SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહુમ થ જેસલમેર જૈસલમેર ભારતના પશ્ચિમ સીમાડે આવેલું એક અત્યંત ભવ્ય સ્લામતિ જૈન તીર્યસ્થાન છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં જોધપુર પોકરણ જેસલમેર રેલ્વે લાઈનમાં જોધપુરથી ૩૦૦ કિ. મી. અને પાકરણથી ૧૦૬ કિ. મી. છેલ્લુ રેલ્વે સ્ટેશન છે. પાકરણથી મોટર રસ્તે ૧૧૨ કિ. મી. છે. શહેરના મધ્ય ભાગમાં ધર્મશાળા છે. એ કાળના અહીંના પ્રાચીન સાત સમૃદ્ધ જ્ઞાનભંડારા કલાકારીગરીની બારીક ારા ધાર્ષોથી ભરપૂર અદ્ભુત નમૂના જેવા સેાનાની જેમ ચકચકિત પથ્થરોની નિર્મિત વિશાળ ૬૯ જેન મંદિર દેશ ઉપર કિલ્લામાં આવે છે. દર ઉપયો વગેરે ધાર્મિક સ્થળો અસલ એ કાળના સંસ્કાર સપન્ન આ મુખ્ય નગરના જૈનોના બંધ, સામ અને શક્તિની પ્રતીતિ કાળી આપે છે. પ્રાચીન કબ્જે મૂર્તિઓ છે. શ્રી સુરેશભાઈ સાવ મક સાપ્તાહિકમાં તાંબે છે,કિલ્લામાં ખાધેલું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, તેમાં મુખ્ય દરવાજાનું વિશાળ તારણ અને મનેાહર તાર યાત્રિકાને મુગ્ધ કરી દે છે. તેમાં ભૈરવ મુખ્ય છે. સુંદર મૂર્તિ એ વાદ્ય (વાજિંત્ર વગાડનારા ), વાદિની (સ્ત્રી વગાડનારી ) ની મુદ્દાઓ તથા હાથી, સિદ અને ધાડાની મુખ્ય કૃતિઓ ગે જ નારને સુંદર બનાવે છે. ખાર ચાંભલાવાળ સુંદર સભામડા તથા મૂળ ધાડેધાડાં માં પ્રાચીન જૈન તી તથા ઐતિહાસિક શહેર જોવા માટે આવે છે. નગરની કથા જાણીથી યુક્ત ભવ્ય પ્રસાદા, ધરા, હવેલીઓ, વિશાળકાય પથ્થર ઉપર જુદા જુદા પ્રકારની નથી રાખતી નવો અરુખની આખ કડીને વળગે એવી કાતરણી જોઇને માપ સુખદ સાથમાં પડી જઈએ છીએ. કાઈ પણ નગરનુ બાહ્ય સ્વરૂપ તેના આંતરિક મનના પરિચય કરાવે છે. ગગનચુમી શિખા વચ્ચે શોભતા જેસલમેરનો કિલ્લો, ઊંચા ગૌરવથી ઊભેલી કલાત્મક ઊંચી ઊંચી અટારી, રાજમહેલ, તાલ તગડાગ મદિર, કૂવા, બાગ-બગીચા તથા તળાવે એટલા મનાર દવા ત્રણા કરે છે. કોનારાઓ તેને જોઈને દંગ રહી જાય છે. ખરું આકર્ષણ જેસલમેરનાં ભવ્ય અને વિશાળ જૈન મંદિરા, તેમાં કાતરણીથી. અત્યંત સુશાભિત મૂર્તિ તથા ચાંભલાઓ તેમ છતા ઉપરની નયનરમ્ય અને મનેહર સ્થાપત્ય કલા તથા પ્રાચીન જૈન ગ્રંથાની ( અલભ્ય ) હાઈબ્રેરી ખાસ અને અના મવા છે. જેસલમેર ચુસ યુગ આ જ સમયે એસવાલ જૈને ઉન્નતિને શિખરે હતા. અને તેમના જ પ્રભાવે પ્રાચીન અને ઐતિહાસિક બચ્યું ન મશિ જૈસલમેરમાં દષ્ટિગોચર થય છે. તે સમયે જૈસલમેરમાં રમાના ૨૦ ધરા હતાં તાડપત્રીય હસ્તકખત "ધા મા એક અનેરું આકણુ છે અને મળવા દુર્લભ છે જૈસલમેરને જૈતેનુ અતિમહાન ના સ્થાન માનવામાં આવે છે. અને જો જૈસલમેરમાં પ્રાચીન જૈન મંદિરા ન હોત તા કદાચ તેની ભવ્યતા ઓછી જ Jain Education International ૩૭૫ દાત. જૈસલમેર અને ગ્રેટ થાઇની જાત્રા કર્યા વગર જૈનાની પૂર્ણ તીય ચાા પૂરી મનાય છે. આપણા ઇતિહાસ તથા સંસ્કૃતિના (તે સમયની) ચિતાર આપવામાં તેમની પ્રાચીન સમૃદ્ધ સાઇપ્રેરી તથા જૈન મંદિશ પાજ મહામૂલો વાળા માપે છે. ત્યાંથી ભક્તિભાવથી ગાયેલા કલાકારોની સૂક્ષ્મ કર્યા સાધના મંદિરના પથરા ઉપર થયેલી તરણીથી મૂર્તિમંત નાદસ્પ થાય છે. અને બેનમૂન આ અનુપમ કલાથી ખરેખર મદિરાની શાખામાં લૌકિ સૌ દ"ને! અનેરા વધારા થયેલા છે. જૈનાએ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને પણ લેવાથી લાવીને જૈસલમેર જૈન મ`દિરમાં પ્રતિતિ ક્યો. અહી” જેવાના બે ધમ શા છે. (શ્વેતામ્બર જૈનાની ) જે મહાવીર ભગવાનના નામથી પ્રસિદ્ધ છે. (૨) અમર સાગર :- જેસલમેરથી અને લેાત્રવાથી પાસે અમર સાગર નામનું નાનકડુ ગામ છે. જયાં તળાવ વચ્ચે લાલ ગુલાખી પથ્થરનું બે મજલી કળાયુક્ત શ્રી ઋષભદેવનું પ્રાચીન મંદિર છે. બાંધણી ઉત્તમ પ્રકારની છે. (૩) લાડવા ઃ— જૈનમેરથી પશ્ચિમ ઉત્તર દિશામાં ગાળ્યા ૧૬ કિલા મીટર છે. એક વિશાળ કોટમાં પાંચ જૈન મદિરા પાંચ અનુત્તર વિમાનનું સ્મરણ કરાવે છે. અહીં શ્રી ચિંતામણી સાણા પાર્કનાથ ભગવાનની મૂર્તિ બચું અને પ્રભાષિક છે. છાર તેવી જ બીજી સુંદર સહણા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ભેંસનાં જમણા હાથે જુદા નાના દરમાં છે, તેની બાજુમાં નિયંકર ભગવાની ચાર્વીસ પ્રતિમા ભાનુ પથ્થરનું સમવસરણ છે, જેની વચ્ચે અાક વૃક્ષ કલાકૃતિવાળું તાંબાનું છે. પૂર્ણાંમાં આ મંદિર સંપથી રક્ષિત હતુ. પાસે જ પાકિસ્તાનની સરહદ છે, - (૪) શીયા — રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં જોધપુર પાકતુ રેલ્વે લાઈનમાં જોધપુરથી ૬૫ કિલો મીટર એશીયા ૨૩ સ્ટેશનથી એક માઈલ દૂર એશીયા ગામ આવેલુ છે. ૨૪૦૦ વર્ષ પ્રાચીન આ નજલાધીવાળુ નગર આવાસ જ્ઞાતિનુ -પત્તિનું સ્થાન હતુ. અહીં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનનું વિશાળ મીય ભગ્ન શિખરબધી મંદિર અને જૈન ધ શાળા છે. (૫) નાંદડા — આ પ્રાચીન તીર્થં મારવા, જોધપુર, બાડમેર રેલ્વે લાઈન ઉપર બાલેાત્તરા રેલ્વે સ્ટેશનથી મેટર રસ્તે લગભગ ૬ કીલેામીટર છે. સુંદર કલા કારીગરીવાળા ભવ્ય અને ઉન્નત ત્રણ છના દિશમાં બાવન નામ શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર કલાના નમુના રૂપ છે. બાજુમાં શ્ર ખાદિમ્બર∞ તથા શ્રી શાંતિનાથ પ્રભુના મંદિશ છે. પ્રાચીન નામ નક્કી નગર હતું. વિશાળ ધર્મશાળાઓ છે, (૬) કાપરડા ઃ— રાજસ્થાન મારવાડમાં જોધપુર બિકાનેર રેલ્વે લાઈનના પીપાડ રોડ રેલ્વે જ કશનથી ખીલાડા જતી રેલ્વેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy