SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ જેનરત્નચિંતામણિ अंतर आत्मारमा सिद्धचक्रजी मांडणी - નો કન્સલી---- ----- નમો સિદ્ધા ..मी लोएसब्यसाहणं -- તેને પ્રથયા-- नमो दसणस्स ---नमो णाणस्स --नमो चरित्तस्स नमो तवस्स જીવજંતુ રહિત ભૂમિ ઉપર તેને જયણાપૂર્વક પરાઠવવું.) (૬) કાયગુપ્તિથી કાયાની-કાયાના સમગ્ર અવયની શુદ્ધિ થાય છે. ભાષા સમિતિ અને વચનગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય છે. શેષ સમિતિ અને કાયગુપ્તિથી-કાયાની અને તેના જુદા જુદા અંગોની શુદ્ધિ થાય છે. તેના ફળરૂપે અને મને ગુપ્તિ દ્વારા મનની શુદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. સમિતિ એ સમ્યફ પ્રવૃત્તિ-સ્વરૂપ છે. અને ગુપ્ત સમ્યક પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. આ રીતે જિનાગમોમાં બતાવેલી મોક્ષમાર્ગની સાધના ધ્યાન અને ગ સ્વરૂપ જ છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં યથાશક્તિ તેને અભ્યાસ અને તેની ઉપાસના ચાલુ છે. માત્ર તેના રહસ્યો તરફ આપણું ધ્યાન દોરાય, અંતરને આદરભાવ ઉ૯લસિત થાય અને મોક્ષના લક્ષપૂર્વક તેના માટે સક્રિય પુરુષાર્થ થાય, તો વર્તમાનમાં પ્રાપ્ત કરી - કાર્યોત્સર્ગની બે મુદ્દાઓ કઈ જીવ મારા પગ તળે આવી દબાઈન જાય તેની સાવધાની સાથે ધીમી ગતિએ ચાલવું તે ઈસમિતિ છે. (૨) ભાષા સમિતિ અને વચન-ગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય છે. (હિતમિત બાલવું કે જરૂરિયાત વિના ન બોલવું) (૩) એષણ સમિતિથી આહાર શુદ્ધિ થાય છે. (દોષરહિત ભિક્ષા વડે ભજન કરવું) _(૪) આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિથી કાયાની અને દૃષ્ટિની શુદ્ધિ થાય છે. (કોઈ પણ ચીજ લેતા, મૂકતા કે આપતા ઉતાવળથી નહિ પણ દૃષ્ટિથી બરાબર જઈ તપાસી કેાઈ જીવને પીડા - દુઃખ ન થાય, તેવી કાળજીપૂર્વક લેવી મૂકવી કે આપ-લે કરવી) | (૫) પારિષ્ઠાપનિકા સમિતિથી મળ-મૂત્ર વિસર્જનની શુદ્ધિ થાય છે. (Üડિલ-માનું વગેરેની શંકા થતાની સાથે જ નિર્દોષ રે Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy