________________
વસ થીમ પહ્માવત્યેનમાં
- તિરાણ મચ્છ૨દ
નો મચછ૨દાની માયાસ્ટોર
Cોરભાવનગર
ભવ્યગુણ ભગવતી દેવીશ્રી પદમાવતી | વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે જ્યાં મા શક્તિનું પ્રાબલ્ય પ્રવર્તે છે. શક્તિપૂજની આ અત્યંત પ્રાચીન પરંપરા અખલિત અને અમાપ છે, જૈન અને જૈનેત્તરમાં ભાવથી પૂજતી બનારસમાં આવેલી,
વેવીશામાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની જ મૃત શાસનરક્ષકા દેવી શ્રી પદમાવતીની ઉપરોક્ત દેદિપ્યમાન મૂર્તિના મંગલદર્શનથી સૌ કોઈ વન્યતા અનુભવે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org