________________
જૈનદર્શન અને વિશ્વરચના (લોકાકાશ-અલકાકાશ)
– પ્રા. બાબુલાલ ત્રિલોકચંદ પરમાર,
જનદશન આ સમસ્ત વિશ્વને અકૃત્રિમ માને છે. એટલે (પર્યાય ) બદલાતા રહે પરંતુ મૂળ દ્રવ્ય ન બદલે અર્થાત્ કે વિશ્વની રચના કે સર્જન કેઈએ કર્યું નથી. એ સ્વયં નિત્ય રહે એવું માનીએ તો એમાં આ ત્રણે સ્થિતિઓની અવરિથત છે. “વિશ્વનું નિર્માણ કરનાર નિર્માતા-સૃષ્ટિકર્તા શકયતા સિદ્ધ થઈ શકે છે. કઈ હોવો જ જોઈએ, એના વગર વિશ્વ હોઈ જ કેમ શકે ?” એમ કોઈ પ્રશ્ન કરે તો એનો ઉત્તર એમ છે કે “કેઈ અg,
પ્રસ્તુત ગ્રન્થમાં “જૈનદર્શનમાં દ્રવ્યચર્ચા ( – પદ્રવ્યનિર્માતા વગર વિશ્વ હોઈ જ ન શકે એમ માનીએ તો એ ચચો ) " એ શીર્ષકને જુદો લેખ હોઈ તેમાં આ વિષય નિર્માતાને પણ કોઈ નિર્માતા હોવો જ જોઈએ એ વાત પણ
પર વિસ્તૃત ચર્ચાને અવકાશ છે. તેથી અહીં આપણે આ માનવી પડે. પછી એ નિર્માતા નિર્માતા – તેનો નિર્માતા
વિષયનું વિવેચન લંબાવ્યા વગર એમાંથી માત્ર એક દ્રવ્ય તેને નિર્માતા એમ નિર્માતાઓના નિર્માતાઓનો કઈ અન્ત
આકાશાસ્તિકાય” અથવા “આકાશ” પર વિશેષ વિચારણા જ ન આવે, અને એ પરંપરા અનન્ત સુધી ચાલ્યા જ કરે.
કરીશું કેમકે આ લેખને વિષય મુખ્યત્વે “લોકાકાશએટલે એમાં અનવસ્થાદેષ ઉપસ્થિત થાય, તેથી આ વિશ્વ
અલોકકાશ” છે. એમાં આગળ પણ અન્ય દ્રવ્યની પ્રાસંગિક અકૃત્રિમ છે, અનાદિસિદ્ધ છે, એમ માનવું જ યુક્તિસંગત છે. ચચા આવે એ
તથા દે ચર્ચા આવે એ સ્વાભાવિક છે. વિશ્વ શું છે? મારી ફરતે જે જગત વ્યાપ્ત છે એ
લોકાકાશ-અલકાકાશ’ ખરેખર શું છે?” એના જવાબમાં જૈનદર્શન “જીવ” અને અજીવ’ આ બે તો આપણી સામે મૂકે છે. આ બે
અગાઉ આપણે અજીવના પાંચ ભેદમાં ‘આકાશાસ્તિતોનું વિરતૃત વિવરણ ષડદ્રવ્યરૂપે કરવામાં આવ્યું છે. કાય’ નામના ત્રીજો ભેદ કહ્યો છે. તેમાંથી “અસ્તિકાય” અને એ ષડદ્રવ્યોના લક્ષણ-ભેદ અને તેના સ્વરૂપનિરૂપણ
શબ્દ જુદો પાડીએ તે “ આકાશ’ રહે. તે દ્રવ્યનું નામ માં જૈન શાસ્ત્રોનો સારો એવો ભાગ રોકાયે છે. શાસ્ત્રીય
આકાશ” છે. “અસ્તિ” એટલે પ્રદેશ અને “કાય’ એટલે ભાષામાં દ્રવ્યવિષયક આ વિવેચનને દ્રવ્યાનુયોગ” નામ
સમૂહ. એમ “અસ્તિકાય” એટલે “પ્રદેશને સમૂહ” એવો આપવામાં આવ્યું છે.
અર્થ થયો. “કાલ' સિવાયનાં ચાર અજીવ દ્રવ્યોનાં નામે
પાછળ “અસ્તિકાય' શબ્દ જોડાય છે. તેમ “જીવ “જીવ” અને “અજીવ' આ બે તત્વોનો વિસ્તાર તે
નામક દ્રવ્ય માટે પણ “જીવાસ્તિકાય” શબ્દ પ્રયોગ પદ્રવ્ય. તેમાં “જીવની ગણના એક દ્રવ્યરૂપે કરવામાં
થાય છે. આ રીતે જીવ, ધર્મ, અધર્મ, આકાશ આવી છે. અને “અજીવની ગણના પાંચ દ્રવ્યોના રૂપમાં.
અને પુદંગલ – એ પાંચ દ્રવ્યો પ્રદેશના સમૂહરૂપ છે. અજીવના પાંચ ભેદોને પાંચ દ્રવ્યો કહેવામાં આવ્યા છે.
તેઓ એક પ્રદેશ કે અવયવરૂપ નથી. પુદગલ અવયવરૂપ તે આ પ્રમાણે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય,
પણ છે અને અવયવ-પ્રચયરૂપ પણ છે. કાલને પ્રદેશના (૩) આકાશાસ્તિકાય, (૪) પુદગલાસ્તિકાય અને (૫)
સમૂહરૂપ કહ્યો નથી. કાલ. એમાં “જીવ” એટલે “જીવાસ્તિકાય” ઉમેરીએ એટલે છ દ્રવ્ય થાય.
કાલ જૈનદષ્ટિએ બે પ્રકારને છે (૧) નૈયિક કાલ અને બધાં દ્રવ્યો સત્ છે, અનાદિનિધન છે.” તાત્પર્ય કે (૨) વ્યાવહારિક કાલ. જંબૂદીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય – એ ત્રણ ગુણોથી યુક્ત છે. કે – વર્તમાન કાલ એક “સમય”નો હોય છે તેને નશ્ચયિક ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું. વ્યય એટલે નષ્ટ થવું અને સમકાલ સમજો. બાકી બધા વિપલ, પલ, સેકંડ, મિનિટ, ધ્રૌવ્ય એટલે સ્થિર રહેવું. પરસ્પર વિરુદ્ધ ભાસતી આ ઘડી, કલાક મુહૂર્ત, દિવસ, માસ, વર્ષ આદિ વ્યાવહારિક કાલ ત્રણ સ્થિતિઓ એક જ દ્રમાં કેમ સંભવે? જે દ્રવ્યને છે. અહીં ‘સમય’ જૈનદર્શનનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ ફટસ્થ નિત્ય (જેમાં ક્યારેય પરિવર્તન ન થાય એવું) છે. કાલનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગ બતાવવા માટે એની માનીએ અથવા ક્ષણિક (ક્ષણભરમાં સતત પરિવર્તન થતું ) યોજના થઈ છે. વ્યવહારમાં પ્રચલિત “પલ” અને “સેકંડ” માનીએ તો તેમાં એ ત્રણે રિથતિઓ ન સંભવે પણ એને તે ‘સમય’ કરતાં ઘણું દીર્ઘ – અસંખ્યગણા મેટા છે. જે પરિણામી નિત્ય' – એટલે કે જેના પરિણામો કાલને સૂક્ષ્માતિસૂકમ અંશ જેને સર્વજ્ઞની દૃષ્ટિમાં પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org