SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1267
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ–૨ અનેક સંસ્થાઓ માટે તન-મન-ધનથી સહાયરૂપ થવાને સદાય સેવામાં અાવ્યા હતા. શ્રી ઝાલાવાડ જૈન છે. મૂર્તિ પૂજક સંઘ, ધાર પર, મુલુ', બાયલી, મલાડ ગામ તથા વિશેષા તેમજ શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. મિત્ર મંડળ શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળ, શ્રી ઝાલાવાડ સામ્યલ ગ્રુપ, શ્રી સુરેન્દ્રનગર મિત્ર મંડળ, શ્રી ધ્રાંગધ્રા મિત્ર મંડળ, શ્રી સર્વોદય કેળવણી મંડળ, નાપુર બી લીબડી. જૈન સંધ, શ્રી વઢવાણુ જૈન સંધ, શ્રી સાયન જૈન સંધ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી તેમીનાથ જૈન દહેરાસર, આ રામપુરા ભાડા વી ઉત્તેજક મંડળ સુધા શ્રી લીંબડી નાગરિક મંડળ વિ. અનેક રસ્તાની ધે સક્રિપä સળાવા રહેવા સાથે તેની અનેક પ્રવૃત્તિમાં પ્રા પૂરવાનાં કાર્યમાં શ્રી "મેરાાં આપણી રહ્યા હતાં. વતન લીમડીમાં તેઓશ્રીએ પોતાના પિતાશ્રીના નામે કાઠારી મ. ભૂ, જૈન વિદ્યાર્થી ભુવન સાકાર કરી આપીને સાચુ` પિતૃતર્પણ કર્યું`` હતુ`. ઝાલાવાડનું ગૌરવ વધારી શ્રી રમણીકલાલભાઈએ તા-૧૨-૮-૧૯૭૯નાં દિને આ જગતની ચિર વિદાય લીધી. સદ્ગતની પાછળ એમના કુટુંબીજનાએ રૂા. ૨૫ હજાર જેવી રકમ જુદા જુદા શુભ ખાતાઓમાં લખાવી છે. સદ્ગતના પુણ્યાત્માને પ્રભુ શાંતિનું મા પાસે એવી પ્રાથના કરીએ છે. શ્રી રસિકલાલ હરિલાલ ઝવેરી પાલનપુરના વતની શ્રી રસિકલા“મારું કરીએ આાથી ચાલીશવર્ષ પહેલા મુંબઈમાં પગ મૂકયો. શરૂઆતમાં ડાયમન્ડ ભાઈનમાં પછી મેકરે પ્રગતિની મંઝીલ રા કરી નાનામોટા કે ડફાળામાં સારી એવી દેણગી આપી—ભારતમાં તી યાત્રાર્થે વેજ કર્યાં—ધાર્મિક ક્ષેત્ર માં પરિવારનું ચારુ ધ્યેયુ પ્રદાન રહ્યુ છે. ૫૮ વર્ષે શ્રી રસ્ટિકા સ્વર્ગવાસી થયાં-રિસકલાલ એન્ડ ફીમાં તેમના ચારે પુત્રો સાથે રહીને કામ કરી રહ્યાં છે. શ્રી રતિલાલ હરખચંદ શાહ વાંકાનેરના વતની શ્રી રતિલાલભાઈ એમ. ખી. ખી. એસ. થયેલા છે. ૧૯૪૮માં પાલીતાણા જૈન સેવાસમાજમાં જીવનની કારકિર્દીની શુભ શરૂઆત કરી સતત પરિશ્રમ અને સેવા ભાવનાને કારણે પાલીતાણામાં મ્યુનિસિપાલીટીમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ પ્રાપ્ત કર્યું”-સાધિક ાય ને ક્તિ તરા તેમનું મન વિધ વળ્યું. મુંબઈમાં પોતાની ડૉક્ટરી પ્રેકટીસ સથે સાનિક કામેામાં ગરાં માખરે રહીને અમને ઉપયોગી નતા રજા છે. શ્રી રતનશીભાઈ જેઠાલાલ શાહ જન્મભૂમિ કચ્છ ‘ મેસસ શાહ રતનશી ખીમજી એન્ડ કુ’.’ની કાર પ્રશાનિને દેશભરમાં ફેલાવી શકયા છે. અને સમય આગેવાન અને સમ વ્યવસાયકાર તરીકે નામના મેળવી છે. Jain Education International ૩૧૭ પ સાંતીના કાર્યા વિકાસમાં પણ પ્રયત્નશીલ રહ્યા છે. શૈક્ષણિક કાર્યમાં માસ, કામસ, સાયન્સ, લે ડાલેજની સંચાલક સંસ્થા શ્રી હે એ માટીના ડાયરેક્ટર ખંડમાં, સર્વાદય વિદ્યાલયની કારાબારી સમિતિના સભ્ય, શ્રી મહાન એસોચેંશન લિ. પ્રમુખપદે, ધી પાકિસસ એન્ડ ઈવસીઝ ટ્રાયેજ શિ. ડાયરેકટર ભાડમાં, લ, સધીપરી જૈન પાયાના કોઠારા ( કચ્છ ) સાવજનિક દવાખાનાના ટ્રસ્ટી તરીકે પાંચ વર્ષ સેવા આપેલી. શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દહેરાસર સાંગલીમાં પ્રથમ દસ વર્ષા મંત્રી, પછી પાંચ વર્ષ પ્રમુખ અને પલ ટ્રસ્ટી અને ચાર બેડમાં છે. આ ગુજરાતી...તેના જ સગ તેના આઠ વર્ષથી અધ્યક્ષ પદે, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ શ્વેતામ્બર ભાગીરી ( બાહુબલી છાપુર) ના તીથ યા આઠ વર્ષથી પ્રમુખ પદે, શ્રી ઔંસવાલ વેલફેર ટ્રસ્ટ મુબઇ નથી વય જૈન વૈતામ્બરદાસર કવલાપુર, સાંગલીના હસ્તી તરીકે, તેમજ શાહ જેઠાભાઈ ઍન્ડ ખીમજી વિસરખાના મેનેસ્થિલ ટ્રસ્ટના મેમેજિંગ ટ્રસ્ટી તરી શેઠ આણુ છ કપાણજી પેઢી અમદાવાદના અખિલ ભારતીય પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે છેલ્લા એક દાયકાથી સેવા આપે છે. શ્રી કચ્છી દશા આસવાલ જૈન મહારાષ્ટ્ર એમના ઉપપ્રમુખ વગેરે ગી સસ્થાઓમાં માદક બંને સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. મ ધાર્મિક સામાજિક કાર્યોમાં પણ વડીલોના નામે વચમાં ધાર્મિક કામકાજ માટે એક હાલ બાંધી આપ્યા છે. તે ઉપરાંત વાડી (મંગલ કાર્યાલય) માટે સારી એવી રકમ આપીને જેઠાભાઈ વાડી' સાકાર ખનાવી છે. શ્રી રતનશીભાઈને મળેલ ચેોગ્ય કરદાન તેમને ચાચિત કાર્યામાં વધુ પ્રેરણાશીલ બનાવે એ શુભેચ્છા. શ્રી રતીલાલ ફાવચંદ જીવનમાં કાઈ પણ ડાઘ કે કલ`ક લગાડચા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે. એવા એક ઊંડા સવાય જેના મુખ ઉપર હમેશાં પ્રગટ થતા રહ્યો છે. તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બારલા)ના વતની છે. વણિક પરિવારના સસ્કારે તે નિયમ પ્રમાણે તેમનુ ઘડતર થયું. ધર્મ તરફની આસ્થા વધુ દૃઢ બનાવત અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં વ કુવા ચમત્કારોથી જીવનબાગ મહેકતા રહે છે તે જેમને જાણવાસમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુ ંબઈમાં માટુંગામાં તેમના નિવાસ સ્થાન ઉપરાત માયને વશ્ય મળવુ જ ૨. ૧૬ વર્ષનાં તેમનાં ય માનીને યાન દર્શન કરીને જ નિ-ગધિ શરૂ કરે અને છે છે કે માનવીને રાંધી શુભ અને પડે તેવી નિજભૂમિ નિયમનું જિંદગીના છેલ્લા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy