SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનઃ એક ચિંતન –શ્રી લક્ષ્મીચંદ્ર “સરેજ એમ.એ. જ ધાતુથી બનવા જેટલું પાણી છે. આથી જ એ તો સકશન અને દશ જિનદર્શનમાં બે શબ્દો જોડાયેલા છે. (૧) જૈન (૨) નામ દર્શન છે. ધાર્મિક ક્રિયાકાંડને લઈને ભૂતકાળમાં દર્શન. આ બંનેમાં એક વિશેષણ છે અને બીજું વિશેષ્ય એટલા વાદ-વિવાદ નથી થયા, જેટલા દાર્શનિક માન્યતાઓને છે. આ બંને શબ્દોના અર્થને સારી રીતે સમજીએ તો આ લઈને ઉહાપોહ થયા છે. કેટલાક અતિશય સંકુચિત વિષયને વિરતારથી સમજવામાં સુગમતા રહેશે. મનોવૃત્તિવાળાઓએ તો ત્યાં સુધી લખી દીધું છે કે-હસ્તિના સંક્ષિપ્ત સરલ અર્થ- જ્યતિ કમશત્રનિતિ જિન : તાડયમાડપિ ન ગ છે જૈનમન્દિરમ એટલે કે-હાથીના અર્થાત્ જે કર્મરૂપી શત્રુઓને જીતે તે જિન છે. જે જિતે * પગ તળે પીસાઈને મરી જવું સારું પણ જૈનમંદિરમાં જવું ન્દ્રિય છે તે જિન છે. અને જિનના અનુયાયી તે જૈન છે. 5 નાગરિકવા ન દે દ્રાવિકા દર્શનને પણ પિતાનું શાસ્ત્ર છે. એ માટે દર્શનને શાસ્ત્ર વાળા જેને છે. અહિં સો-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય—અપરિગ્રહ સાથે ઘણા સમાપના સ બ ધ છે. વિચારના આ બિંદુથા ધર્મવાળા જન છે. આચારમાં અહિંસા, વ્યવહારમાં પણ કાંઈક વિચાર કરી લેવો પ્રાસંગિક છે. શબ્દશાસ્ત્રની અપરિગ્રહ, અને વાણીમાં સ્યાદ્વાદવાળા જેન છે. સમન્વયના દૃષ્ટિએ શાસ્ત્રશદની ઉત્પત્તિ નીચેના બે ધાતુઓથી થઈ છે. પ્રતિનિધિ જન છે. (૧) શાસૂ=આજ્ઞા કરવી. (૨)શંસ–પ્રકટ કરવું. જો કે શાસન કરનાર શાસ્ત્ર વિધિ અને નિષેધ કરનાર હોય છે. આથી જ જિન શ દ જિ જયે ધાતુથી બનેલ છે “જિ નો અર્થ એનો સીધે સંબંધ ધર્મશાસ્ત્ર સાથે છે. તેમ જ વસ્તુના જીતવું છે. જીતે તે જિન, વળી આ જીતવું તે જેટલું પિતાના સ્વરૂપ અને વ્યક્તિના સ્વભાવનું વર્ણન કરનાર-શંસક માટે છે તેટલું બીજાને માટે નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે જીતે તે જિન અને હારે તે અજિન. જે રાગ, શાસ્ત્ર છે. આથી જ એને સંબંધ દર્શનશાસ્ત્ર સાથે છે. જે શાસનશાસ્ત્ર કિયાપ્રધાન છે તે શંસકશાસ્ત્ર જ્ઞાનપ્રધાન છે. દ્રષ, લોભ અને ભરૂપ અંતરંગ શત્રુઓને જીતે તે જિન. બીજા શબ્દોમાં કહીયે તો ધર્મ આચારપ્રધાન છે અને દર્શન અને જિનના અનુયાયી તે જન. વિચારપ્રધાન છે. ધર્મશાસ્ત્ર કર્તવ્ય-અકર્તવ્યને મુખ્ય પણે કુલપરંપરાથી જૈન ઘણા છે. પણ સાચા જૈન ઓછા છે. વિચાર કરતું હોવાથી પુરુષ પરતંત્ર છે, તે દર્શનશાસ્ત્ર વરતુના નામથી જૈન અધિક છે, કામથી જૈન ઘણા ઓછા છે. પોતાના સ્વરૂપનું એક માત્ર વિવેચક હોવાથી વસ્તુતંત્ર છે. ધર્મમાં શિષ્યાની મનવૃત્તિને નજરમાં રાખીને જ ખરેખર કોઈ હૃદયની અનુભૂતિ પ્રથમ છે. પછી કાંઈક બીજું. દર્શનમાં દૂરદશી મહાત્માએ આ અક્ષરશઃ અવિકલ સત્ય લખ્યું મસ્તક-મનની અનુકૃતિ મુખ્ય છે, પછી કદાચ કાંઈ બીજું. જણાય છે કે-“મારા શિષ્યોથી સાવધાન રહો.” પરંતુ હાં તે જિનદ્વારા પ્રતિપાદિત તત્ત્વજ્ઞાન જૈનદર્શન છે. શા માટે ? તે એમના દ્વારા તમે ઠગાઈ ન જાઓ. જૈન અથવા જેનલોક દ્વારા માન્ય વિચારાત્મક જ્ઞાન જૈનદર્શન જન પણ એમાં અપવાદરૂપ નથી. છે. આ વાતને “ભારતીય દર્શન’ના વિદ્વાન લેખક બલદેવ દ્રશ્યને અને નેતિ દશ નમ અર્થાત જેના દ્વારા જોઈ શકાય ઉપાધ્યાયના શદામાં આ પ્રકારે સમજી શકાય છે :તે દર્શન. જેનાથી વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ સમજી શકાય તે “જૈનધર્મને ઉદય બૌદ્ધધર્મથી પહેલાની ઘટના છે. દર્શન. જેનાથી જડ અને ચેતનના વિષયમાં ચિંતન કરાય દીર્ધનિકોયમાં પૃષ્ઠ ૧૮ પર જૈન ધર્મના અંતિમ તીર્થકર તે દશન છે. જેનાથી કાર્ય, અકાય, કુકાર્યનો બેધ થાય મહાવીરના નિષ્ણ૭ નાતપુત્તના નામથી ફક્ત ઉલેખ જ તે દર્શન. જ નથી મળતો પરંતુ તેમના ચતુર્યામ સંવરનો સિદ્ધાંત જેને હદયપક્ષ પ્રબલ છે તે ધર્મ છે. ધર્મનો સંબંધ તથા તેમના મૃત્યુ (નિર્વાણ)નું પણ વર્ણન મળે છે. આ ધર્મનું વિશ્વાસ સાથે છે. શ્રદ્ધા એ ધર્મનો તિર્મય આમા છે. પ્રાચીન નામ નિષ્ણઠ હતું જે નિન્ય શબ્દનું પાણી રૂપાંતર પરદશનનું હાર્દ મસ્તક છે. માનસિક જ્ઞાન છે. તેને આચરણ છે. ભવબંધનની ગ્રંથીઓ ખૂલી (તૂટી) જવાને કારણે સાથે વિશેષ સંબંધ નથી પરંતુ ધર્મ જ્યાં આચારને પ્રાથ મહાવીરને આ ઉપાધિ અપાઈ હતી. આ ધર્મમાં સર્વસ, મિકતા આપે છે ત્યાં દર્શન વિચારને આશ્રય આપે છે. જે (૧) સવો જિતરાગાદિ-દોષઃ ક્યપૂજિતઃ વિજ્ઞાન વિચારપ્રધાન છે તે દર્શન છે. શોધ-બેધનું બીજું યથાસ્થિતાથવાદી ચ, દેહત્પરમેશ્વરઃ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy