________________
જેનરનચિંતામણિ
ની માહિતી ગધી ભાડતા આપs
પણ અર્ધમાગધી ભાષાને મળતી આવે છે.
મળે છે. રેન આગમગ્રંથાની ભાષા તો એટલી સરળ છે કે તે વળી ચિત્તને આકર્ષે તેવી ૭૨ પ્રકારની કળાઓ, આર્યો આપણને ઐતિહાસિક દષ્ટિએ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. સાથે અનાનાં, સજજને સાથે દુર્જનનાં, સતકર્મો અને આગમચામાં આવતા સરળ અહીથી આલેખાયેલા અનેક દુષ્કર્મોનાં વર્ણનોને ખૂબ જ વિશાળ પ્રમાણમાં અનેક દેશે-નગરો-નગરીઓનાં વર્ણન. નાયક-નાયિકાના, રાજા
ક્ષેત્રની માહિતી આપણને અગમોના અભ્યાસથી મળે છે મહારાજાનાં અને રાણીમાનાં વર્ણનો, તેમના પહેરવેશ,
તેને યશ અર્ધમાગધી ભાષાને ફાળે છે. આટલા વિશાળ અલંકાર, આભૂષા, વ્યાયામ, તેલમર્દન, સ્નાનાદિક નિત્ય
સાગર જેટલા વિષેની માહિતી આપણને કઈ સંસ્કૃત કર્મ, જુદા જુદા દેશે નર આચરવાર, સામાજિક રીત
ગ્રંથ આપી શકતા નથી. જે આપણને ખૂબ જ સરળતાથી રિવાજો, કલા, પ્રાસંગિક બુદ્ધિચાતુર્ય, ચનુભવો,
પ્રાકૃત સંસ્થામાંથી મળી રહે છે તેની યશકલગી અર્ધમાગધી રામાન્ય નીતિ, જિની ત, વ્યવહાર, વિજ્ઞાન, આર્થિક,
એક ભાષાને ચડે છે. તેની જ પ્રતાપે આપણે કરોડો શ્લોકોનું રોજીય, ધાર્મિક, સામાજિક પરિસ્થિતિને ખ્યાલ, પ્રાચીન
પઠન કરી શકીએ છીએ. અને આ ભાષાને જન્મ આપીને ત્રદ્ધિ-સમૃદ્ધિ, વૈભવવિલાસના વનો, વિવધ હતુઓના,
સાહિત્ય સ્વરૂપ આપનાર યુગો સુધી જનતાને પહોંચાડનાર ઉદ્યાનાના, મહાસાગરોના, નદીઓ-સરોવરોનાં વણનો. તીર્થંકર-ગણધર આદિને આપણું કોટિશઃ નમસ્કારુ છે. જલઉંડા, જલવિહારનાં વર્ણના, જલચર-થલચર-ખેચર આમ અધ માંગધા ભાષાનું વિશાળ પ્રદીને આગમ આદિનાં વર્ણનો, ચતુરંગી સેનાનાં, સાગરયાત્રાનાં, આકાશ- ગ્રંથમાં પ્રરૂપાયેલું આપણે જોઈએ છીએ. અર્ધમાગધી ગમનનાં, દેવપ્રાસાદનાં, રાજરાજાઓનાં વર્ણનો, નાટક- ભાષાનું યોગદાન કરોડો લોકોમાં આગમ ગ્રંથોમાં પ્રેક્ષકોનાં, પર્વતે, ગુફાઓ અને અટવીઓનાં વર્ણન જોવા થયેલું છે.
સોળ વિદ્યાદેવીએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org