________________
૫૫૪
કહેવાય છે. ભવ્યત્વ-અભવ્યત્વ જીવના રવાભાવિક લક્ષણા છે. જેવી રીતે મગમાંના કારડ મગ પાકતા નથી તેમ અભવ્ય જીવની સ’સાર-સ્થિતિ પાકતી નથી-તેમના માન્ન થતા નથી.
સમાપન : મોક્ષાથી મારું આત્મવિકાસમાગમાં ઉપર વર્ણવેલ નવ તવાનું જ્ઞાન અત્યંત ઉપયાગી છે. નવ તવામાંથી જીવ અને અન્ય બે મુખ્ય તત્ત્વ છે. મૂલ્યની ષ્ટિએ શ્યામા સૌથી અધિક મૂવાન છે અને તેથી જ એમ થયાય રીતે કહેવામાં આવે છે કે જે આમાના “ જે જાણે છે તે સ` કંઈ જાણે છે.”
Jain Education International
જૈનરચિંતામણ
આશ્રવ અને બંધ જીવ–અજીવ ( ચેતન–જડ )ના સયેાગનું અવાંતર કે આશ્રવ અને બંધ સૌંસારના કારણ છે.
સવર અને નિર્જરા આત્માની ઉજ્જ્વળ દશા છે અને તે બને માળના સાધન છે.
આ રીતે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને માથુ એ પાંચ તત્ત્વા ચયાક્તિ જીવ-સજીવમાં સમાઈ જાય છે. પુણ્યપાપને બ માં અતત માનીએ તા નવ તવાને સ્થાને સાત તત્ત્વા શેષ રહે છે.
#k<<!
અત્તરના ઊંડાણથી પાતાનું ન સાધવા જે આત્મા જાગ્યા અને જૈન આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેના માત્ર કરી દેશે. આમાંની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ મને જ નહી'. આત્માની લગની લાગવી જોઈ એ; તેની પાછળ લાગવુ' જોઈ એ. શ્યામાને સૈયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવા જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org