SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૫૧૩ વસ્તુતઃ બધાં દશનો માને છે કે – કર્મોની સાથે કર્મફળનિયંતા એક ઈશ્વર પણ છે. અહિં નિયાયિક વૃક્ષ કર્મફળનો અભેદ્ય સંબંધ છે. અને પ્રાતન કર્મોના પ્રતાપથી અને બીજનું ઉદાહરણ આપે છે. વૃક્ષ બીજને આધીન છે. જ જીવ વર્તમાન અવસ્થા પ્રાપ્ત કરે છે. આના વિષે આ વાત માની લેવામાં આવે છે, એવી જ રીતે કર્મ ફળ વિશદ વિવેચના અન્યત્ર ઓછી જોવા મળે છે. કર્મને આધીન છે એમ માની શકીએ છીએ. પરંતુ વૃક્ષની ઉત્પત્તિ ફક્ત બીજની જ અપેક્ષા નથી રાખતા પણ તેના ન્યાયદર્શનમાં કર્મના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવ્યા માટે હવા, પાણી અને પ્રકાશ આદિ પણ આવશ્યક છે. છે. બૌદ્ધ ધર્મના મૂળમાં કર્મતત્ત્વ જ મુખ્ય છે. ઓમ એવી રીતે કર્મફળના માટે પણ ઈશ્વરની આવશ્યકતા હોય છે. કહીએ તો કાંઈ અતિશયોક્તિ નથી. - જૈનદર્શનમાં કર્મની પ્રકૃતિ અને ભોગના સંબંધમાં ન્યાયદર્શનને મુખ્ય અભિપ્રાય એવો છે કે ઈશ્વર અત્યંત વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. અહીં કર્મથી પૃથફ છે. પરંતુ કમની સાથે ફળની સંજના કરે ન્યાય, બૌદ્ધ અને જૈન આ ત્રણ દર્શનિની તુલનાત્મક વિવેચના છે. કેટલાક દશનો આ વાતને સ્વીકારતા નથી કે ઈશ્વર કરીશું. આ ઝગડામાં પડે છે. પ્રાચીન ન્યાયમાં કર્મ અને કર્મફળ વાદની યુક્તિ પર ઈશ્વરનું અસ્તિત્વ અવલંબિત છે. નવીન કમરની સાથે કર્મફળનો સંબંધ કેવી રીતે સ્થાપિત તૈયાયિકોને આ યુક્તિ પર વિશેષ આસ્થા નથી. કર્મની થયે ? આ પ્રશ્ન ન્યાયદર્શનકારના મનમાં અવશ્ય ઉતપન્ન સાથે કળનો સંબંધ સ્થાપિત કરવા માટે ઈશ્વરને સ્વીકાર થયે છે. કમ પરષકત છે. એ વાતની પણ જાણકારી છે. કરવાની અપેક્ષા કરવા કરતાં કુળને સંપૂર્ણ રીતે કર્મને કર્મનું ફળ અવશ્યભાવી છે, આ વાતને ગૌતમ ઈન્કાર આધીન માનવ'. અર્થાત એવું સ્વીકાર કરવું કે - કમેં જાતે કર્યો નથી, પરંતુ એ વાત પણ એને વિદિત હતી કે- જ પોતાનું ફળ ઉત્પન્ન કરે છે એ વધારે ઉચિત છે. બૌદ્ધ તે કેટલીકવાર પુરૂષકૃત કર્મ નિષ્ફળ જતું રહ્યું છે. તેથી દાર્શનિકોને પણ આ જ મત છે. ગૌતમના મનમાં સ્વાભાવિક એવો પ્રશ્ન ઊભો થયો કે – પુરષકત કર્મ સ્વયં કર્મ ફળ કેવી રીતે આપી શકે ? અન્ય દેશનકારાની જેમ બૌદ્ધદર્શન પણ સ્વીકાર કરે છે કે – કર્મને લીધે જ આ સંસારપ્રવાહ પ્રવાહિત રહે છે. અનેકવાર કર્મની સાથે કર્મફળનો સંબંધ જણાતો પરંતુ ગૌતમ અને બુદ્ધના કર્મમાં થોડું અંતર છે. બૌદ્ધોનું નથી. આ વાતનું સમાધાન કરતાં તેમણે કર્મ અને કર્મ કર્મ શું છે? આ સમજવા માટે પહેલા સંસારનું સ્વરૂપ ફળના વચ્ચે, કર્મથી જુદું જ એક અન્ય કારણ માન્ય સમજવું જોઈએ. બૌદ્ધ-મતાનુસાર સંસાર એક અનાદિ રાયું છે, કે અનંત અને નિઃસ્વભાવ ધારાપ્રવાહ છે. બૌદ્ધ ભગવાન એક સ્થાને કહે છેઈશ્વરઃ કારણુ પુરુષકર્માલય દર્શનાતા ન પુરુષકર્માભાવે ફલાનિષ્પત્તિઃ તત્કારિવાદહેતુ છે અજ્ઞાનથી સંસ્કાર અને સંસ્કારથી વિજ્ઞાનનો ઉદય ન્યાય સત્ર. થાય છે. વિજ્ઞાનથી નામ અથવા ભૌતિક દેહ, નામથી ષટ ક્ષેત્ર, ષક્ષેત્ર એ ઇંદ્રિયો અથવા વિષય, અને વિષય અથવા કર્મના ફળમાં ઈશ્વર જ કારણ છે. પુરુષકૃત કર્મ અનેક ઇંદ્રિયના સંસ્પર્શથી વેદના ઉત્પન્ન થાય છે વેદનાથી તૃષ્ણ, વાર નિષ્ફળ થતાં જોવામાં આવે છે. પુરૂષકૃત કર્મનો તખ્ખાથી ઉપાદાન, ઉપાદાનથી ભવ, ભવથી જન્મ અને અભાવમાં કર્મના ફળની ઉત્પત્તિ નથી થતી. તેટલા માટે જન્મથી વાર્ધક, મરણ, દુઃખ, અનુશાચના, યાતના, કર્મ જ કુળનું કારણ છે. જે કોઈ એમ કહે તો તે યોગ્ય ઉગ અને નૈરાશ્ય આદિ જન્મે છે. દુઃખ અને મંત્રણાનું નથી. કર્મ ફળને ઉદય ઈશ્વરાધીન છે. એટલા માટે તેમ ન ચક્ર આ પ્રમાણે ચાલ્યા કરે છે. કહી શકાય કે–ફળનું એક માત્ર કારણ કર્મ જ છે. બૌદ્ધ મતાનુસાર સંસાર એક પ્રવાહ છે. અજ્ઞાનથી ગૌતમસમ્મત કર્મવાદમાં કર્મ ફળ પુરુષકૃત કમના સંસ્કાર, સંસ્કારથી વિજ્ઞાન, વિજ્ઞાનથી નામ અથવા ભૌતિક આધીન છે. પરંતુ ગોતમ એ નથી માનતા કે કર્મફળનું દેહ અને પછી ઉત્તરોત્તર ક્ષેત્ર, વિષય, વેદના, તૃષ્ણ, એકમાત્ર અને અનન્ય કારણ કમ જ છે. એમના કહેવાનો ઉપાદાન, ભવ, જન્મ, જરા, મૃત્યુ આદિન ક્રમશઃ જન્મ સારાંશ એ છે કે-જો કર્મફળ એકમાત્ર કર્મના જ આધીન થાય છે. પારિભાષિક શબ્દોને છોડીને જોઈએ તો બોદ્ધ હોય તો પછી પ્રત્યેક કર્મનું ફળ પ્રકટ થવું જોઈએ. એ મતાનુસાર સંસાર એક નિરંતર સદા એક સમાન પ્રવાહિત વાત સાચી છે કે-કર્મફળ કમ ને આધીન છે, પરંતુ કર્માના રહેનાર વિજ્ઞાનપ્રવાહ છે.. ફળને ઉદય એકલા કર્મ પર નિર્ભર નથી. પુરુષકૃત કમી અનેક વાર નિષ્ફળ થતાં જોવા મળે છે. તેથી આ વાત આ વિવેચનથી સ્પષ્ટ રીતે સમજાઈ જશે કે સંસારને સિદ્ધ થાય છે કે-કમ ફળના વિષયમાં કર્મથી અતિરિક્ત કર્મમૂલક માનવાને બૌદ્ધોનો શું આ જ છે? ર્યા થતું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy