SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ જેનરત્નચિંતામણિ કપિલ વિગેરેના શાસ્ત્રો અનુસાર પ્રત્યક્ષ, અનુમાન વિગેરે તે “ધારણા”. તેના ત્રણ પ્રકાર છે–અવશ્રુતિ, સ્મૃતિ અને પ્રમાણે યથાર્થ જ્ઞાનના સાધન છે. અને તેથી ગૌતમ તેમ જ વાસના. અવાયરૂપ નિશ્ચય કેટલોક સમય સુધી ટકી રહે છે અન્ય નયાયિકના જે તર્ક વિષયક ગ્રંથ છે તેમાં પ્રમાણેની પછી ચંચળ મન બીજા વિષયમાં ચાલ્યું જતું હોવાથી તે ચર્ચા થયેલી છે. જેનોના મતે માત્ર પ્રમાણે જ નહિ પરંતુ નિશ્ચય લુપ્ત થઈ જાય છે. છતાં તે એવો સંસ્કાર મૂકતો નય અને નિક્ષેપ પણ યથાર્થ જ્ઞાનના સાધન છે. તેથી જાય છે કે જેથી આગળ કોઈ પ્રસંગ પર એ નિશ્ચિત 'જેન-ન્યાય સ્પષ્ટ કરવા માટે પ્રમાણ, નય અને નિક્ષેપને વસ્તુનું સ્મરણ થઈ આવે છે. આ પ્રમાણે અવાયરૂપ ખ્યાલ મેળવીએ. નિશ્ચયની સતતધારા (અવિસ્મૃતિ), સંસ્કાર અને સંસ્કાર જન્ય રસ્મૃતિ એ બધાં મતિવ્યાપાર “ધારણ” છે. પરંતુ પ્રમાણ : સ્મૃતિને પ્રત્યક્ષજ્ઞાન ન માનતાં પરોક્ષજ્ઞાનનું પ્રમાણુ ગણવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના પ્રમાણે દ્વારા આવે છે. ૯ વસ્તુનું જ્ઞાન થાય છે. સાંવ્યવહારિકને લૌકિકજ્ઞાન કહેવાય છે જેમાં ઇન્દ્રિય (અ) પ્રત્યક્ષ પ્રમાણ: સહિત મન મુખ્ય ભાગ ભજવે છે. પરંતુ તેનાથી વિરૂદ્ધ પ્રત્યક્ષ દ્વારા વસ્તુના બાહ્ય ગુણોનું અને વસ્તુ જેવી છે, જે જ્ઞાન ઈન્દ્રિય કે મનની અપેક્ષા રાખ્યા સિવાય માત્ર તેવીનું જ્ઞાન મળે છે. મન સહિત ચક્ષુ વિગેરે ઇન્દ્રિયો દ્વારા આત્મશક્તિથી પ્રાપ્ત થાય છે તેને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રાપ્ત થતું જ્ઞાન ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. પરંતુ મનના વ્યાપારે કહેવાય છે. જે, અવધિ મન:પર્યાય અને કેવલ એવા ત્રણ જેવાકે સુખ, દુઃખ વિગેરેનું જે જ્ઞાન થાય છે તેને માનસ ભેદયુક્ત છે. પ્રત્યક્ષ કહે છે. જૈન આચાર્યોના મતે તે આત્મતત્ત્વ પણ જ્ઞાનમાં સક્રિય હોય છે અને આ આત્મતત્ત્વ જ્ઞાનના અવધિજ્ઞાનના છ પ્રકારો છે. (૧) અનુગામી, (૨) આવરણને દૂર કરીને જ્ઞાન પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. ૭ અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ ૧૦ આ જ્ઞાન દે અને નારકોને વ્યવહારમાં જોવામાં આવતા આ ઇન્દ્રિય-પ્રત્યક્ષ અને જન્મસિદ્ધ હોય છે. જ્યારે મનુષ્યો તથા તિયાને યમમાનસ-પ્રત્યક્ષને “સાંવ્યવહારિક” પ્રત્યક્ષ કહેવાય છે. નિયમ વિગેરે ગુણોના વિશિષ્ટ સાધનથી પ્રાપ્ત છે. અનુગામી જેના ચાર ભેદ પાડી શકાય. અવગ્રહ, ઈહા, અવાય, અને જ્ઞાન, જ્ઞાતાને અનુસરે છે. જ્યારે, અનનુગામી નિશ્ચિત સ્થાધારણું. નમાં ઉત્પન્ન થયેલું છે. જે જ્ઞાન પોતાની ઉત્પત્તિક્ષેત્રને અવગ્રહ એટલે સામાન્ય બેધ. ઈન્દ્રિય અને શબ્દ વ્યાપ વિસ્તારે છે તે વર્ધમાન, અને જેનો કેમ ઉત્પતિ વિગેરેના સંબંધની વ્યંજના થવી, જેમકે દૂરથી વૃક્ષ જોતાં ક્ષેત્રની અપેક્ષાઓ ઘટે છે તે હીયમાન કહેવાય છે, જે પ્રકારે કંઈક દેખાય છે, પરંતુ વૃક્ષ જ છે તેવું સ્પષ્ટજ્ઞાન અહીં જળનાં તરંગે ઉત્પત્તિની ક્ષણથી જ નષ્ટ થાય છે તે પ્રકારે થતું નથી. આ કંઈક દેખાયું તે વ્યંજના પાછળના અર્થને જે જ્ઞાન ઉત્પત્તિ બાદ અનંતમૂળથી નાશ પામે છે તે સ્પષ્ટ કરવાને અવગ્રહ હોય છે. તેમાં શંકા નથી. આથી પ્રતિપાતિ અને મૃત્યુ પર્યત સ્થિર રહેનાર જ્ઞાનને અપ્રતિઅવગ્રહના પણ બે પ્રકારો છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.૮ પાતિ કહેવામાં આવે છે. અવગ્રહથી જે અર્થનું જ્ઞાન થાય છે તેને નિશ્ચિત જે જ્ઞાન માત્ર મનને સાક્ષાત્કાર કરે છે તે મન:પર્યાય કરવાની ઈરછા “ઈહા” કહેવાય છે. ઈહા અભાવાત્મક કહેવાય છે. આ જ્ઞાન માત્ર વિશિષ્ટ સંયમી મહાત્માને થાય છે. ગુણોને નિષેધ અને ભાવાત્મક ગુણોનો સંબંધ નિર્ણિત તેના પણ બે પ્રકારો (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિકરે છે. તેથી જ્ઞાનની નિશ્ચિતતા પૂર્ણ કક્ષાએ ન કરતી હોવા છે. સામાન્ય તને ગ્રહણ કરનાર બુદ્ધિને ઋજુમતિ મન - છતાં નિશ્ચય તરફ આગળ વધે છે અને તેથી શંકાથી પર્યાય જ્ઞાન કહે છે. જ્યારે અનેક સંખ્યામાં વિશિષ્ટ ગુણોને ભિન્ન છે. બુદ્ધિ ગ્રહણ કરે છે, તેને વિપુલમતિજ્ઞાન કહી શકાય. - ઈહા દ્વારા પ્રાપ્ત જ્ઞાનને પૂર્ણ નિશ્ચિત કરે તે “અવાય”. જનોના મતે અજ્ઞાનનું કારનું આવરણ છે અને આવરણ જેમકે, “ આ વૃક્ષ જ છે ” અથવા “ આ આમ વૃક્ષ છે." અને આભારી છે. જીવ. પુદગલ, ધર્મ, અધર્મ, કોશ અવાય ઢીભૂત થવો અર્થાત્ કેટલાક સમય ટકી રહેવા અને કાળ જેવા છ દ્રવ્યમાં ગુણ અને પર્યાય રહે છે. . ન ત માવા-fી – વિવેચના. વંદિત કાર ૮. જૈનતર્ક ભાષા શ્રીમદ યશોવિજયજી પ્રમાણપરિ છે. ईश्वरचन्द्र शर्मा, प्रमाणपरिच्छेद : १ पृ. ३. ૯. જેનદર્શન-મુનિશ્રી ન્યાયવિજયજી નવમી આવૃત્તિ 1. A History of Indian philosophy. vul. 1 પાનું ૪૧૯. Dasgupta p. 183. ૧૦. જનતકભાષા. શ્રીમદ યશોવિજયજી પ્રમાણપરિફેર જે અર્થાય છે. ઈહા અભાવ તેના પર થી ગ્રહણ કરનાર Jain Education International For Private & Personal Use Only Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy