SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનનિય જ્ઞામિા કાલદોષથી જીવામાં હીન સહનન છે, વીની વિકલતા છે, અગમાં સામ હીનતા છે. ાચાર્યોએ પદ્માસન અને ખેડૂ ગાસન – કાર્યાત્સગ ને જ પ્રશસ્ત આસન ગણાવ્યાં છે. પ્રકારનાં સહનન હોય છે એમાં પડેલુ છે જવષનાશચ છ નામનું. એ સહનનવાળાની કાયા વની હોય છે. એ પરમ પરાક્રમી હોય છે. એવા જીવા ગમે તે આસનથી અને આવાં ધ્યાન માટે નિર્જન સ્થાનનો આશ્રય લેવાના ગમે તેવી સ્થિતિ યાન અવસ્થામાં થાન લવલીન બની મા ઉપદેશ છે. એકાંત સ્થાન વિના ધ્યાનની સિદ્ધિ થતી નથી. અથવા અમૃતને પ્રાપ્ત કરે છે. એમના માટે ચંચળ મન, કારણ કે સ્થાનના દોષાને કારણે ચિત્તમાં વિકારા ઉત્પન્ન દેવ દેવતા કે શત્રુ-વેરીના ઉપસર્ગો બાધારૂપ હાતા નથી. થાય છે જે નિશ્ચલના તથા સ્વસ્થતાને ડગાવી ૐ છે. યાન- આવા પૂણૅ ધૈયવાળા અને ખળ–વીય યુક્ત સાધકે આજના મગ્ન બનવા છનારાઓએ નીચનાં સ્થાના તવાં જે પચમકામાં હોતા નથી આથી પહેલાના ચાર કાયમાં જોઈએ : મલેચ્છ પાપી જીવાને રહેવાનાં સ્થાન, જે રાજા જેવી સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી હતી તેવી સાંપ્રતકાળમાં જમીનદાર કે અધિપત્તિના કબજાનાં સ્થાન, ૨૬ નીચ દેવતા- અકથ છે. છતાં જે પુરુષો કિયાના સમસ્ત વિષયાથી એનાં સ્થાન જ્યાં ભૂત, વૈતાળ વગેરે નાચતા હાય, વ્યભિ-ઉદાસીન બની ગયા છે, સ'સાચકના આંટા મારવામાંથી ચારિણી શ્રીએનાં સ ́કેતસ્થાન, દુરાચારી પુરુષા મળીને જે વિરક્ત બન્યા છે અને જેમને પેાતાનાં મનસ્વાધીન જ્યાં નિવકાર કરતા હાય એવાં સ્થાન, જુગારી, દાર્શિયા, કરી દીધા છે એવા જ ધ્યાન કરવાને પાત્ર જીવો છે; વ્યભિચારી જ્યાં વસતા હોય એવાં સ્થાન, શિકારી કારણ કે જ્યારે ચિત્ત ક્ષેત્ર વિહિન હોય છે અને આત્મ જીવવધ કરતા હાય એવાં સ્થાન, શત્રુની સેનાનાં સ્થાન, સ્વરૂપ તરફ્ મન સન્મુખ બને છે ત્યારે ધ્યાનની સિદ્ધિની ચારિણી, નપુંસક અને અગડીને થાને રહેવાનાં શકયતા છે. ગુસ્થાનની અપેક્ષાએ જન્મન્ય, મધ્યમ અને સ્થાનમાં થાન માટે પ્રયત્ન ન કરવા; તથા જ્યાં અદાર ઉત્કૃષ્ટના બેટ્ટથી ત્રણ પ્રકારના ધ્યાતા ગણાવ્યા છે. જેવી ઘાસ, કાંટા, રાફડા, તીક્ષ્ણ પથ્થર, કાદવ, એઠવાડ, હાડકાં, વિશુદ્ધતા તેવા હીનાધિક ધ્યાનના ભાવ થાય છે અને તે માંસ અને લેાહી જેવી દુષિત વસ્તુઓ પડેલી હોય એવાં અનુંસાર હીનાધિક ફળ પણ મળે છે. કેટલાક આચાર્યાએ સ્થાના પણ ઝાડવાં જોઈ છે. ધર્મસ્થાનના સ્વામી અથવા અધિકારી ચાર બતાવ્યા છેઃ અવિરત સભ્ય દૃષ્ટિ, દેશવિરત એકદેશ સયમી થતી પુરુષ, સકલ સ`ચમી-પ્રમત્ત મુનિરાજ અને પંદર પ્રકારના પ્રમાદથી વિરહિત એવા અપ્રમત્ત યેાગીરાજ. જ્યાં ૫૦ કરવા-ઉદાસીનતા રાખવી એ મધ્યસ્થ ભાવના છે. આ ભાવના વધુ કષાયા શાંત બને છે અને માથ માગ પ્રકાશિત અને છે. આ ભાવના ભાવનાર ભવ્ય જીવ માહનિદ્રાને નષ્ટ કરે છે અને યાગનિદ્રાને ધારણ કરી તત્ત્વને બાળખી કે છે. સારાં ચેાગ્ય સ્થાનની પસંદગી કરીને ધ્યાન કરવાથી એની સિદ્ધિ જલદી થાય છે. તા હવે પ્રશ્ન ઊપજે છે કે, કયાં સ્થાનાએ ધ્યાન કરવું એના ઉત્તર આચાય આપે છે જ્યાં મહાપુરુષા ધ્યાન કરી સમાધિસ્થ બન્યા ચાને સિદ્ધ બન્યા એવાં ક્ષેત્રો-સહ-વિકતા મંત્રા, મહાપુરુષો ચાને તીથ કરી તથા કેવળી ભગવતાએ જ્યાં આશ્રય કર્યા હતા. એવાં તીર્થક્ષેત્રો અને તીર્થંકરાના કલ્યાણક જે જગ્યાએ ઊજવાયાં હોય તેવાં પુનિત ક્ષેત્ર ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમાત્તમ છે. એ ઉપરાંત સમુદ્રના કોઈ રમ્ય કિનારા, પર્વતનું ઉત્ત`ગ શિખર, સરિતાના સુયેાગ્ય તટ, મોટા જળાશયાના દ્વિપા, સ્મશાન, પવવસ્થ, ગુફા, સિદ્ધકટા, કૃત્રિમ અત્યાય, કાલાહલ-રહિત એકાંત સ્થાન, શૂન્ય ઘર–ગ્રામ-કિલ્લા કંદલીગૃહ, નગર ઉપવના ધ્યાન માટે પસંદ કરવા જોઈએ, મતલબ કે જયાં રાગતિક હમેશાં ઘટવાનો સભવ છે એવાં સ્થાન ધ્યાન માટે ચેાગ્ય છે. લાકડાની પાટ, પથ્થરની શિલા, સમભૂમિતલ અને રતવાળાં મેદાના સ્થિર આસન માટે સહાયક છે. પય...કાસન, વજ્રાસન, વીરાસન, સુખાસન, કમલાસન, પદ્માસન, અને ખડ્ગાસન ધ્યાન માટે ઉત્તમ આસના છે. સુખરૂપે સાધક પોતાના મનને સ્થિર કરી શકે તેવી સ્થિતિને સુંદર ને ઉપયોગી આસન માની સ્પ્રેના ઉપયાગ કરવાની અનુભવીએ શીખ આપી છે. Jain Education International સ્થિર આસનવાળા સાધકા જ સમાધિ અવસ્થામાં ખેદને પ્રાપ્ત થતા નથી. આસનના પૂર્ણ અભ્યાસ ન હેાય તે આવે છે અને પરિણામે શરીર સ્થિર રહેતુ નથી તેથી સમાધિમાં ચંચળતા પ્રવેશી જાય છે. પવન, ખાતાપ, તુષાર, શિતાર્દિક અનેક ખાધા તથા માનવ તીય ચાદિ કૃત ઉપસગાંમાં પણ જે ખેતયુક્ત બનતો નથી તે જ આસનજેવી છે. માવા જીવો નિજન સ્થાનામાં પદ્માસનથી નિચિતતા વડે ધ્યાન કરી શકે છે. પદ્માસનમાં સાધકે પોતાની બને પછીએ પાતાના ખેાળામાં વિકસેલ કમળ જેમ નિશ્ર્ચલ સ્થાપવી. પલકારા પણ ન થાય તેવાં છે. નેત્રાને નાસિકાના અભાગે હરાવવાં. બ્રૂકુટિ વિકારરહિત રહે, બંને હાઠ ન બીડેલા, ન ખુલ્લા રહે ઃ સૂતેલી માછલીના મુખની જેમ મુખ કમળને રાખવુ'. પેાતાનું સમસ્ત શરીર અગાધ કરુણાના સમુદ્રમાં ડૂબી ગયેલું વિચારવું–માનવું-ચિંતવવુ'. દીવાલ ઉપર ચિતરામણુ હાય એ રીતે સારા અંગને સ્થિર રાખવું : પત્થરની પ્રાંતમાના સ્વરૂપે થઈ જવું' આ છે આસન જય. હવે પ્રાણાયમ અંગે પોતાના અપૂવ વિચારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy