SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં ધ્યાન શ્રી કપિલભાઈ કેટડિયા અગોનું વન જી રીતે કામ બતાવી છે હાલ સાંપ્રતકાળમાં જેને ધ્યાન કહે છે એવા ધ્યાન ગાથાઓના ઉપયોગી અશોને આપવામાં આવશે, જે વડે અંગે એકમાત્ર શુભચન્દ્રાચાર્યે જ માત્ર પોતાની કલમ સર્વ ધ્યાનને ધ્યેય બનાવી આપનાર જિજ્ઞાસુઓને એક ચલાવી છે. ઉમાસ્વામીએ પોતાના સૂત્રાત્મક ગ્રંથ “મોક્ષ- જૈન સાધુને આ વિશે શો અભિપ્રાય હતો અને છે તે શાસ્ત્રમાં ચાર પ્રકારના ધ્યાન વિશે થોડી વાત કરી છે તેવું ધ્યાનમાં આવે. ઇતર કેટલાક આચાર્યોએ કંઈક કંઈક થોડું લખ્યું છે તેથી હવે શરૂ થાય છે ગ્રંથકારની ગાથાઓ અને તેના અર્થ અહીં શુભચંદ્રાચાર્યે ધ્યાન વિશે જે ગાથાઓ પોતાના “જ્ઞાનાવ” નામના ગ્રંથમાં આપી છે એનો અનુવાદ વિષયેસુ યથાચિત્ત જર્મગ્નમનાલમાં જિજ્ઞાસુઓ માટે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જૈનદર્શનમાં તથા યદ્યાત્મનસ્તવે સઃ કે ન શિવભવેત્ વા ૨૦૧૨ ધ્યાનને આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન (જેમ જીવનાં ચિત્ત વિષયસેવનમાં નિરાકુલરૂપ તલ્લીન એમ ચાર રીતે ધ્યાનને વર્ણવ્યું છે. આ ચારેના પિટા ચાર થાય છે તે પ્રમાણે જે આમતત્ત્વમાં લીન થઈ જાય તો ચાર ભાગ છે. એટલે કુલ સેળ પ્રકારે ધ્યાનની કથની જૈન એવો કેણ છે કે જે મોક્ષરૂપ ન બની જાય?) શાસ્ત્રોમાં છે. ઈન્ડિયાણી ન ગુપ્તાનિ નાભસ્તશ્ચિત્ત નિજયઃ યોગ એટલે ધ્યાન એવો એક અર્થ છે છતાં જૈનેતર ન નિવેદ કૃ મિત્ર નાત્મા દુબેન ભાવિતઃ ૨૦૧૨. દર્શનમાં રોગનાં આઠ અંગ ગણાવ્યાં છે. યમ, નિયમ, એવમેવાપર્ણીય પ્રવૃત્તિર્ધાન સાધના આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધ. એટલે આ આઠમાં ધ્યાનનો નંબર સાતમો છે. આગલાં સ્વમેવ વંચિત મૂકદ્ધયપથમ્યુતિઃ | ર૦રર અંગોનું વર્ણન ગની દષ્ટિએ જૈનદર્શનમાં કરવામાં ( અનેક મૂખ એવા છે કે જેમણે ઈન્દ્રિયોને કદી વશ આવતું નથી પણ બીજી રીતે એ અંગેની વાત અને ઉપ- કરી નથી, ચિત્તને જીતવાનો કદી અભ્યાસ કર્યો નથી, નકલી યોગિતા અને ઉપાદેયતા જનશાસ્ત્રોમાં બતાવી છે. પણ એ વૈરાગ્યમય બન્યા છે તથા કદી કષ્ટપૂર્વક આમાની ભાવના કરી બધાં બાહ્ય સાધન હોઈ એ ઉપર વધુ ભાર દેવાયો નથી. નથી, એવા જીવો વૃથાહી મોક્ષ પ્રાપ્તિ માટે ધ્યાનનું સાધન લઈ ધ્યાન આંતરિક શુદ્ધિનું અજોડ સાધન હોઈ એને વિરતારથી બેઠા છે. પરંતુ તેમણે પિતાના આત્માને જ ઠખ્યા છે અને સમજાવવામાં આવેલ છે. તેઓ આ લેક પરલેક બંને માટે ભ્રષ્ટ બની ગયા છે !) “પરે મોક્ષહેતુ” એવું ઉમાસ્વામીન સત્ર છે. એટલે કે મનોધે ભવેતૃદ્ધ વિશ્વમેવ શરીરિભિઃ | ધર્મધ્યાન અને શુકલ ધ્યાન મોક્ષનાં કારણે છે. પણ આ પ્રાસંવૃત્તચિત્તાનાં શેષોધડપ્યપાર્થક છે ૨૨/૬ પંચમકાલમાં હીનસંહનનને કારણે શુકલ ધ્યાનની શક્યતા (જેણે મનને રોકવું તેણે સર્વ રોળ્યું અથવા જેણે નથી એ થી ધર્મધ્યાનમાં પારંગત બનવાની કોશિશ કરવી પોતાના મનને વશમાં નથી લીધું એનાથી અન્ય ઇન્દ્રિયાજોઈએ અને એની જ શીખ આપવી જોઈએ. દિકને રોકવી પણ વ્યર્થ છે.) પહેલી શતાબ્દીમાં ભેજ રાજા થયા. એ સમયે મહારાજ એક એવ મનોરોધઃ સર્વાગુદયસાધક મુંજ પણ હયાત હતા. આ જ સમયમાં ભતૃહરિ અને યમેવાભખ્ય સંપ્રાપ્ત યોગનસ્તત્ત્વનિશ્ચયમ્ . ૨૧/૧ જૈનાચાર્ય શ્રી શુભચંદ્ર પણ થયાનું નકકી છે. બંનેને ભાઈ (એક મનને રોકવું તે સમસ્ત અભ્યદયને સાધવાવાળું પણનું સગું હતું એ પણ એક મત છે. ગમે તેમ ભદ્રં. શું છે, કારણ કે મનરોધનું અવલંબન કરીને ભેગીશ્વર તત્ત્વ હરિના “વૈરાગ્ય શતક” ગ્રંથની જેમ શુભચંદ્રાચાર્યનો નિશ્ચયતાને પ્રાપ્ત થાય છે.) - જ્ઞાનાર્ણવ ગ્રંથ પણ સૌના માટે સુરાધાય છે. આ ગ્રંથમાં ૩૮ પ્રકરણ છે; પણ ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, * શ્રી શુમચંદ્રાચાર્યે પોતાના “જ્ઞાનાવ” નામના ૧૧ થી ૩૮ સાથીનાં પ્રકરણમાં દયા નો વિષય 'કાર જીને અતિ ઉપયોગી શાસ્ત્રમાં ‘મનના જયથી ધ્યાનની છે, પણ અહીં તે તે પૈકી ૨૭ થી ૩૧ પ્રકરણોમાંથી આસન. શુદ્ધ’ નામની બાવીસમા અધ્યાયમાં કહ્યું છે : પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું અને ધ્યાન અંગેની (૧) મનની શુદ્ધિથી, જીવોની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy