________________
સવ સંગ્રહગ્રંથ
૬૨૯
સંગ્રહ વગેરે જૈન સંશોધનના ગ્રંથે. (૧૫) વિવિધ તીર્થ શ્લોક પ્રમાણ કર્મવિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ક૯પ વગેરે તીર્થોની મહત્તા અને મહત્તવનાં સ્થળ દર્શાવનારા ભાષામાં નિર્માણ કરેલ છે. ગ્રંથે. (૧૬) અહ-નીતિ વગેરે જિન રાજ્યનતિક ગ્રંથે.
- ઉપરોક્ત વિવિધ વિષયક ગ્રંથોના અભ્યાસ માટે વ્યવ(૧૭) વાસ્તુશાસ, પ્રાસાદમંડન વગેરે જન શિ૯૫ના ગ્રંથા. (૧૮) લગ્નશુદ્ધ, દિનશુદ્ધિ, જ્યોતિષ્કરંડક, આરંભ
સ્થિત યોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર સિદ્ધિ વગેરે જૈન જ્યોતિષના ગ્રંથે. (૧૯) આચાર દિનકર,
વિદ્યાથીઓની પરીક્ષા લઈ ઉચ્ચ પ્રકારનાં ઈનામ અને ધ્વજદંડ પ્રતિષ્ઠા વિધાન, અહંદભિષેક, અહપૂજન, સિદ્ધ
પ્રમાણપત્રો આપવામાં આવે, તે તે ગ્રંથના વ્યવસ્થિત ચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે જૈન
અભ્યાસ માટે કેન્દ્રો ઊભા કરવામાં આવે તો પૂર્વના મહાવિધિ-વિધાનના ગ્રંથ. (૨૦) અહ ચૂડામણિ, અષ્ટાંગ
પુરુષોએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાના જુદા જુદા શાસ્ત્રોને નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્તશાસ્ત્રના ગ્રંથ.
અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર વિદ્વાન (૧૧) પદ્માવતી ક૯૫, ચકેશ્વરી કહ૫, સૂરિ-મંત્ર ક૯૫,
સંઘને મળી રહેશે. ઉવસગ્ગહર ક૯૫, નમિઊણ ક૯૫ વગેરે જુદા જુદા જૈન મંત્ર
સાત્ત્વિક ધાર્મિક જીવનના ઘડતર માટે કલિકાલસર્વજ્ઞા ક૯૫ના ગ્રંથ. (૨૨) સ્વરશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિક
આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. ના યોગશાસ્ત્રનું અધ્યયન ચતુર્વિધ શાસ્ત્ર, વિવેકવિલાસ, ભદ્રબાસંહિતા વગેરે જુદા જુદા
સંઘ માટે વિશેષ ઉપકારી છે. સમગ્ર સંઘમાં પાઠ્યપુસ્તક વિજ્ઞાનના ગ્રંથ. (૨૩) યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ
તરીકે બની શકે તેવી તેની યોગ્યતા છે. શ્રી કુમારપાળ સમુચ્ચય, ધ્યાન-શતક, જ્ઞાનાર્ણવ, યોગશતક વગેરે જૈન
મહારાજા દરરોજ એ ગ્રંથને સ્વાધ્યાય કરીને જ દાતણ યોગના ગ્રંથ, (૨૪) અભિધાન ચિંતામણી, ધનંજય નામ
* કરતા હતા. માળા, દેશી નામમાળા, અભિધાન રાજેન્દ્ર વગેરે જૈન શબ્દકોશે. (૨૫) અનેકાથરત્નમંજૂષા-(જેમાં અષ્ટલક્ષાથમાં આ ગ્રંથોનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તો રાના ને સૌરદયમ્ પદના વ્યુત્પત્તિપૂર્વક ૮ લાખ અર્થ જૈન શૈલી અનુસાર નવા વિવેચન, સ્પષ્ટીકરણો અને આપ્યા છે) શતાર્થનીથી (જેમાં યોગશાસ્ત્રના પ્રથમ લેક સંશોધનો ઉમેરાશે અને આપણી આ ઉપકારક વિદ્યા નમ સુવરરાઢિ ના એકસો ચાર અર્થ કર્યા છે) વગેરે શબ્દ ચિરકાળ જીવંત રહેશે. ચમત્કૃતિના ગ્રંથ. (૨૬) જૈન શૈલીને અનુસરતા સંગીતશાસ્ત્ર, જૈન વિદ્યક, જેન આહાવિધિ, ભક્યાભર્યો વિવેક, આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં ચૈતન્યવિજ્ઞાન, કર્મવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જ્ઞાનનો લાખે પુસ્તકો વિદ્યમાન છે, તે આજ સુધી સચવાઈ માનવશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આદિ ગ્રંથે.
રહ્યાં છે. તે પણ આપણું મહાન સદ્ભાગ્ય છે. પૂર્વ કાળની
અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછાં હશે તો પણ આ યુગના આ રીતે દરેક પ્રકારની જુદી જુદી યોગ્યતાવાળા આપણા જેવા આત્માઓ માટે તે તે પણ વિપુલ પ્રમાણમાં આત્માઓ જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરી શકે તે માટેનું ( અભ્યાસ કરી શકે માટેનું છે તેમ કહી શકાય.
રે વિપુલ જૈન સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે.
વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. સદ્દભાગ્યે ગજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિસંપન્ન તેજસ્વી રાસાઓ. ૧૨૫-૧૫૦-૨૫૦ ગાથાનાં સ્તવન, દ્રવ્યગુણ-ચાઓ પણ આજે જૈનસંધમાં વિદ્યમાન છે. પર્યાયનો રાસ, સમુદ્ર-વહાણ સંવાદ, સ્તવન-જઝાયના
શ્રી યશોવિજયજી જૈન સંસકૃત પાઠશાળા-મહેસાણા તે અંગે ઢાળીયાઓ, સ્તવનવીશીઓ, વીશીઓ, ચેતત્યવંદન
આંશિક કાર્ય કરી રહેલ છે. પરંતુ તેમાં વધારે વેગ લાવી સ્તુતિ–રતવન–સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વના મહા
તેને ફરીથી સજીવન કરવાની ખાસ જરૂર છે. ગીતાર્થ પુરુષોએ રચેલ છે.
પરની સલાહ અનુસાર તેને યોગ્ય રીતે ચાલુ કરવામાં વર્તમાનમાં પણ સ્વ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી આવે તો અત્યંત ઉપકારક નિવડે તેમ છે. શક્તિસંપન્ન મ. શ્રી ની પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યાએ લાખ આમાઓ યોગ્ય પ્રયત્ન કરે એ જ અભ્યર્થના.
, વાળ રતવન-સચિગુણ સારી અને કલ્યાણ ,
TO A
Bittી
-
ST.
- -
DC F
&s as luથા SI STORIણા ખાઈ શકાય
છે #િEANITwiseHETHબr diાસક ENTEREHEIRIBEHA
" E
U
T
'
-Ey
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org