________________
વાય
તથા ૧૩૪ દેરાસરાથી શાભતું આ નગર વર્તમાનમાં ‘ જૈન નગર ’ તરીકે ખ્યાતિ પામ્યું છે.
અહીં નગરની મધ્યમાં આવેલ ગગનચૂખી, ભવ્ય પચાસરા પાકનાથના જિનાલયમાં મૂળનાયક શ્રી પાકનાથ પ્રભુની પ્રતિમાં અતિ પ્રાચીન છે. રજ પરની વનરાજ ચાવએ આ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી દેવાના ઉલ્લેખો મળે છે. હવા મીટરની શ્રી પંચાસરો પાનાથની ચૈતવણી પદ્માસનસ્થ પ્રતિમાના દર્શન કરતા ભાવિકો આનધિવનેર બને છે.
Jain Education International
અહી' પાટણનુ` રેલવે સ્ટેશન મુખ્ય મદિરથી ૩ કિ.મી.ના અત્તરે અને બસ સ્ટરાનથી બે કિ.મી.ના અંતરે ખાધેલું છે. પંચાસરા પાર્કનાથના જિનાલય સુધી ભંસાર-રમી આવી ક છે. અહીંથી મહેશાણા ૩ કિ.મી. સિધ્ધપુર ૧૯ કિ.મી. અને ચાપ ૮ કિ.મી.ના અંતરે આવેલા છે.
૩૪૩
અહી. યાત્રિકાને ઉતરવા માટે અષ્ટાપદજીની ધર્મ શાળા, ઘટાવાળાની ધર્મશાળા, માનવાલ ઉત્તમચંદની ધર્મશાળા તથા બ્લોક સીસ્ટમની સંપૂર્ણ સુવિધાયુક્ત એક અદ્યતન ધર્મશાળા બને છે. ભોજનશાળાની પણ સારી વ્યવસ્થા છે.
જૈન મિરાની આ કલાકૃતિ ભુતકાળની જાહેાજલાલી તક આપણુને ઢાકીયુ કરાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org