________________
સર્વસંગ્રહગ્રંથ
इय सथुओ महायस ! भत्तिभरनिन्भरेण हियएण । ધર્મ અંગીકાર કરેલો. વિદભી શેલીમાં રચાયેલ આ સ્તોત્રમાં તા રે! કિગ વોહિં મ મ પામ ! નિશચંદ્ર | // વસંતતિલકા છંદના ૪૪ પદો છે. એમાં ભાવની મનોહારી
અભિવ્યક્તિ થઈ છે. ભાવાનુરૂપ ભાષાની સરળતા નેધપાત્ર અહીં પં. સુખલાલ સંઘવીનું એક વિધાન નોંધપાત્ર છે. તેઓ કહે છે કે બૌદ્ધ પ્રાચીન પિટકોમાં અને જૈન
છે. પ્રભુના ગુણ તે અનંત છે, જ્યારે કવિ પામરબુદ્ધિ છે.
બાળક હાથ પ્રસારી સમુદ્રની અનંતતા જેમ સૂચવે છે, આગમોમાં સ્તોત્રો સંસ્કૃતનો ત્યાગ કરી પ્રાકૃત ભાષાને
તેમ કવિની પ્રવૃત્તિ પણ એવી છે. (લે. ૬). ચંદન પર સ્વીકારે છે અને સાથે જ કાપનિક તેમ જ પિરાણિક દેવતા
આ વીંટળાયેલ મણિધર જેમ મયુરકેકાથી મુક્ત થઈ ચાલ્યો નો વિષય છોડી અંતિહાસિક વ્યક્તિનો વિષય રવીકારે
જાય, તેમ પ્રભુના ધ્યાનથી મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્ત છે, એ હિંદુ સ્તોત્રો કરતાં જેન-બૌદ્ધ સ્તોત્રોની
બને છે (લે. ૮). રવ પ્રગટતાં ચાર નાસે તેમ ભગવાનના વિલક્ષણતા છે. ૧
દર્શન માત્રથી પાપ-તાપ દૂર ભાગે છે (શ્લો. ૯). કવિની બીજા પ્રાચીનતમ સ્તોત્રકાર છે આચાર્ય સમન્તભદ્ર દૃષ્ટિએ પ્રભુનું ચરિત્ર વિલક્ષણ છે, કેમકે ક્રોધ વિના એમ ( વિ. બીજી સદી ). તેમણે ભાક્તરસ સંપન્ન ‘સ્વયંભૂસ્તીત્ર’ સર્વ શત્રુવિકારાને પરાસ્ત કર્યા (લે. ૧૩). તેમનાં અને “રતુતવિદ્યાસ્તોત્રની રચના કરી. “સ્વયંભૂસ્તોત્ર” વચન-પીયૂષનું પાન કરી માનવ અજરામર પદ પામે છે.
૧ કલાક નાં પદોની માર્મિકતા પ્રશય છે. ભગવાનના ઘનશ્યામલ પ્રભુ તે સુવણ મય સિંહાસન પર વરાજમાન ગુણમરણથી મન પાપમુક્ત થાય છે ?
છે અને ભક્ત-મેરલા નૃત્ય સાથે કેકારવ કરે છે, સ્તુતિગાન न पूजयार्थ स्त्वयि भीतरागे न निन्दया नाथ विवान्तवरे । ४२ छ: तथापि ते पुण्यगुणस्मृतिन: पुनाति चित्त दुरितां जनेभ्य: ।। ६७।। श्याम गंभीरगिरमुज्ज्वलहेमरत्नસ્વયંભૂસ્તોત્રના ઉચ્ચારણથી સમતભ ચંદ્રપ્રભની
सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् । મૂર્તિ પ્રગટ કરી દીધી હતી એમ કહેવાય છે. એ છે आलोकयन्ति रभसेन नदन्तमुच्चસ્તોત્રનો અદ્દભુત પ્રભાવ !
