SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1319
Loading...
Download File
Download File
Page Text
________________ વરલ જૈન દેરાસરના મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે સિહોરથી ૨૫ કીમીટર દૂર આવેલું વરલ ગામ-પતેર વર્ષ પહેલા અત્રે જિનમ'દિરનું નિર્માણ થયું. એક શ્રાવકને સ્વપ્ન દ્વારા સંકેત આપે અને પૌરાણિક્રચમત્કારિક પ્રતિમાજી કુઈમાંથી બહાર લાવવામાં આવ્યા તે આ મદિર માંના આજના પદ્મપ્રભુજી ભગવાન વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા-વૈશાખ સુદી ૬ . પાશ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા- વૈશાખ શુદી ૧૨ વરલવાળા ( હાલ મુબઈ ) શ્રી અમીચ'દ દામજી પરિવારના સૌજન્યથી હ: શ્રી હીરાલાલભાઈ તથા શ્રી દલીચ‘દભાઈ વરલવાળા (હાલ મુબઈ ) શ્રી નાનચ'દ મૂળચ'દ પરિવારના સૌજન્યથી હ: શ્રી કેશવલાલ નાનચંદ વરલવાળા ( હાલ મુબઈ) શ્રી છોટાલાલ જમનાદાસ પરિવારના સૌજન્યથી હઃ પુષ્પાબેન છોટાલાલ અગીયાળીવાળા ( હાલ મુબઈ ) શ્રી ચંદ્રકાન્ત મૂળચ'દ શાહ પરિવારના સૌજન્યથી. www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy