________________
જૈનરત્નચિંતામણિ
ગમમાં વ્યવહારને સાધક અને નિશ્ચયને સાધ્યરૂપમાં અર્થાત્ જિનેન્દ્રદેવનું નયચક અત્યંત તીક્ષ્ણ ધારવાળું નિરૂપવામાં આવ્યા છે, પરંતુ આગળ જતાં નિશ્ચય અને તથા મુકેલીપૂર્વક પ્રયોગ કરવા યોગ્ય છે. આ સમજ્યા વ્યવહાર બને જ નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે કહેવામાં વિના ઝડપથી પ્રગ કરનાર અજ્ઞાની જીનાં મસ્તક આવ્યું છે કે વસ્તુ નથી નિશ્ચયરૂપ કે નથી વ્યવહારરૂપ. ખંડિત કરે છે. તે તે બંને પક્ષોથી રહિત છે. શરૂઆતની દિશામાં વસ્તુ
જૈન ધર્મની પ્રવર્તન અને પ્રભાવના માટે નિશ્ચય અને સ્વરૂપને સમજવા માટે એમનો આધાર લેવાય છે. વસ્તુનું , પરિજ્ઞાન થતાં બંને સાધન અનાવશ્યક થઈ જાય છે.
વ્યવહાર બન્ને નાની સાધનાને જરૂરી બતાવી છે? તાત્પર્ય એ છે કે વસ્તુ સ્વરૂપની વિવેચના માટે બને
“જઈ જિણમયે પવન્જઈત મા વવહાર ણિયું મુહય, નય જાણવા જરૂરી છે અને જાણવું એટલું જ નહીં તેમને એકકેણુ વિણ છિજજઈ તિર્થં અણેણ પુણ તઍ.” પિત-પોતાની મર્યાદા અનુસાર ઉપયોગ કરવો પણ જરૂરી જે જિનધર્મની પ્રવૃત્તિ ઈરછતા હો તે વ્યવહાર અને છે. કંદકંદસ્વામીના નિશ્ચયનયપ્રધાન સમયપ્રાભૂત આદિ નિશ્ચયને ન છેડો, કારણ કે એક અર્થાત્ વ્યવહાર વિના ગ્રંથની ટીકા રચનાર અમૃતચંદ્ર સ્વામીએ પુરુષાર્થ તીર્થ-ધર્મ–આમ્નાય અને બીજા એટલે કે નિશ્ચય વિના સિદ્ધયુપાય ગ્રંથમાં લખ્યું છે:
વસ્તુતત્ત્વ નષ્ટ થઈ જાય છે. વ્યવહાર નિશ્ચયી યઃ પ્રબુધ્ય તન ભવતિ મધ્યસ્થ ! નયના ભેદ-પ્રભેદ પ્રાતિ દેશનાયા : સ વ ફલમવિકલ શિષ્યઃ | અર્થાત્ જે વ્યવહાર અને નિશ્ચયને યથાર્થરૂપે જાણીને
કુંદકુંદ સ્વામીએ નયના બે ભેદ જ પ્રતિપાદિત કર્યા
છે – પ્રવચનસારમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તથા સમયમધ્યરથ થાય છે, એકાંતરૂપે કોઈ એક પક્ષને સ્વીકારતો નથી
સારમાં નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય સિવાય અન્ય તે શિષ્ય દેશનાના પૂર્ણ ફળને પ્રાપ્ત થાય છે. યથાર્થરૂપે
બીજા નયને તેમણે વ્યવહાર નયમાં અન્તભૂત કર્યા છે, જાણવાનો અર્થ એ છે કે ક્યાંક તે વ્યવહારાભાસને
1. પરંતુ ઉત્તરવત્તી આચાર્યોએ આ નાના અનેક ભેદ વ્યવહાર અને નિશ્ચયાભાસને નિશ્ચય તો સમજી નથી
નિરૂપ્યા છે. જેમ કે શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય, બેઠે? વ્યવહારાભાસને વ્યવહાર માનનાર મનુષ્ય તેમાં
પરમ શુદ્ધ નિશ્ચયનય, સદ્દભુતવ્યવહારનય અદ્ભુત સંલગ્ન થઈને અટકી જાય છે તે માધ્યમ દ્વારા થનાર લક્ષ્ય છે
વ્યવહારનય આદિ. આ બધા ભેદ-પ્રભેદોનું વર્ણન આપણને તરફ તેની દૃષ્ટિ જતી નથી. અને નિશ્ચયાભાસને નિશ્ચય
માઈલ ધવલના નયચક્રમાં અને દેવસેનની આલાપ માનનાર માનવી વ્યવહારને ત્યાજય સમજીને તદાશ્રિત કિયાકાંડને છોડી દે છે અને નિશ્ચયની સાધના ન હોવાથી
પદ્ધતિમાં વિસ્તારપૂર્વક જોવા મળે છે. બને તરફથી ભ્રષ્ટ થાય છે. એવા માનવીને લક્ષ્ય કરીને અહીં દેવસેનની આલાપપદ્ધતિના આધારે નયના પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે
ભેદ-પ્રભેદનું સંક્ષિપ્ત વર્ણન આપવું જરૂરી છે. * નિશ્ચયમબુધ્યમાનો યે નિશ્ચયતરૂપમેવ સંશ્રયતે : ૧. દ્રવ્યાર્થિક, ૨. પર્યાયાર્થિક, ૩. નિગમ, ૪. સંગ્રહ, નાશયતિ કરણચરણું સ બહિઃ કરણાલ બાલ ( ૫. વ્યવહાર, ૬. ઋજુસૂત્ર, ૭. શબ્દ, ૮. સમભિરૂઢ અને
અર્થાત્ જે નિશ્ચયનયને ન સમજીને નિશ્ચયાભાસને લ. એ ભૂત. આ નવ નય છે. તથા નાના સમીપવતી જ નિશ્ચય માનીને તેને આધાર લે છે તે અજ્ઞાની બાહ્ય ઉપનય પણ સદભુત વ્યવહાર, અસદ્દભુત વ્યવહાર અને આચરણમાં આળસુ થઈને પ્રવૃત્તિરૂપી ચારિત્રને નષ્ટ કરે
ઉપચરિતાસદ્દભુત વ્યવહારના ભેદથી ત્રણ પ્રકારના છે. છે. પંચારિતકાયના અંતે અમૃતચંદ્રાચાર્યે આ વ્યવહારા- આમાં દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે. ભાસી નિશ્ચયાભાસી અને ઉભયાભાસી લેાકાનું ખૂબ જ ૧. કર્મોપાધિ નિરપેક્ષ શદ્ધ દ્રવ્યાર્થિક - જેમકે સંસારી માર્મિક વર્ણન કર્યું છે તથા એના આધારે પીડત પ્રવર જીવ સિદ્ધ સમાન શુદ્ધાત્મા છે. ટેડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં વિશદ ચર્ચા કરી છે.
૨. સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક–જેમકે ઉત્પાદ-વ્યયને જિનાગમ પ્રતિપાદિત નયચકને સમજીને જ પ્રયોગમાં
ગૌણ કરીને દ્રવ્યને નિત્ય કહેવું. લેવું જોઈએ, કારણ કે વિના સમજે તેના પ્રયોગ કરનાર
૩. ભેદક૯પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક–જેમકે દ્રવ્ય સ્વકીય પિતાનું જ અહિત કરી બેસશે. કહ્યું પણ છે :
ગુણુ-પર્યાયે અભિન્ન છે. અ યન્તનિશિતધાર, દુરાસદં જિનવરસ્ય નયચક્રમાં ૪. કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક-જેમકે ક્રોધાદિ કર્મોને ખંડયતિ ધાર્યમાણું, મૂર્ધન ઝટિતિ દર્વિદગ્ધાનામાં કારણે થતા ક્રોધાદિ વિકારીભાવ આત્મા છે.
(૫૯ ૫. સિ. ઉ.) ૫. ઉત્પાદ-વ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક-જેમકે એક જ
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org