________________
સામcતી મળી હતી, જ૮ :
શિલ્પ સ્થાપત્યમાં આ પ્રકારના તારણ હોય કે રંગમંડપના સ્તંભે હોય, પ્રાસાદા હોય કે પ્રતિમા હોય, ગુફામ'દિરો હોય કે દેવાંગનાઓના નૃત્યપ્રકારો હોય, જૈનકલામાં વૈવિધ્યતાના જરૂર દૃશન થાય છે. કલાના શાલીગત વિકાસમાં જૈન ધર્મની વિલક્ષણતાએનું યશસ્વી પ્રદાન નોંધવું જ જોઈએ.
( ગમેદ્ધારક ગ્રંથમાળા-કપડવંજના સૌજન્યથી).
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org