SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અને એલાચાય પડિતવય શ્રી પુખરાજજી, પંડિત શ્રી છબીલદાસભાઈ, ખૂબચદભાઈ વિદ્યાન જી શાસ્રોની વ્યાખ્યા અને વિવેચનાએ પ્રસ્તુત કરી રહ્યા છે. વિદ્વાનામાં ૫. દેવકીનંદન, પ. મખનલાલ, ગેાપાલદાસ ખરૈયા, પ ફૂલચ'દ સિદ્ધાંતશાળી, પં. કૈલાશચંદ, પં. એ. એન. ઉપાધ્યે વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. પાલિતાણાની શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સસ્થા દ્વારા અને બીજી રીતે વિપુલ સાહિત્ય પ્રગટ કરનાર પૂજ્ય આચાર્યશ્રી કૌંચનસાગરજી મહારાજ જે શિલ્પ, ચિત્રકલાને ક્ષેત્રે ઘણું જ ઊંડું જ્ઞાન ધરાવે છે. તેમણે પ્રગટ કરેલા “ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ સ્થાપત્ય કળામાં શ્રી શત્રુ'જય ’ ઉપરના ગ્રંથ ઘણા જ ભાવવાહી અને રસપ્રદ છે. જેમણે ૮૫ પાહુડાની રચના કરી છે એ જૈન જગતના મહાન દિગબર જૈનાચાર્ય કુન્દેન્દસ્વામી તેમની કેટલીક ગાથાઓમાં સ્પષ્ટ કરે છે કે સંપૂર્ણ અપરિગ્રહ એ જ માક્ષમાગ છે. દિગંબર સ ́પ્રદાય માને છે કે નગ્નતા વગર અને પૂર્ણ ચારિત્ર્ય ધારણ કર્યા વગર મુક્તિ સ ́ભવ નથી. પાટલીપુત્રમાં જે અગિયાર અગ સ`કલિત કરવામાં આવ્યાં તેને આ સંપ્રદાય સ્વીકાર કરતા નથી; કેવલી ભગવાનના કવલાહાર માનતા નથી; સ્ત્રી, શૂદ્ર અને ગૃહસ્થવેષમાં મુક્તિમાં માનતા નથી. મુનિએ માટે માત્ર કમડળ અને મારપીછ સિવાય ચૌદ ઉપકરણાને માનતા નથી. તીર્થંકર મલ્લીનાથ સ્ત્રી-સ્વરૂપે નથી. ભરત ચક્રવતી એ પેાતાના ભવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ” તેમ સ્વીકાર્ય નથી. શૂદ્રને ઘેર મુનિના આહાર વર્જ્ય ગણે છે. ભગવાન મહાવીરના ગર્ભ પરિવર્તન, તેમના લગ્ન, કન્યા, જમાઈ વગેરે અસ્વીકાર્ય છે. મરુદેવીએ હાથી પર બેઠાં બેઠાં મુક્તિ “ રાજમહેલાનાં ભવ્ય સુખાના ભાક્તા શાલિભદ્રજીના વિસ્મયજનક ત્યાગની વાત યાદ આવે છે કે પગ લૂછવા માટે જેના મહેલમાં રત્નકબલના ઉપયાગ થતા હતા, આજની વપરાયેલ વસ્તુએ બીજે દિવસે વાસી બની જતી હતી એવા એ મહા ભાગ્યવાન શાલિભદ્રજી પાસે પણ જિન-પ્રાપ્ત કરી તેનેા સ્વીકાર નથી. ગેાચરી માટે સાધુએ અનેક ઘરમાં ભિક્ષાટન માટે જવાનુ પણ માન્ય નથી. પાયાના ભેદ સિવાય મૂળ સિદ્ધાંતામાં ખાસ ફેર નથી, આ વાણીનું સુંદર મનેાહર સૉંગીત પહોંચી ચૂકયું અને એ સુકેામળ શાલિભદ્રે સસારની ક્ષણભ"ગુર માયાના પળના ચે વિલંબ વિના ત્યાગ કર્યાં તેના પાયામાં જિનશાસનની ઉચ્ચતમ પ્રેરણા ધરબાયેલી હતી. લક્ષ્મીની છેાળેા વચ્ચે નહાતા માનવી પણ વૈભવના દાસ બનવાને બઠ્ઠલે વૈભવને પેાતાના દાસ બનાવી શકતા હતા. ખત્રીસ ખત્રીસ રૂપવતી ચૌવનાઓના સ્વામી અચાનક જ રાજમહેલાનાં દૈવી સુખાને તણખલાની જેમ છેાડીને નિર્જન વનની અટપટી વાટ પકડતા હતા. જિનવાણીના પ્રેરક પ્રભાવ જૈન તવારીખનાં સાનેરી પૃષ્ઠો પર નજર નાખતાં અચલગચ્છના એક યુવાન જૈન મુનિશ્રી હરિભદ્રસાગર મહારાજ ( જ્ઞાનતેજ ) એક નોંધમાં લખે છેઃ ઇતિહાસની કેડી ઉપર સ્થૂલિભદ્ર સ્વામીજીનાં કદમે કેવી ભાત પાડી ગયાં છે! એમના ત્યાગ કેવળ એમના જીવન સાથે જ સંબંધિત ન હતા; એ ત્યાગમાં તા જિનશાસનની કસેાટી હતી, ચૌવનપ્રદીપ્ત સૌનાં ભ'ડાર સમી વારાંગના કાશાના અદમ્ય આકર્ષણ સામે તરુણ સ્થૂલભદ્રના હૃયના ધબકાર ગજબ રીતે ટકરાયા અને પછડાટ ખાવાને બદલે કે પછડાટ દેવાને બદલે પછડાટ ખાનારને જ એમણે ઊંચકી સીધી. ધન્ય ધન્ય સ્થૂલિભદ્રજી તમને..... વિલાસની દાસી Jain Education International જૈનરચિંતામણિ જિનશાસનની દાસી બની ગઈ. વાસનાને પગતળે કચડી ઉન્નત મસ્તકે આગળ વધતા મુનિવર્ય શ્રી સ્થૂલિભદ્રસ્વામીના કદમે કદમે વીરાંગના કાશા પણ ધી બનીને પાપા પખાળવા ઉત્સુક બનેલ ' આ છે જિનવાણીના પ્રભાવ અને પ્રતાપ. દિગ ંબર સંપ્રદાયનું સાહિત્ય અને કેટલીક માન્યતા જૈનધર્મના ચાર પાયારૂપ સિદ્ધાંત ઉત્પાદાદિમિલક્ષણ, પરિણામવાદ, અનેકાદૃષ્ટિ, સ્યાદ્વાદભાષા તથા આત્મદ્રવ્યની સ્વતંત્ર સત્તા-આ ચાર છે, જેના ઉલ્લેખ 'ને પર પરાએમાં છે. પ્રથમ શતાબ્દીમાં થયેલા કુન્દકુન્દ્રાચાયના સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. દશમી શતાબ્દીમાં નેમિચદ્ર સિદ્ધાંત ચક્રવતી આચાય ઘણું બધું સંકલનકાર્ય કરી ગયા. ગેામ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર વગેરે ગ્રંથા તેમની રચનાએ છે. દર્શન અને ન્યાયશાસ્ત્રમાં સ્વામી સમન્તભદ્ર અને સિદ્ધસેનાચાય ની રચનાઓ પશુ ઉલ્લેખનીય છે. સ્વામી અકલ'કદેવે જૈન ન્યાય ઉપર અધિકૃત ગ્રંથા રમ્યા જેના વિસ્તાર અને વિવેચન આચાય અને તીય, વાદિરાજ અને પ્રભાદ્રે કર્યાં. જૈનાચાર્યએ ન્યાયદર્શન ઉપરાંત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy