________________
પચર્ચા એક
અગતને અંતે ડો. વખત
કવિ જેવા કથાક
૬૫૮
જેનરત્નચિંતામણિ ઉપરાંત આગમગ્ર અને પુરાણ - મહાકાવ્ય સુધી આ કઈ વૈદ્ય અમૃતસ્વરૂપ ઔષધથી દૂર રહેનાર રોગીને મનવરૂપચર્ચા એક પરંપરાના રૂમમાં ઊતરી આવી છે. પસંદ ઔષધ શબ્દતાથી પોતાની દવા પાઈ દે છે એવી
રીતે કામકથામાં તમય બનેલા માણસને શંગારના બહાનાથી આ પરંપરાના ઊંડા અધ્યયનને અંતે ડો. નેમિચંદ્ર શાસ્ત્રીએ પ્રાકૃત કથાઓના ભેદો અને લક્ષણો ઉપર વિસ્તૃત
પોતાની ધર્મકથા સંભળાવવામાં આવે છે.૩૪ ચર્ચા કરી છે.૩૦ આમ તે ડો. શાસ્ત્રીના અધ્યયન ક્ષેત્રમાં સિદ્ધર્ષિ જેવા કથાકારે “ઉપમિતિભવપ્રપંચાકથા”માં પ્રાકત કથાઓ જ છે, પરંતુ સંસ્કૃત જૈન કથાઓમાં અને અર્થ અને કામ પુરુષાર્થોને પોતાની કથામાં સ્થાન આપ્યું પ્રાકત જેન કથામાં આંતરિક સ્વરૂપની દૃષ્ટિએ કેઈ છે. ‘ઉપમતિભવપ્રપંચાકથા”ના પ્રથમ પ્રસ્તાવ–પીઠબંધમાં ભેદ નથી.
કોપનય અતિવિસ્તાર સાથે આપતાં કામ-આસક્ત જીવને - ધર્મકથાના ચાર ભેદો છે તે ઉપરાંત ચારે પુરુષાર્થોનું
ધીમેધીમે ધર્મકથા તરફ વાળવા માટે કામકથાનું નિરૂપણ જેની અંદર મહત્ત્વ છે તેવી “સંકીર્ણકથા”નું પણ પ્રાકૃતમાં
ઉપયોગી માન્યું છે અને વસુદેવ હિંડીકારની જેમ સ્વીકાર્યું
છે કે અજ્ઞજીને ધર્માભિમુખ કરવા માટે અર્થ અને કામ મહત્તવ સ્વીકારવામાં આવ્યું છે. કારણકે અનુભૂતિઓની સંપૂર્ણતા અને અભિવ્યક્તિ ક્ષમતા આવી સંકીર્ણકથાઓમાં 33
જ પુરુષાર્થોનું નિરૂપણ જરૂરી છે.૩૬ જ જોવા મળે છે.
આમ કથાઓના ભેદ-પ્રભેદની વિભાગ દૃષ્ટિએ જીવનની દરેક સંભાવના જેમાં જોવા મળે છે તેવી
વિચારણાનું સમાપન કરતા પહેલાં ડો. વાસુદેવશરણ અગ્ર
વાલનું વગીકરણ પણ વિચારણીય છે. તેમના મતે જૈન ધર્મકથા પણ લક્ષણની દૃષ્ટિએ સંકીર્ણ કથા જ છે. એટલું
કથાઓનો ભંડાર વિશાળ છે; તેને નિશ્ચિત રૂપમાં વિભક્ત જ નહીં પરંતુ જેન સજાએ સંકીર્ણ કથાનું વિશેષ ગૌરવ
કરો સરળ નથી, પરંતુ વિદ્વાનોએ કથાનકો, પાત્રો અને પણું કર્યું છે. ઉદ્યોતનસૂરિએ તેને સર્વગુણયુક્ત કથાપ્રકાર
ઉદ્દેશ્ય પ્રમાણે કથાઓનું વર્ગીકરણ કર્યું છે. “દીર્ઘનિકાય”ના તરીકે શંગારયુક્ત, ગુણવાન કેઈક યુવતી જેવી મનહર
બ્રહ્મજાલસુત્તમાં એક સ્થળે કથાઓનું વર્ગીકરણ થયેલું છે
તે આ પ્રમાણે છેઃ સંસ્કૃત કથા “કાદંબરીમાં પણ કવિ બાણે સુંદર કથાને
(૧) રાજકથા (૨) ચોરકથા (૩) મહાઅમાત્યકથા (૪) નવવધૂની ઉપમા આપી છે.૩૨
સેનાકથા (૫) ભવ્યકથા (૬) યુદ્ધકથા (૭) અન્નકથા (૮) આ જ રીતે જોતાં વિકથાઓના વર્ણનના મૂળમાં ડો. પાનકથા (૯) વસ્ત્રકથા (૧૦) શયનકથા (૧૧) માલાકથા જગદીશચંદ્ર જનનું મંતવ્ય નોંધપાત્ર છે. તેમનું મંતવ્ય છે કે (૧૨) ગંધકથા (૧૩) જ્ઞાતિકથા (૧૪) યાનકથા ૪૮ કાલાન્તરે ધીમે ધીમે બૌદ્ધ શ્રમ અગ્ય કથાઓ તરફ (૧૫) ગ્રામકથા (૧૬) નિગમકથા (૧૭) નગરકથા આકર્ષિત થવા લાગ્યા અને પરિણામે આચાર્યોએ વિકથાઓ (૧૮) જનપદકથા (૧૯) સ્ત્રીકથા (૨૦) પુરૂષકથા (૨૧) ત્યજવાનો આદેશ આપવો શરૂ કર્યો. બૌદ્ધસૂત્રોમાં કહ્યું છે શૂરકથા (૨૨) વિશિખાકથા (બજારું ગેપ) (૨૩) કુંભ કે બૌદ્ધ ભિક્ષુ ઉચ્ચ શpદ કરતા, મહાશબ્દ કરતા; રાજકથા, સ્થાનકથા ( પનઘટની કથાઓ) (૨૪) લોકાખ્યાયિકા – ચારકથા, જનપદકથા, સ્ત્રીકથા વગેરે પ્રકારની નિરર્થક સમુદ્રાખ્યાયિકાઓ વગેરે. ૩૭ કથાઓમાં મગ્ન રહેતા, ત્યારે ગૌતમ બુદ્ધ આ કથાના આમ જૈન સાહિત્યમાં સંસ્કૃત-પ્રાકૃત બંને ભાષાઓની નિષેધ કરવાનો ઉપદેશ આપ્યો હતો.”૩૩
કથાઓ પર અલંકારશાસ્ત્ર જેવા લક્ષણગ્રંથોનો પ્રભાવ પરંતુ જેને પ્રાકૃત-સંસ્કૃત કથાઓની સંકીર્ણતા જોતાં, પડ્યો નથી, છતાં યે સ્વરૂપની દષ્ટિએ તેમાં જોવા મળતા તેમાં નિરૂપિત ચાર પુરુષાર્થ સંબંધી દૃષ્ટિકોણ જોતાં ધર્મ વિશાળ વૈવિધ્ય અને સૂક્ષમતા નોંધપાત્ર છે. કથાઓમાં શૃંગારનું તત્વ સ્વીકારાયું છે; છતાં તેમનો અભિગમ બૌદ્ધ વિકથાઓના પ્રકારને નથી એ વાત સ્પષ્ટ
સંદર્ભો છે. જેન કથાઓમાં સામાન્યતયા શુંગાર વર્ણન નિષિધ્ય જેવું હોવા છતાં ય અનેક ધર્મકથાઓ ગાયુક્ત-પ્રેમ. (*
(१) डे।. सत्यत्रतसिह हिन्दी काव्यप्रकाश-भूमिका पृ. ४९ વર્ણનોથી મંડિત છે. વસુદેવ હિંડકારનું મંતવ્ય છે કે– (૨) – ગાઢ 1. પરિ. ૨૨ લૌકિક કામકથાઓ સાંભળીને લેકે એકાંતમાં કામ (૩) મામદ : કાવ્યાસ્ટાર ૬-૨૮ કથાઓમાં રસ લે છે – તેમને સદ્દગતિએ લઈ જનાર ધર્મ
(૪) હેમચંદ્રાવાય – કાવ્યાનુશાસન ૮-૧ કથાઓ સાંભળવાની ઈચ્છા પણ થતી નથી. જેવી રીતે જવરથી પીડિત વ્યક્તિનું મુખ કડવું બની જાય છે તેને (૬) પાનવર્ધન : દેવેન્યાય ૩–રૂ. ગોળ કે સાકર પણ કડવી લાગે છે...એટલા માટે જેવી રીતે (૬) ક્ષાના દિવ્યા. ૮-૮
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org