श्वामीकराद्रिशिरसीव नवाम्बुवाहम् ।। २३ ।। “સ્તુતિવિદ્યા (જિન સ્તુતિશતક )માં કવિનું કાવ્ય- કલ્પનાની મનોહારિતા, સ્તોત્રની કમનીયતા તેમ જ તેની કૌશલ પ્રગટ થયું છે. શ્લેષ અને યમકની શાબ્દી કીડા- રુચિર સુરાવલિઓની અનુભૂતિ આવાં સ્થળોએ થાય છે. માંથી ચિત્રકાવ્યને જન્મ થયેલ. તે અતિ દુષ્કર કાવ્યપ્રકાર છું તો ભવસાગરથી પાર ઉતર્યા છે, છતાં પૂઠે વળગેલાને છે. અનુલોમ-પ્રતિલોમ પ્રકારની ચિત્રબંધતામાં સમન્વભદ્ર એ તારે છે, એવું વિચિત્ર ચરિત કવિન મને આ શા નામ સાહિત્યિક નાન વ્યક્ત કર્યો છે. એક લાકની (*લી. ૨૯). પોતાની અસહાય-પીડત અવસ્થાન' કવિ અક્ષરોના સંયોજનથી દ્વિતીય લેાક બનાવવાનું સાહિત્યક મમ પરી વર્ણન આપે છે અને અંતે તે આર્તનાદપર્વ, ચાતુર્ય સ્તોત્રમાં પ્રગટ થયું છે. આવા પ્રકારનાં તેત્રો પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે : પૂર્વકાલીન શાબ્દીકીડાપ્રધાન કોન સ્તોત્રપરંપરાને નિર્દેશ
निःसख्यसारशरण शरण रारण्यકરે છે, પરંતુ તે સ્તોત્ર હાલ મળતાં નથી ! જો સમન્ત
मासाद्य सादित रिपुप्रथितावदातम् । ભદ્રનો સમય વિક્રમની બીજી સદી માનવામાં આવે તો
स्वरमादपकनमपि प्रणिधान-ध्या સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ચિત્રકાવ્યના આદિ પ્રણેતા તેમને
वध्योऽस्मि चेद्गुवनपावन । हा हतोऽस्मि ॥ ४०॥ માની શકાય. સમન્તભદ્રની સાથે અજ્ઞાતકાલીન પણ પ્રાયઃ પાંચમી
ભાવની સાન્દ્રતા, નિર્મળતા અને ભાષાની અકૃત્રિમ સદીના મનાતા સિદ્ધસેન દિવાકરનું નામ સંકળાયેલું છે. શલી કાવ્યને વારતવક સ્તોત્ર બનાવે છે. શિવમૂર્તિ માંથી તીર્થકર બતાવવાની જનથતિઓ બનેના ભાવનાના સંવત : ઉમેષ હદગાર રૂપે તેવી જીવન સાથે જોડવામાં આવી છે.
છે (. ૬). સિદ્ધસેન દિવાકરનું “ કલ્યાણમદિર” પ્રાચીન જૈન આ ઉપરાંત સિદ્ધસેને સંસ્કૃતમાં ૩૨ હાત્રિશિકા સ્તોત્રોમાં અત્યંત લોકપ્રિય છે. એમાં પાર્શ્વનાથનું સ્તવન રચી, જે જન સાહિત્યના આભૂષણ વરૂપ છે. એમાં છે. મહાકાલ પ્રાસાદમાં તે સ્તવન રચેલું અને એના મહાવીરની સ્તુતિ સાથે વેદિક, જૈન, બૌદ્ધ ચારિ બની ઉચ્ચારણથી શિવમૂર્તિમાંથી તીર્થકરની પ્રતિમા નીકળેલી, દર્શનનું સ્વરૂપ બતાવ્યું છે. આ
પચલિત છે. તેત્રની આવી ચમત્કારી શક્તિથી આ યુગનાં અન્ય સ્તોત્રોમાં વિદ્યાનંદ પાકેશરી પ્રભાવિત થઈને રાજા વિક્રમાદિત્ય અને બીજાઓએ જૈન (
(ઈસુની છઠ્ઠી સદી) રચિત “પાત્રકેશરીસ્તોત્ર પ્રસિદ્ધ છે. ૧. આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથ, પૃ. ૩૬૦
એમાં ૫૦ પદોથી મહાવીરની સ્તુતિ છે. આ ઉપરાંત વજા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org