________________
સર્વ સંગ્રહગ્રંથ
૫૮૩
કેળવાય. પોતાની અંદર થતાં પરિવર્તન તે જોતા હોય છે. ત્યાજ્ય કહેલ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન આદરણીય તેથી તે પુદ્ગલ અને અણુ – પરમાણુઓનું ખરું સ્વરૂપ તેની છે. તેનું સ્વરૂપ શાસ્ત્રોદ્વારા ખાસ સમજવા યોગ્ય છે. સામે આવતું જાય છે. ઔદારિકવર્ગણા, ભાષા અને
દશમા (છેલ્લા) અધ્યાયમાં મોક્ષનું વર્ણન આવે છે. આ મનોવર્ગને પણ જાણી શકે, આ રીતે અજીવતવને પણ
અધ્યાય અત્યંત ટૂંકે માત્ર છ સૂત્રમય છે. તેમાં જ ઘાતીજાણી શકે. તેનાથી આગળ વધીએ તે સ્વ એટલે આત્મા,
કર્મોનો ક્ષયથી કેવલજ્ઞાન થાય છે. બંધહેતુનો અભાવ થવાથી તેનું અધ્યયન – તેનું દર્શન, અને તેમાં જ લીનતા - રમણતા.
નવા કર્મો આવતા નથી. નિર્જ રાથી પૂર્વ કર્મો ક્ષય પામે છે. આ રવરૂપમણુતા મેળવવા માટે પહેલા સ્વરમણતાથી
કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી આમાં મુક્ત થાય છે. જીવ મોક્ષે શરૂઆત કરવી પડે અને તે પછી સ્વરૂપમણુતામાં જવાય
જાય તેનાં કારણો, મોક્ષે જનાર છો કેટલા ભેદે મોક્ષ અને તે જ સાચે સ્વાધ્યાય, કર્મો ઝડપથી કાપવાની રીત.
પ્રાપ્ત કરે તેનું વરૂપ બતાવી ગ્રંથ પૂર્ણ કરવામાં આવેલ છે. તે પછી કાઉસ્સગ આવે છે. કાઉસ્સગ્ન એટલે કાયાને
ગ્રંથનું કદ એકદમ નાનું હોવા છતાં તે બહુ અર્થસભર ઉત્સર્ગ. પોતાની શારીરિક સ્થિતિ અનુસાર કાયાના વ્યાપાર
અને જનતત્વજ્ઞાનનું સુંદર જ્ઞાન આપતો એક મહાન ગ્રંથ છે. ત્યાગ કરવો. એક જ આસને બેસી દૃષ્ટાભાવે જોવાનું.
અને બધા તત્વજિજ્ઞાસુઓ માટે મહાન આદરને પાત્ર છે. બીજી રીતે કાયાની મમતા મૂકી સ્થિર ચિત્તે નવકાર કે લોગસ્સ સૂત્ર વચને – ભાષાને વ્યાપાર શકય રીતે છોડીને
આજે આ ગ્રંથનો અભ્યાસ ઓછો થયો છે, તેથી જૈનગણવા તે પણ કાઉસ્સગ્ગ કહેવાય છે.
કુળ અને વિશિષ્ટ ધર્મસામગ્રી પામ્યા છતાં મોટા ભાગના
જેનો વિશિષ્ટ તત્ત્વજ્ઞાનથી વંચિત રહે છે, તેથી દરેક તે પછી ધ્યાન આવે છે. આજે મોટે ભાગે જાપને જ જૈનોએ આવશ્યક ક્રિયાના સૂત્રોને અભ્યાસ કરી જીવવિચાર, ધ્યાન કહેતા હોય છે. જા૫ નવકારવાળી કે માળાથી થાય નવતત્વ, તત્ત્વાર્થસૂત્ર, કર્મ ગ્રંથ વગેરે તત્ત્વજ્ઞાનને લગતા છે તેમ જ નંદ્યાવર્ત, શંખાવત આદિ અનેક પ્રકારે થાય છે. ગ્રંથનો ખાસ અભ્યાસ કરવો જોઈએ જેથી પોતાને પુણ્યના પણ જાપ અને દયાન બંનેની પ્રકિયા જુદી છે. વળી ઘણુ યોગે મળેલ જૈનત્વ સાર્થક થાય. જાતજાતની કલ્પના કરીને ધ્યાન કરે છે. તેમાં ખાસ પ્રચલિત પદ્ધતિ આગ્નેયી ધારણા, વારુણી ધારણ ઈત્યાદિ છે. વળી
જનધર્મના પાયાના તત્ત્વજ્ઞાનનો સમાવેશ કરતો આ સીમંધરસ્વામી કે સમવસરણ આદિની માનસિક કપના કરી
તત્વાર્થાધિગમસૂત્ર નામનો ગ્રંથ અતિશય મહત્ત્વ છે. પણ ધ્યાન કરાય છે. પણ વિશિષ્ટ કોટિનું ધ્યાન એક જ
બધા જ તનું વાસ્તવિક સ્વરૂપ આ ગ્રંથમાં આવી જાય આસને શાંતપણે બેસીને પોતાની જાતનું નિરીક્ષણ કરવું તે
છે. તે છે. જેનધર્મનું હાર્દ જાણવા માટે આ ગ્રંથનું અધ્યયન છે. તેનાથી પિતાના આત્મામાં થતાં પરિવર્તન પકડાવા
અવશ્ય કરવું જોઈએ. તેના ઉપર ચિંતન-મનન કરવું લાગે છે. આ સંવેદનો પ્રથમ સ્થૂલ હોય છે પછી ધીમે ધીમે
જોઈએ. અને તેનાં મૂળસૂત્રે કંઠસ્થ કરવાં જોઈએ. ઊંડા-ઘેરા અને સૂકમ બનતા જાય છે, એમ કરતાં પુદંગલના દરેક આત્માઓ આ ગ્રંથનું અધ્યયન-મનન-ચિંતનબધા ખેલ સમાપ્ત થતાં આમદ્રય પષ્ટ ભાસવા લાગે છે. નિદિધ્યાસન કરી સ્વ-પ૨ કલ્યાણમાં આગળ વધે એવી શાસ્ત્રોમાં ચાર પ્રકારના ધ્યાનમાં આર્ત અને રીદ્રધ્યાનને અંતરની અભિલાષા.
yળ વિશિષ્ટ
સ્થાન
નથી
જાતનું નિરીક્ષ કરો અને તેનાં મૂળો જ રથ
?
છે
ઈ
..
*
આ
.
7
(
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org