________________ 328 જેનરત્નચિંતામણિ મોટી ખાખરા કચ્છની પંચતીથીના આ ગામમાં શ્રી આદિશ્વર ભગવાનનું રમણીય જિનાલય આવેલું છે. આવા નાના ગામમાં આવું વિશાળ મંદિર જોઈને ભક્તિભાવથી મસ્તક નમી પડે છે. ગામની વસતિને મોટાભાગ બહારગામ રહે છે તેમ છતાં હાલ ગામની વસતિ સારી છે. શાસનને ઉદ્યોત કરી હ્યા છે. બીદડા અહીં ગામના ચોકમાં શ્રી આદિશ્વર ભગવાનનું ભવ્ય દેરાસર દર્શનીય છે. અહીંના શ્રીમંત જેનેએ સારા મકાને બાંધ્યાં છે. ગામની બાંધણી જોતાં ગામની પ્રાચીનતા જણાઈ આવે છે. કચ્છની પંચતીર્થના આ તીર્થની સ્પર્શના કરવા જેવી છે. માંડવી કચછનું પ્રાચીન બંદર છે. તાલુકાનું મથક છે. અહીં વાણિયાફળીમાં શ્રી મહાવીર સ્વામીનું, પાટલા બજારમાંથી શ્રી ધર્મનાસ્વામીનું તથા શ્રી શીતલનાથ ભ.નું, આંબા બજારમાં શ્રી નાની ખાખરા અહીં ગામની મધ્યમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મનોરમ્ય જિનાલય દષ્ટિગોચર થતા આનંદવિભોર બની જવાય છે. કચ્છના નાનકડા ગામમાં પણ આવા સુંદર જિનાલયે જૈન Aii 23 DOD કે - * . ' આજે તો : A 2 જ . ક રન 5 જૈન મંદિરની છતમાં આવા સુંદર ચિત્રો આત્માને ભાવવિભોર બનાવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org