________________
સર્વસંગ્રહગ્રંથ
૬૮૫
ચે ભક્તકવિની અનભાગપ. પદસંખ્યાતા.
પ તે સ્તોત્ર દેવ
નિષ્ફળ થાય છે ?
દોષાપહારસ્તોત્ર,' “નિશ્ચયવ્યવહારસ્તવ” વગેરે. आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि
૩. પ્રાતઃસ્મરણ-સ્તોત્ર : “પ્રભાતિકજિનસ્તુતિ,” “ પ્રભાતनून न चेतसि मया विधृतोऽसि भक्त्या ।
કુલક” વગેરે. जातोऽस्मि तेन जनवान्धव ! दुःखपात्र
૪. સહસ્ત્રનામ – સ્તોત્ર : “જિનસહસ્ત્રનામ,’ ‘સહસ્ત્રનામ wifકયા પ્રતિનિત ન માવશૂન્યા : |૨૮ ||
સ્તવન” વગેરે. ભક્તિભાવથી પ્રેરિત ભક્તકવિ ઇષ્ટ દેવતા કે તીર્થંકરાદિની ૫. પદસંખ્યાનુસારી સ્તોત્ર : (૧) ષક (છ લોકી), સમક્ષ ઉપસ્થિત થાય છે. તે પ્રસંગે ભક્તકવિની અનુભૂતિનું (૨) અષ્ટક (આઠ કી), (૩) વિંશિકા (વીસ વાણી સ્વરૂપ તે સ્તોત્ર. દેવ પ્રત્યેની ભક્તિ જ કવિને મુખરિત
લેકી), (૪) ચતુર્વિશિકા (ચોવીસ શ્લોકી), (૫) કરે છે, આમ્રમંજરીના દર્શનથી કોકિલા સ્વતઃ ટહૂકી પંચવિંશિકા (પચીસ લેકી), (૬) દ્વાચિંશિકા ઊઠે તેમ (માનતુંગાચાર્ય, ભક્તામરસ્તોત્ર, ૬). આચાર્ય (બત્રીસ લકી), (૭) ષત્રિશિકા (છત્રીસ શ્લોકી), માનતુંગ પોતાને અ૫બુદ્ધિ અને સ્તુતિરચનામાં અસમર્થ (૮) પંચાશકા (પચાસ કી ), (૯) શતક (સે માની ભક્તિના કારણે જ ઇષ્ટ-સ્તવન માટે પોતે પ્રવૃત્ત કી) વગેરે. થયા છે. એવું જણાવે છે :
સ્તોત્રકાવ્યમાં આત્માભિવ્યક્તિ : सोऽह तथापि तव भक्तिवशान्मुनीश હતું સ્તવંવિજાત વિતરપિ પ્રãત્ત ઃ |ભક્તામરસ્તોત્ર, ૫ અપરંપાર ગુણસાગર ઇષ્ટદેવની સ્તુતિ કરવા પ્રવૃત્ત
ભક્તકવિ પ્રાય: રસ્તોત્રરચના સંબંધી પોતાની અસમર્થતા ભક્તિનું એક મહત્વનું અંગ આરાધ્યની પૂજા પણ છે.
કે અલ્પજ્ઞતાના નિવેદનપૂર્વક પોતાની વિનયભાવના વ્યક્ત જૈન ધર્મમાં પૂજાના મુખ્ય બે પ્રકાર છે : દ્રવ્યપૂજા અને
કરે છે. જિનેન્દ્રની સ્તુતિ માટે તૈયાર થયેલ કવિને પિતાની ભાવપૂજા. ભક્તિભાવભર્યા હૈયે ગુણસાગર ઇષ્ટદેવનાં કીર્તન,
પ્રવૃત્તિ જળમાં ચંદ્રના પ્રતિબિંબને પકડવાનો પ્રયાસ કરતા ધ્યાન, જપ અને સ્તવન એ ભાવપૂજા છે. સ્તંત્ર દ્વારા ખાસ
નાદાન બાળક જેવી લાગે છે ? કરીને આવી ભાવપૂજા થાય છે. પૂજા અને સ્તોત્રમાં ભાવસામ્ય છે, માત્ર પદ્ધતિને જ ભેદ છે. ફૂગાયોટિરામ સ્તોત્રમ્
बुध्या सो शिवाचिः पादपाठ । જેવા વિધાનમાં પૂજા અને સ્તોત્રના તારતમ્ય દ્વારા સ્તોત્રનાં
स्तो समुपतिसिंगापारम्। ગુણગાન થયાં છે.
વાઇ' t 1 :"શિત –
मन्यः क इच्छी जनः राहना सहीतुमू ।। મુદ્રિત રવરૂપે ઉપલબ્ધ જન સ્તોત્રોના પરીક્ષણથી
ભક્તામર સ્તોત્ર, ૩ સમજાય છે કે એમાં નામાભિધાન, આરાધ્યદેવ, વિષયવસ્તુ તેમ જ ભાષાશૈલી બાબતે પર્યાપ વધ્યું છે. મંગલા
પિતાને દુખ ! મરણબી કવસતુ ભકતકવિ પશ્ચાચરણ, ભક્તકવિની આમાભવ્યક્તિ, આરાધ્યની હે પાસની
જ્ઞાપના પાવકથી સંતપ્ત બને છે: “હું જિનેશ! ક્રોધાગ્નિથી પદ્ધતિ, યાચનાભાવ, આરાધ્યસ્વરૂપ-મહિમા, ત્રફળ
નિત્ય જવલ્યા કરું છું, ભરૂ પી ભુજ થી ઇશાયો છું, ઈત્યાદિ તોનો સમાવેશ એક યા બીજી રીતે ઘણાંખરાં અભિમાનરૂપી અજગરથી ગળા છું અને મમતાની તવ-સ્તોત્રમાં થયો છે.
ફસાયો છું, ત્યાં શી રીતે તમારું ધ્યાન ધરું?”
दग्वामिना श्रोधायेा दप्टेो જૈન સ્તોત્રકાવ્યના અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા.
दुष्टेन लेाभारव्यमहारंगण । દેવતા, વિષય, પદસંખ્યા ઇત્યાદિના આધારે સ્તોત્રકાવ્યના
ચન્તામ ની રેગ મીયાંનીચેના પ્રકારો પાડી શકાય ?
जालेनद्धोऽस्मि काथ भजे त्वाम् ।। ૧. દેવતાનુસારી સ્તોત્રઃ (૧) તીર્થકરાદિનાં સ્તોત્રો, જેવાં
(રત્નાકરસૂરિ, રતનાકરપંચવિંશિકા, ૫). કે-“ગૌતમ-સ્વામીસ્તવન,’ ‘વીરસ્તવ, “ભારતવ, પાWજિનસ્તવ,” “ચતુર્વિશતિજિનરતુતિ,” “નમસ્તવ” રસ્તોત્રમાં આરાધ્યના સ્વરૂપના મહિમા : વગેરે. (૨) દેવીસ્તાત્રે, જેવાં કે- “ સરસ્વતી સ્તોત્ર, તત્રમાં ભક્તકવિ ઇષ્ટદેવનાં નામ, ધામ, રૂપ, ગુણ ‘પદ્યાવત્યષ્ટક” વગેરે.
અને અદ્દભુત ચરિત-કાર્યાનો મહિમા ગાઈ ને રોમાંચિત ૨. વિષયાનુસારી સ્તોત્ર: “ગ્રહશાન્તિસ્તવન,” “વિષાપહાર- થાય છે, કૃતકૃત્ય બની જાય છે. શીષ્મકાળમાં સરોવરનાં
સ્તુતિ,” “અધ્યાત્મ-શતક, “સિદ્ધચકસ્તવન,” “તીર્થ- શીતળ જલકણ જેટલી શાતા આપે તેટલી જ શાતા ભવમાલાસ્તવ, “જીવવિચારસ્તવ, “ચય – પ્રતિકૃતિસ્તવ, જળમાં રહેલ માનવને જિનેન્દ્રનું નામ આપે છે :
ચરણ, ભજ ભાષાશૈલી માભિધાન તેના .
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org