________________
હie}
આ પાંચ ચિત્રા મધ્યકાલીન જન ચિત્ર રીલીના છે. ચિત્રકાર શ્રી સુમન્ત શાહે આ પશુ ચિત્રિામાં નયસારના ભવથી ભગવાનના નિવણ સુધીના જીવન પ્રસંગે ગૂ'ચ્યા છે. આ ચિત્ર પટઅ!કારે બનાવેલ
હાઈ દિવાલો ઉપર દશનીય બનશે. ઈચ્છક સંસ્થાઓએ ચિત્રકારને સંપર્ક સાધવા. (બ્લેક એમ. જી. શેડના સૌજન્યથી )
શ્રી ઋષભ દેવ શાસન અધિષ્ઠાયિકા શ્રી ચકેશ્વરી દેવી
( આગમાદ્ધારક ગ્રંથમાળાના સૌજન્યથી )
તીર્થ સ્થાપના અને નિર્વાણ કલ્યાણુક
શ્રી શત્રુંજય ઉપર શ્રી નશ્વર દ્વીપની. ટ્રકનો આગળના દેખાવ. (આગમાદ્ધારક ગ્રંથમાળાના સૌજન્યથી )
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org