SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ વડાદરાની ખેંચતીથી ભાઈ -દરાથી વે માત્ર ૨૦ કિલો મીટર તથા ઇસ માર્ગ ૩૨ કિ મીટર છે. ત્યાં પ્રાચીન ટ મંદિશ છે, જેમાં મુખ્યત્વે શ્રી લાઢણુ પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મદિર છે. મૂર્તિ ચમત્કારિક અને પ્રાચીન છે. તે કુવામાંથી મળી આવ્યા છે અને મચ્છુ-રતના બનાવેલા દેખાય છે. લોઢા રેષા મત તૈયી ક્રશ્ પાપનાથ નામ થાય છે. પ્રભુની મૂતિ ધ પદ્માસને છે. શ્રી સાગરદત્ત નામના સાવા શેઠે મંદિર ધાવી પધરાવેલા, જૈનો બન ૧૯૯૦ માં પુનઃ ચિાર કરવામાં આવેલ છે. મુખ્યતઃ ખીજ્ર બે મદિરા શ્રી આદિશ્વર ભગવાનનું તથા ખીજું શ્રી શાંતિનાથ પ્રભુનું છે. બીજી શ્રી મુનીસુવ્રત સ્વામીનું કલામય મંદિર હાલમાં બધાઈ રહ્યું છે. મંત્ર ઉપાશ્રય, ધર્મશાળા છે. પાદરા :- વડાદરાથી રેલ્વે તથા રોડ માર્ગે લગભગ ૧૦ કિલો મીટર છે. ગામમાં બે શિખરબંધ દુરાસર છે. ખાતે પ્રાચીન છે. અને તેમાં ચાકસી બારમાં શ્રી સૌભવનાથ તથા નવધરી માર્ચે શ્રી સાંતિનાથ પ્રભુની મૂર્તિ છે, ઉપાય છે. દરાપા — પાદરાથી ૨ કિલો મીટર રોડ માર્ગ પાસે છે જ્યાં એ જોડમાં જ શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી સુમતિનાથ પ્રભુ અને બીજામાં શ્રી અજીતનાથ પ્રભુ છે. છાણી :-~- વડાદરા સ્ટેશનથી રેલ્વે અને રોડ માર્ગે ૧૦ કિલે મીટર છે. તે બે નદિ છે. જેમાં મુખ્ય શ્રી શાંતિનાય પ્રત્યુનુ સુંદર મંદિર કલામય બનાવે છે. બીજી કાઠારી વાડમાં શ્ર ચુનાય પ્રભુનુ મંદિર છે. મંન્ને ઉપાશ્રય નયા જ્ઞાન મંદિર . તરસાળી : વડોદરાથી ચાર માઈલ દૂર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુનું તીર્થંરૂપ શિખરબંધી દહેરાસર સુંદર બેઠી આંધણીનું તરસાળી ગામ વચ્ચે આવેલું છે. પાષાણુ પ્રતિમા અને ધાતુિંબાથી અલંકૃત છે. બાજુમાં શ્રી ચક્રેશ્વરી માતાનું નાનું પ્રાચીન મંદિર, ઉપાશ્રય, રસોડું આદિ મિલ્કતા છે. તેનેા વહીવટ પીપળાશેરીના દહેરાસર સાથે સમ્મિલિત છે. પ્રથમ અહીંયા શ્રી વૈ. મુ. ધૂ. ના પચાસેક ધી હતા, પણ હાલ કોઇ રહેતા નથી. દર વર્ષે" કારતક વદ ૧ થી ૪ સુધીમાં એક દિવસ વદરાથી શ્રી સધ્ધ યાત્રાએ આવે છે, તે દિવસના ઉત્સાહ અને આનદ અનેરા લે છે. પ્રાગા છેલ્લા લગભગ સેસ વધી શ્રી ધનુ ય પે સ્વામીવાત્સલ્યે કરવામાં આવે છે. શરૂઆતમાં ગાંધી કુટ્ટુંબ તરફથી અને ત્યારખાદ શ્રી સંધદ્વારા અને શ્રીમતી વીજળીખાઈ અને શાહ નરાતમદાસ જેચંદભાઈ તરફથી કાયમી વ્યવસ્થા ચાલતી હતી. તે પછી ડીપ કરી, શ્રી શ્રી તરફથી આનાથી ભોજન અગર ભાથાની વ્યવસ્થા ચાલુ છે. સ્વામીવાત્સલ્યમાં પીરસવાની, મોટર વાહનની તથા દહેરાસરમાં 'બસ્તની વ્યવસ્થા શ્રી જૈન Jain Education International જૈનચિતા પુરા મા અને બીજો મા પણ ગ્રાભ આપી સુધ ભક્ત કરે છે. જૈન તીર્થ પાવાગઢ આ તીર્થની સ્થાપના વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં અધ્યાપતિ શ્રી રામચન્દ્રજીના સમયમાં થઈ હતી. ‘નિર્વ્યાકાંડ' નામના પ્રથમાં ઉલ્લેખ છે હું આ તીર્થમાં અયોધ્યાપતિ રામના હાવ-કુરા નામના પુત્રો તથા અનેક મુનિરાજો ઘોર તપસ્યા કરી માફ પદ પામ્યા છે. સને ૧૪માં સુપ્રસિદ્ધ ગ્રીક વિજ્ઞાન ટૉલેમીએ આ તી તે અત્યંત પ્રાચીન તથા પવિત્ર જૈન તીર્થં ́ના રૂપમાં વિત કરેલ છે. સમ્રાટ રોકના શજ રાજા ગ‘ગાાંસ સને ૨૦૦માં કિલ્લા તથા તેમાં રહેલા જિનમદિરાના છાઁદ્વાર કરાવેલ. સાક્ષરવર્યાં રત્નમિણરાવ ભીમરાવ ‘ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ' ખંડ ૨માં જૈનતીર્થ તરીકે પાવાગઢના ઉલ્લેખ કરી અનેક પ્રમાણે ટાંકે છે. આચાય માન કરા’કર ધ્રુવ જણાવે છે કે ધિના નકશાને ઊભા બેવડાવાળા તા ચાંપાનેર પાવાગઢ જ્યાં ખંગાળમાં ડરો તેની સમીપમાં જનાનાં મોટાં સ્થળા પાપુરી અને પાવાપુરી આવેલાં છે. એટલે જેનાએ આ નીયત પોતાનું આવાધામ બનાવ્યું હોય અને પોતાના પવિત્ર મહાસ્થાનનાં નામ આપ્યા દાસ એવા સ’ભવ પણ છે. ચાંપાનેર અને પાવાગઢમાં જૈનોના તું મંદિશ હતાં અને પાવાગઢ ઉપર હ પણ તેના અવ છે, એ આ સભવને રા કે આપણા ધાર્મિક સંપ્રદાય કોઈ પણ અગત્યના સ્થળમાં એક સાથેજ વિકાસ પામ્યા હોય એમ માનવામાં બહુ વાંધો નથી. હું અલગ દિશન પૃ 1) (૧) પાવાગઢ ઉપર શ્રી સંધનુ ચેાથા તીર્થંકર ભગવાન શ્રી અભિન ંદનસ્વામીનું પ્રાચીન ખાવન જિનાલય મંદિર હતું. જેના કણોદ્ધાર અને પ્રતિષ્ઠા અ. ૧૧૧૨ના વૈશાખ સુદિ પગ ગુરુવારે પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીએ કરાવેલ. તે સમયે શાસનદેવ, કાલેકાને પશુ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. મહાકાલીના ધામ તરીકે ભારતવમાં પ્રસિદ્ધિ પામેલું પાવાગઢ એક વખત જૈતાનું અગત્યનું યાત્રા ધામ હતું. મહાકાલી દેવી પ્રભાવક અને ભકતોની ઈચ્છા પૂરી પાડનાર છે. ગુજ રાતમાં જ નહીં સમગ્ર ભારતમાં કાલી ભકતો અનેક છે બગાવામાં ના આ નામની દેવી મચત પૂનમ છે. ઈત્તિવાસ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના વશો પાવાગઢનાં રાજવી હતા ત તએ આ દેવીને રાજ્યની રખેવાળ કરનારી માનતા હતા. ગુજરા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy