________________
સ સ ગ્રહગ્ર થ
સર્વથા લાભપ્રદ હાય.
ત્રણ વૈદ્યોએ પેાતપેાતાની ઔષધીઓના ગુણદોષો આ પ્રમાણે બતાવ્યા. :
પહેલા વૈદ્યે કહ્યું : “મારી ઔષધિ સૌથી શ્રેષ્ઠ છે, જો શરીરમાં કાઈ રાગ ઉત્પન્ન થયેલ હોય અને મારી ઔષધિ લેવામાં આવે તા રાગ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. પરંતુ જો કોઈ રાગ ન હોય અને ઔષધ ખાવામાં આવે તે અવશ્ય નવા રાગ પેદા થઈ જાય છે. અને પછી તે રાગી મૃત્યુથી કદી પણ બચી શકતા નથી.”
ખીજા વદ્ય કહ્યું : “ રાજન ! મારું ઔષધ ઠીક રહેશે. જો રાગી હશે તા મારુ ઔષધ રાગને નષ્ટ કરી દેશે, અને જો રાગ નહુ હાય તેા ઔષધિ લેવાથી ન કાઈ લાભ થશે, નહાનિ, ’
રાજાએ કહ્યું, “ ખસ, આપ તા કૃપા રાખેા. પેાતાના
હાથે મૃત્યુને આમંત્રણ કાણુ આપે આ તે શાન્તિને સ્મૃતિ રહ્યા કરે છે. પ્રતિક્રમણ વખતે પવિત્ર ભાવનાના
પ્રતિનિ પ્રતિક્રમણ કરવાથી સાધકમાં અપ્રમત્ત ભાવની
વિદાય આપીને પેટ મસળીને ઊભું કરવા જેવી વાત થઈ. ’
પ્રકાશ મનના પ્રત્યેક ખૂણામાં ઝગમગે છે, અને સમભાવના અમૃત – પ્રવાહ અંતરના મળને વહેવરાવી બહાર કાઢી નાખે છે, અને અંતરને સ્વચ્છ બનાવી દે છે.
રાજાએ કહ્યું, “તમારી ઔષિધ તા રાખમાં ઘી નાખવા જેવી છે, તમારી આ ઔષધિની પણ મારે આવશ્યકતા નથી.”
ત્રીજા વઘે કહ્યું : “મહારાજ! આપણા રાજકુમાર માટે તા મારી ઔષિધ સર્વ શ્રેષ્ઠ રહેશે. આપ રાજકુમારને મારી ઔષધિ પ્રતિદિન નિયમિત રીતે ખવડાવા. જો કોઈ રાગ હશે તા તે ઔષિધ રાગને તુરત નષ્ટ કરશે, અને જો કોઈ રાગ નહિ હેાય તે પણ મારી ઔષિધ તા ફાયદા જ કરશે. ભવિષ્યમાં નવા રાગ પેદા થવા દેશે જ નહિ, અને શરીરની ક્રાંતિ, શક્તિ અને સ્વાસ્થ્યમાં નિત્ય નવી અભિવૃદ્ધિ કરશે. ’’
રાજાએ ત્રીજા વૈદ્યની ઔષધિ પસંદ કરી. રાજપુત્ર તે ઔષધનું સેવન કરવા લાગ્યા, તેથી તેના સ્વાસ્થ્ય, શક્તિ અને તેજસ્વીપણામાં વૃદ્ધિ થઈ.
ઉક્ત કથાનક દ્વારા આચાર્યએ આપણને એ શિક્ષા આપી છે કે પ્રતિક્રમણ પ્રાતઃ અને સધ્યાકાળે પ્રતિદ્ઘિન કરવુ' આવશ્યક છે. દોષ લાગ્યા હોય તે પણ્ અને ન લાગ્યા તા પણ કદાચિત્ સંયમી જીવનમાં કાઈ હિ`સા, અસત્ય આદિના અતિચાર લાગ્યા હશે તેા પ્રતિક્રમણ કરવાથી તે દોષ દૂર થઈ જશે અને સાધક પુનઃ પેાતાની પહેલાંની પવિત્ર અવસ્થા પ્રાપ્ત કરી લેશે.
દોષ એક રાગ છે, અને પ્રતિક્રમણ તેની સિદ્ધ અચૂક ઔષધ છે. જો કેાઈ દોષ લાગ્યા ન હોય તે। પણ પ્રાંતક્રમણ કરવું આવશ્યક છે. તેમ કરવાથી દોષો પ્રત્યે ઘણા
૪૯૫
ચાલુ રહેશે, સયમ પ્રત્યે સાવધાનતા મંદ પડશે નહિ, જીવન જાગૃત રહેશે, સ્વીકૃત ચારિત્ર નિર'તર શુદ્ધ, પવિત્ર અને નિર્મળ ખનતું રહેશે. પરિણામે ભવિષ્યમાં ભૂલ થવાની સભાવના ઓછી થઈ જશે.
Jain Education International
પ્રતિક્રમણ કેવળ જૂનાં દોષો દૂર કરવા માટે નથી, પરંતુ ભવિષ્યમાં દોષાની સંભાવના ઓછી કરવા માટે પણ છે. પ્રતિક્રમણ કરતી વખતે જે ભાવિવદ્ધિ રહેશે તે સાધકના સમયને શક્તિશાળી અને તેજસ્વી બનાવશે. પાપાચરણ
પ્રત્યે ઘણા વ્યક્ત કરવાનું જ પ્રતિક્રમણનું ધ્યેય છે. પાપ કર્યું" કે ન કર્યું" હાય, સાધક માટે આ પ્રશ્ન મુખ્ય નથી.
પ્રતિક્રમણ સ‘ચમનાં છિદ્રોને બંધ કરવા માટે છે. પ્રતિક્રમણથી આશ્રવ રોકાય છે, સંયમમાં સાવધાનતા આવે છે, પરિણામે ચારિત્રની શુદ્ધિ થાય છે.
મા એટલે નિઃસ્વાર્થની જીવનમૂ મા એટલે સમર્પણનું જીવ ́ત ગીત. આવા સમર્પણું અને નિસ્વાર્થભાવથી પરમાત્માની જીવનભર સાધના કરવાની છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org