SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૪૭૯ સંભૂતિ મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી અને તપસ્વી છે તે પૂર્વ જન્મનાં નિયાણ બાંધવાને કારણે. દ્રૌપદી પૂર્વતરીકે તેમનું નામ ચારે બાજુ સુપ્રસિદ્ધ થઈ ગયું હતું. આવા ભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠીપુત્રી હતી. તે મુનિને વંદન કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા હતા. નિરુપાયે મન વગર દીક્ષા લઈ સાદવી થાય છે. એક વખત ખુદ સનતકુમાર ચક્રવતીને પણ આવા મુનિનાં દર્શન કરવા પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જવાનું મન થયું. પોતાના પરિવાર સાથે તેઓ ગયા અને જોઈને તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકુમાલિકા વંદન કરવા લાગ્યા. એ વખતે સનતકુમાર ચક્રવતીની સાધીથી નિયાણ બંધાઈ જાય છે. પરિણામે જન્માક્તરમાં રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણી–સ્ત્રીરત્ન જેવી રાણી સુનંદા જ્યારે દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ કહેવાય છે. વંદન કરતી હતી ત્યારે નીચાં નમતાં તેના ચોટલાના વાળને અગ્રભાગ સંભૂતિ મુનિને જરાક સ્પર્શી ગયો. આટલે સ્પર્શ કોઈક વખત કઠોર તપશ્ચર્યા ચાલતી હોય ત્યારે તપનો ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તે વખતે થતાં જ સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળને આટલો પ્રભાવ હોય તો તે તપશ્ચર્યા ન કરનાર એવા જીવો પોતાના કરતાં કેટલા બધા સ્ત્રી પોતે તો કેવી હશે? આવી કઈક સ્ત્રી જન્માક્તરમાં ; સુખી છે એવો ભાવ જે તીવ્રપણે સેવાય છે તે પ્રસંગે પિતાને ભેગવવા મળે તો કેવું સારું? પરંતુ એવી રત્ન * અજાણતાં નિયાણુ બંધાઈ જાય છે. જેવી સ્ત્રી તો માત્ર ચક્રવતી રાજાઓને જ મળે. આથી સંભૂતિ ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલામાં એક ઉંદરની કથા મુનિએ નિયાણુ બાંધ્યું: ‘મેં કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે આવે છે. પંદરમાં તીર્થકર ધર્મનાથ ભગવાન વિચરતા તેના ફળરૂપે જન્માતમાં મને ચક્રવતીપણું પ્રાપ્ત થાઓ.” હતા ત્યારે એક વખત સમવસરણમાં એક ઉંદર આવે છે એ નિયાણુના પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિન અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે છે. જીવ બ્રહ્માદર ચકવતી થાય છે અને સ્ત્રીસુખ ભેગવે છે. એ ઉંદરને જોતાં જ બધાંને એમ લાગે છે કે આ કોઈ પરંતુ ચક્રવતીના જીવનમાં તો અનેક મોટાં પાપો કરવાના જેવોતેવો જીવ નથી. ધર્મનાથ ભગવાનને એના વિશે પ્રસંગે આવતા હોય છે. એટલે જ ચક્રવતીઓ જ ત્યાગી પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને - તપસ્વી તરીકે નહિ પણ ચક્રવતી તરીકે મૃત્યુ પામે તે અત્યારે જાતિસ્મરણુજ્ઞાન થયું છે અને તેથી તે અહીં ઉપદેશ ભવાન્તરમાં નરકગતિ પામતા હોય છે. તેવી રીતે બ્રહાદત્ત સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે એક રાજકુમાર ચક્રવતી પણ નરકગતિ પામે છે. હતો. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન નદિષેણ મુનિ બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સારું લાગ્યું, પરંતુ રાજવૈભમાં ઊછરેલા એવા તેને પછીથી સુપ્રસિદ્ધ હતા. દેવો એમની કસોટી કરવા આવે છે, અને છે તે ઘણું કઠોર અને કષ્ટપૂર્ણ લાગવા માંડયું. તેનાથી ઉગ્ર એ કસોટીમાંથી પણ તે પાર પડે છે; પરંતુ એક વખત વિહાર અને તપશ્ચર્યા થતાં નહોતાં. એક દિવસ વિહાર કરતાં કરતાં રસ્તામાં એક ખેતરમાં આમતેમ આનંદપૂર્વક રૂપવતી રમણીઓને જોતાં યુવતીજનવલ્લભ થવાનું તેમને દેડાદોડી કરતાં ઉંદરોને જોઈને તેના મનમાં ભાવ થાય મન થાય છે. પરિણામે તેઓ પણ એવું જ નિયાણ બાંધે છે કે ‘મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે ! છે. એમનું તપ એટલું મોટું હતું કે જન્માક્તરમાં તેઓ એમને વિહોરનું કઈ કષ્ટ નથી, કે ગોચરીની કઈ ચિંતા એવું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ પરિણામે ત્યારપછી ભવાન્તર નથી.” આટલો વિચાર આવતાં જ તે યુવાન સાધુથી માં તેઓ દુર્ગતિ પામે છે. નિયાણુ બંધાઈ જાય છે. એ સાધુને જીવ હવે ઉંદર જેન કર્મસિદ્ધાંત પ્રમાણે જેટલા વાસુદ થાય છે બન્યો છે; પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણુજ્ઞાન તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણુ બાંધવાપૂર્વક થાય છે થયું છે અને પિતાના નિયાણ માટે પશ્ચાતાપ થાય છે. અને વાસુદેવ થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલા વાસુદેવ અને આવી રીતે કઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા બલરામ થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને કેટલાક જીવોને ભોગપભોગ ભોગવતા જોઈને પોતાના છે અને બલરામ ઉર્ધ્વગતિવાળા બને છે. કરતાં તેઓ કેટલા બધા સુખી છે તેવો તીવ્ર ભાવ જન્મ તો તે દ્વારા નિયાણુ બંધાઈ જાય છે. ઉદગામી ૨૫માં કેસવ સવિ જ અહોગામી તિથ્યવિ નિયાણ કરણ મઈઉં અમઈઉં ઈમં વજજે છે કઈક વખત તપશ્ચર્યા દરમિયાન પિતાને બીજાના તરફથી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિક્ષેપ પડે તો તેને (બધા બલદેવ ઉર્વગતિવાળા હોય છે અને બધા વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના આવેગમાં અશુભ નિયાણુ વાસુદેવ નીચી ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણનું બંધાઈ જાય છે. પિતાને સતાવનાર કે પેતાના તપમાં જ કારણ જાણવું. માટે નિયાણને વજવું.) જાણતાં કે અજાણતાં વિક્ષેપ નાખનાર માનવ, વ્યક્તિ કે જન પાંડવકથા પ્રમાણે, દ્રૌપદીને પાંચ પતિ કહેવાય પશુપક્ષી વગેરે તિયચને મારવાનું કે મારી નાખવાને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy