________________
१४४
જૈનરત્નચિંતામણિ
સહસ્ત્ર અંતર્ગત રહેલા ૧૦૨૪ તીર્થકરોનું મંદિર એટલે સહસ્ત્રકૂટ
કાનન કો
હી
લિ
હશે
તો
AMAZAGAGANA ABLA BLA A. DI BILDIRIB DA
DIAL 8181818.0 A BOIS ARRARASIMAA GAAN
# સહસ્ત્રકૂટ સિદ્ધાચલજીઉપર ૩સ્થાનકે
છે. અન્ય તીર્થો પર પણ હોય છે. તેમાં ૧૦૨૪ પ્રતિમાઓ હોય છે.
સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ બિંબ આ પ્રમાણે છેઃ ૭૨૦ પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દસ ક્ષેત્રની અતીત, વર્તમાન ને અનાગત એ ત્રણ ત્રણ ચાવીશીના તીર્થંકર ૭૨૦. ૨૦ વિહરમાન તીર્થકરો વર્તમાનકાળે પાંચ મહાવિદેહમાં થઈને જે વિચરે છે તે ૨૦
લીલી | | BIGBAADA S AAGAI h , એ
જ ! |
A |
છે
તો
*ી
HAHAHAHAHAHAHA
# ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણુકની ૧૨૦ મૂર્તિઓ ઉપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે પણ તેને સિદ્ધાવસ્થાની ગણીને આ ૧૨૦ બીજી મૂકેલ હોય છે.
: ૪ શાશ્વતા તીર્થકરની ૪ પ્રતિમાઓ તેના નામ સુપ્રસિદ્ધ છે. આ નામ દસ ક્ષેત્રની દસ ચોવીશીમાં અને વિહરમાન જિનમાં અવશ્ય લભ્ય થાય જ છે.
આ પ્રમાણે એકંદરે ૧૦૨૪ થાય છે.
Jain Education Intemational
For Private & Personal use only
al Use Only
www.jainelibrary.org