________________
(
9AADSHAHA:AASAASASAS ASASAADAAN ASASAASASSASASAAAAAAAAAASSSS ( W) ) ) )) ) ) ))) ))) ) )) ) ) )) ) ) )
) ) ))ષર) ( : જન અરજી કરવી સસ સ જ સ વ
ર્ષની એક વાર તેલ
4)
& A
(પ
)() (R)
છ ધાતુમૂતિઓને પરિચય
) 0 0
.
2
)
)
)
)
)
)
)
ᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ ᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ ᏎᏎᏎ
કરી સારા છે. એક જ છે જે મારા # શિર ર ક ( 9> જ છે. જે આ
)
)
)
கைககககY
)
)
)
f)
)
)
)
)
)
)
)
)
)
)
તે
)
)
)
છે કે
)
લે. આચાર્ય વિજય યશોદેવસૂરિ પાલીતાણા સાલ હતી વિ. સ. ૨૦૧૦ની. એક પુણ્યવાન આત્માએ મને કહ્યું કે “વીશ સ્થાનક તપની ઉજવણી : 88માટે એક ધાતુની પ્રતિમા કરાવવી છે પણ એ પ્રતિમામાં સિદ્ધચક્ર, અષ્ટમંગલ જે થઈ શકે તો એક જ પ્રતિમાથી સ્નાત્ર ભણાવી શકાય. આ૫ કલાના અને શિ૯૫ના રસિયા છો તો આટલું ન કરાવી આપે. ”
નાનકડા નો સંકેત થયો અને પછી તે કલ્પનાશક્તિ કામે લાગી ગઈ અને એમાંથી નં. (૧) વાળી મૂર્તિનું સર્જન થયું. આ સર્જનને ૩૦ વરસ થયાં. આ મૂર્તિમાં મેં શું શું વિશેષતાઓ બતાવી છે ? તો પહેલી વિશેષતા નાનકડી પાંચ ઇંચની પાર્શ્વનાથજીની પ્રતિમા ઉપર ૧૦૦૮ ફણએ બનાવરાવી, ભારતમાં પ્રાયઃ પહેલી જ આ પાશ્વનાથની નાની મૂર્તિ હશે કે જેમાં સહસ્ત્રફણાવાળા હોય. (૨) ગાઢી ઉપર કમળ બનાવરાવ્યું. (૩) ભગવાનની બંને બાજુએ ધરણેન્દ્ર પદ્માવતી કરાવ્યા. (૪) મૂતિ ફરતું પરિકર બન્યું. (૫) મૂર્તિની ઉપરના ભાગના ત્રણ વલયમાં પહેલામાં અષ્ટમંગલ, (૬) બીજામાં વીશસ્થાનકના વીશ ચિત્રો અને (૭) છેલે દશ દિગૃપાલ અને આ ત્રણ વલયના કેન્દ્રમાં ત્રણની ઉપર વાવરચ (૮) નવપદજી સિદ્ધચક્ર. આઠ વિશેષતાઓ ઉપરના ભાગમાં.
હવે મૂર્તિની પલાંઠી નીચે પરિકરની ગાદી (૯) તે પછી અષ્ટ પ્રાતિહાર્યો (૧૦) તે પછી નવગ્રહો (૧૧) તે પછી ઠેઠ નીચેની પટ્ટી ઉપર આબુ, અષ્ટાપ, શત્રુંજય આદિ પાંચ તીર્થોના એમ્બેસ ચિત્રો અને આખી મૂર્તિને ઓપ આપે તે માટે બંને બાજુએ ઈદ્રો ગઠવ્યા છે.
૨. ૨ થી ૬ નંબરમાં વિવિધ પ્રકારના ધાતુના પદ્માવતીજી છે. ધાતુના પદ્માવતી પહેલી જ વાર બનાવ્યા છે. એમાં મારા હસ્તકની ત્રગુ મૂતિ એ ખાસ છે. સહુથી મોટી ધાતુમૂર્તિનું શિ૯૫ બેનમૂન છે. ઘણા વરસની ઈચ્છા આ મૂર્તિ થતાં પૂરી થઈ છે. કદાચ સેંકડો વરસમાં આ શ૯૫ પહેલું જ બન્યું હશે. પદ્માવતીજીના પૂજન માટે તેમની મૂતિએ હવે સરલતાથી જૈન સંઘને મલ્યા કરશે.
(4)())
அலகைலகலல
))
)
or) (f)()ની
નોર્ન)) DM) *)ન)
)
Jain Education Intemational
For Private & Personal Use Only
wwwjainelibrary.org