SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ કહેવાય છે. ભવ્યત્વ-અભવ્યત્વ જીવના રવાભાવિક લક્ષણા છે. જેવી રીતે મગમાંના કારડ મગ પાકતા નથી તેમ અભવ્ય જીવની સ’સાર-સ્થિતિ પાકતી નથી-તેમના માન્ન થતા નથી. સમાપન : મોક્ષાથી મારું આત્મવિકાસમાગમાં ઉપર વર્ણવેલ નવ તવાનું જ્ઞાન અત્યંત ઉપયાગી છે. નવ તવામાંથી જીવ અને અન્ય બે મુખ્ય તત્ત્વ છે. મૂલ્યની ષ્ટિએ શ્યામા સૌથી અધિક મૂવાન છે અને તેથી જ એમ થયાય રીતે કહેવામાં આવે છે કે જે આમાના “ જે જાણે છે તે સ` કંઈ જાણે છે.” Jain Education International જૈનરચિંતામણ આશ્રવ અને બંધ જીવ–અજીવ ( ચેતન–જડ )ના સયેાગનું અવાંતર કે આશ્રવ અને બંધ સૌંસારના કારણ છે. સવર અને નિર્જરા આત્માની ઉજ્જ્વળ દશા છે અને તે બને માળના સાધન છે. આ રીતે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને માથુ એ પાંચ તત્ત્વા ચયાક્તિ જીવ-સજીવમાં સમાઈ જાય છે. પુણ્યપાપને બ માં અતત માનીએ તા નવ તવાને સ્થાને સાત તત્ત્વા શેષ રહે છે. #k<<! અત્તરના ઊંડાણથી પાતાનું ન સાધવા જે આત્મા જાગ્યા અને જૈન આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેના માત્ર કરી દેશે. આમાંની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ મને જ નહી'. આત્માની લગની લાગવી જોઈ એ; તેની પાછળ લાગવુ' જોઈ એ. શ્યામાને સૈયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવા જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy