan P. 38. ૧૨. ઋષદેવની આ પ્રતિમા ૮ ફૂટ ઊંચી અને સાડા પાંચ ફ્રૂટ પહેાળી છે. ૧૩. ચિત્રમાટે જુઓ-U. P. Shah - Studies in Jaina art Plate xxx Fig – 79. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy