SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થસ્થાનો-મંદિરો અને શિલ્પદર્શન હ ks @ લn 25 ક – મહાપ્રભાવશાલી-તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ભારતના તીર્થ સ્થાને-દેરાસરો-મંદિરો એ ભારતની સંસ્કૃતિનું એક ઉમદા પ્રેરણાબળ રહ્યું છે. જનજગતની પ્રાચીન અજોડ જાહોજલાલી અને અપૂર્વ આત્મવૈભવની પ્રતીતિ આજે આ ભવ્ય તીર્થસ્થાન કરાવી રહ્યા છે. એક એક તીર્થ અને મંદિરની પાછળ રહેલ ભવ્ય પ્રેરણાત્મક ઇતિહાસનું આપણે જો અવલોકનસ્મરણ કરીએ અને એ પ્રેરણાને જીવનમાં પચાવીએ તો જીવન ધન્ય બની જાય. તીર્થયાત્રાને મનુષ્યજન્મનું એક વિશિષ્ઠરૂપ માનવામાં આવ્યું છે. પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, કૃતારાધના અને પરોપકાર એ મનુષ્યજન્મના આઠ ફળ છે. અર્થાત્ તીર્થયાત્રાની રજથી પ્રાણીઓ કર્મોરૂપી રજથી મુક્ત થાય છે, તીર્થોમાં ભમવાથી આ ભવમાં ભમવું પડતું નથી. તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી પ્રાણીઓ સ્થિર સંપદાવાળા થાય છે અને પ્રભુને પૂજવાથી તેઓ પણ પૂજનિક થાય છે. Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy