________________
મુંબઈ વાલકેશ્વર રીજ રોડ ઉપર આવેલા શ્રી આદીશ્વર જન ટેમ્પલમાં પહેલા મજલે સ્થાપિત
કરેલા વિશિષ્ટ પ્રકારના દેવદેવીઓના કલાત્મક શિપ – કૃતિઓને પરિચય શિલ્પના આયોજક : શિલ્પ સ્થાપત્યના ઊંડા અને માર્મિક અભ્યાસી પરમપૂજ્ય સાહિત્યકલારત્ન આચાર્યશ્રી
યશોદેવસૂરિજી મ. ડનાર : મૂર્તિ આર્ટિસ્ટ-કુશળ શિપકાર શ્રી ગણેશ નારાયણ ગંગાકિસ-જયપુર નોંધ : અહી રજુ થતા શિપે સેંકડો વરસથી ચાલી આવતી પરંપરા અને પદ્ધતિથી છેડા એનાખા પ્રકારનું છે,
અભૂતપૂર્વ છે અને અજોડ પણ છે. પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી યશોદેવર- સ્વભાવે જ ચલ ચલ ચાલવાવાળા નબી. કલનાક્ષેત્ર, અને સાહિત્યના ક્ષેત્ર સમાજને કંઈક ને કંઈક નવું આપવું એ વિચારવા ઇ! પાવાથી મૂક્તિ શિઃ પક્ષેત્ર તેમણે અભિનવ-નવા શિલ્પો તૈયાર કરાવી શિપીએ-કલાકાર માટે અને જનસંધ માટે એક વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
અહીં આપેલા તમામ શિપ ઉપરથી, લગભગ તેના જેવી છે. મુંબઈ અને દેશમાં અનેક સ્થળે મૂર્તિઓ પધરાવવામાં આવી છે.
સાત મૂર્તિઓને આછો પરિચય (૧) ભગવતી શ્રી પદ્માવતીનું બેનમૂન શિપ તમામ દર્શનાથી' માટે અચૂક મેનટ બનેલું, ભવ્ય, આકર્ષક શિ૬૫ સારાએ દેશમાં દેવી મૂર્તિ તરીકે સુવિખ્યાત બનેલું શિલ્પ છે. પરિકર સાથેની દેવી મૂર્તિ ન સંઘમાં પહેલી જ વાર તૈયાર થઈ છે. બીજે ક્યાંય આવી જેડ નથી એટલું જ નહિ પણ અન દેવી શિપમાં પણ આવી પરિકરવાની મૂર્તિ ભાગ્યે જ હશે. આ મૂર્તિ જેટલી જ માટી મૂર્તિ એ દેશમાં ડઝનેક બેસી ગઈ છે. અને નાની મોટી જ બીજી લગભગ ૨૦૦ થી વધુ મૂર્ત એ એસી ગઈ છે, નધર્મના ઇતિહાસમાં દેવી મૃત શક્તિ પ્રત્યે આવી મેટી શ્રદ્ધા જવલે જ જોવા મળે છે. અને સાચું કહું તો પહેલી જ વાર આ ઘટના બની હશે.
વાલકેશ્વરમાં ભગવતીજીની સ્થાપના થયા પછી તેનસંઘમાં શ્રી પદ્માવતી અને પ્રભાવ અસાધારણ રીતે વિસ્તર્યો છે. અને લાગે છે કે આ પ્રભાવ વિસ્તારવવામાં પૂજય આચાર્ય દેવના ફાળા સર્વોચ્ચ રદ છે.
આ કાળના પ્રભાવક મા ભગવતીજીએ નિમિત્ત રૂપની કપ વર્ષ માટે મન ને નિમિત્ત બનાવ્યા છે, એમ કહીએ તે ખાટું નથી. દિનપ્રતિદિન આ બાહ્ય અને આભ્યન્સર 1 | વ વિસ્તરતો જાય છે. - પૂજ્ય મુનિજની ઈ-છા પૃથ્વી અને જલ જ્યાં સંસ્થા . એ ત્યાં બિરાજમાન કરવાનો સંકેત, પહાડ અને દરિયા આ બંને તવના જોડાણવાળા વાલકેશ્વરના -ળ એફ 1 રે પાર પડ્યા એટલે વાલકેશ્વરમાં માના પ્રભાવ કઈ વિશિષ્ટ રીતે વિરતારને પામ્યા છે. - આ મૂર્તિમાં બીજી એક નવીનતા એ છે કે આમાં : નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે !” આ ચત્યવંદનના પ્રથમ કલાકનું અવતરણ કરવામાં આવ્યું છે. એટલે માના માથે પાર્શ્વનાથજી અને આપણી ડાબી બાજુએ પરિકરની ઊભી પટ્ટીમાં ધરણેન્દ્ર અને જમણી બાજુએ વેરાટથા સ્થાપિત કરેલા છે. આવુ બુદ્ધિપૂર્વકનું અવતરણ ક્યાંય જોવા નહીં મળે. જનતા પણ આનાથી અજાણ છે, આજે પહેલી જ વાર અહીં ઉલેખ થાય છે. નજરે જોવાથી ખાત્રી થશે.
(૨) ભગવાન મહાવીર જિનવીશ. આ પણ એક નવીન ઢબ કરાવાયેલી ચોવીશી છે. દેરીમાં પહોળા ઓછી હોવાથી ઊંચાઈ પ્રમાણે પહોળાઈ થઈ શકી નથી તે સિવાય બધુ જ શિક વિશિષ્ટ અને અનોખી રીતે તૈયાર થયું છે.
(૩) વિનહર પાર્શ્વનાથનું શિપ પણ વિશિષ્ટ આજનનું સર્જન છે. મૂળ તો આ આખી આકૃતિ ૧૫ ઇંચના ધાતુ શિ૯૫માં ૨૦૧૦માં મુનિએ તૈયાર કરાવી હતી. એક સુaોવન એક જ મૂર્તિમાં પૂજનીય બધી બાબતોના લાભ મળે, સ્નાત્ર વખતે જુદા સિદ્ધચ ને અષ્ટમંગલ ન મળે તો પણ આ એક જ મૂર્તિ થી અનાત્ર ભણાવાય, એવી મૂર્તિ બનાવી આપવાની આગ્રહ ભરી વિનંતિ પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજને આજથી ૩૦ વર્ષ પર કરી, તેના જવાબરૂપે આ શિલ્પ તૈયાર થયું. આ શિપની ૫૦ થી વધુ મૂર્તિ બની હશે પણ આરસમાં એકેય બની નહોતી. ધાતુશિલ્પની આકૃતિમાં થોડો ફેરફાર કરી વાલકેશ્વરમાં અ! આરસાપ કંડારવામાં આવ્યું છે.
આમાં નીચે મુજબનાં ચિત્રો કંડારવામાં આવ્યા છે, ૧. મૂળનાયક તરીકે ૨૭ ફણાના પાર્શ્વનાથ. બાજુમાં ફણામાંથી નીકળતા ધરણેન્દ્ર પદ્માવતી. તે પછી રિવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org