SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1227
Loading...
Download File
Download File
Page Text
________________ સસ'ગ્રહ'થ-ર ગ્રાન્ડમધર માતુશ્રી રતનબાઈ વનમાળીના નામે વ્યાખ્યાન હોલ પણ ખંધાવ્યા છે. આ ઊપરાંત મહેસાણાની શ્રીમ`ધરશાળામાં અખા શાખામાં તેમઉં માતાપિતાના નામે રૂ. પ૦૦ તેનું દાન આપેલ છે. જમનાદાસ માનજીભાઈ ઝવેરી ઈતિાસ પ્રસિદ્ધ બબ્બે જૂના ધરાવતી સસ્કારથી સુવાસિત એવી નગરીમાં ઓશવાળ કુળમાં શેઠશ્રી ઝવેરી માનજીભાઈ મુલજીભાઈને ત્યાં માતા સ ંતાકબેનની કુક્ષીએ શેઠશ્રી જમનાદાસભાઈનો જન્મ થયા હતા. કુટુંબની આર્થિક પરિસ્થિતિ અત્ર સતત ચિંતિત રહેના માતાના ખોજ આવા કરવા અને જીવનમાં કંઈ કરી છૂટવાની ભાવનાનું ભાતું લઈ શ્રી જમનાદાસભાઈએ માત્ર ૧૫ વર્ષની ઉંમરે દેશ છેડી મુંબઈ નરક પ્રયાણ ક સહુ પ્રથમ જેયતા જેઠાની પેઢીમાં ફક્ત પેટરીએ તેમને નોકરી મળી પરંતુ કૈંક સમયમાં જ તેઓએ સાના ચાંદીના ધંધાની બધી આંટી ટીઓના અભ્યાસ કરી લીધા અને એમની કાર્ય નિષ્ણુતા, ધધકારી આવડત અને નિષ્ઠાએ તેમની પેઢીમાં નહીં પરંતુ મુંબઈની ઝવેરી બજારની શરાફી પેઢીઓમાં પણ સુંદર પ્રતિષ્ઠા મેળવી અને આગવી છાપ ઊભી કરી. શેઠશ્રી લાલજી હરજી સારા પગારથી જમનાદાસભાઇને નોકરીમાં રાખી લીધા. નોકરીથી શ્રી જમનાદાસભાઈએ તેમની કારકિર્દીની શરૂઆત કરી. ઉત્તરાત્તર પ્રગતિને પંથે આગળ વધતાં આખરે સમગ્ર પૈકીના તે એકાકી માલિક રથા પરંતુ કિ પ્રગતિની સાથે સાથે જ શેઠશ્રી જમનાદાસભાઈની સામાજિક, ધાર્મિક અને શૈક્ષિણક પ્રવૃત્તિએ પણ વા માંડી. દરમિયાન તથા પૂજ્ય માચાય મહારાજશ્રી વિજય તેમાંમ્બિઝ તથા આચા મહારાજશ્રી સાગરાનંદસૂરિશ્વરજી મહારાજના સ ́પર્ક માં આવ્યા. વિશાળ ભાલ પ્રદેશ, તેજસ્વી મુખમુદ્રા અને અનંત ચારિત્રા ધરાવતા શ્રી જમનાદાસભાઈ ઉપર બંને મહાપુરૂષોના ઉપદેશ અને પ્રેરણાએ સતત સપર્કને લીધે શ્રી જમનાદાસભાઈના સુપ્ત ગુણાને નગ્ન કર્યા અને તેમને ધમ માત્ર માં સ્થિર શ્રદ્ધાવાન બનાવ્યા. ધર્મક્ષેત્રે પ્રદાન :– જામનગરમાં નૈમિશ્વર પ્રભુના પ્રાસાદમાં વિવિધરી આરસમઢી પીવાઈ બનાવી, સ્થત્રો અને કમાનો ચાંદીથી ઢળમાં અમૂલ્ય ફાળા આપ્યો તે ભગવાન નેમિનાથની કાયમી આંગી રચવા રૂા ૨૫૦૦ અણુ કર્યા. પાલીતાણામાં શેત્રુંજયની તળેટી પાસે શેઠશ્રી પોપટલાલ ધારસીકૃત જિન આગમ મંદિરમાં રૂા. ૨૫૦૦ના ખર્ચે સાહિબ' બધાવી ચૌમુખી”ની સ્થાપના કરી, સુધર મદિરમાં Jain Education International એ ગણુધરપટ્ટ કડારાવ્યા. તેમ જ આગમ મદિરમાં બે જૈન આગમ, આરસપર કૌંડારાવ્યા, ગુરુમદિર બાંધવામાં રૂા. ૫૦૦ તા ફાળે આપ્યા, આગમમદિરના પટાંગણમાં બ્લેક ખાંધી આગમમદિર સંસ્થાને અર્પણુ કર્યાં. કાદમ્બગીરીમાં રૂા. ૫૦૦૧ ખેંચી ગુ જનિની સ્થાપના કરી તેમ જ પહાડમાં જિનમૂર્તિઓ સાચવવા માટે એ રૂમ બંધાવી આપ્યા. નગરસ્થિત જિન મશિના છીહારમાં શ. પૂના કાળા આપ્યા. મુંબઇમાં પાધુની ઉપર આવેલા ભગવાનશ્રી મહાવીર સ્વામીના જિનાપમાં ઉપર મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ પધરાવી. શેઠશ્રી લાલજી હરજી કૃત ભાલબાગ મુંબઈ જિનાલયમાં બે મૂર્તિ પધરાવી. નમનગરમાં આવા ફળયાબાઈ વમાનાપ પ મિલ સસ્થામાં અમુલ્ય ફાળે આપ્યા. २७७ દર્શનમાં ચાલતી આયર્નિશ સંસ્થામાં ૩૫, ૧,૦૦ના કાળા છે. સામાજિક રાત્રે પ્રદાન -ધ કાર્યોની સાથે સમાજ તરફનું ઋણ અદા કરવાનું પશુ તેમે ચૂકચા નથી. જામનગરમાં આવેલ વિશા ઓશવાળ વિદ્યોત્તેજક મ'ડળનુ કાયમી ફંડ ઊભું કરવા શ. ૫૦૦૦ની ૨૪મી સૂર્ય ફાળો આપ્યો. મુંબઈમાં મા મહાવીર જૈન વિદ્યાલયને શ. ૧૦,૦૦૦નુ દાન આપ્યું. આગમ મંદિર સસ્થા પાલીતાણા મેન'ત્ર દૂરી માન આ પદ ઉપર રહી સ`સ્થાની અનન્ય ભાવે રસેવા કરી, એટલું જ નહીં પણું મુબઈમાં ચાલતી સંસ્થાની ઓફિસનું પૂરું મ ગાત જાત ભાગબુ SAL મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ જૈન ધન્ફરન્સ-મુવ ળિયાતબાઈ વધ માનતપ શાંભર સંસ્થા -- જામનગર શ્રાવિકાશ્રમ પાક્ષીનાા-ચૂસ્તી શાવિજયળ જૈન કુળ-પાલીતાણા ફી જામનગર વિશા આશવાળ કેળવણી ટ્રસ્ટ-મું બઈ-ટ્રસ્ટી શ્રી જમનાદાસભાઈનુ સેબાભાવી વન અનેં હાર્યાં હ ઊર્ધને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહેશે ( કાન-ઈન્દુલાલ ઝવેરી ). શ્રી જવાહર મેાતીલાલ શોહ ક્ષા, ધર્મ અને ધનનો ત્રિવેણી સંગમ શ્રી જવાહરભાઈ મોતીલાલ શાહને ત્યાં થયેલા છે. ૪ વર્ષના શ્રી જવાહરભાઇ નાસિક જિલ્લાના માલેગામના મૂળ વતની છે. ક્રમના પિત માલેગામના જૈન ઘણી તરીકે સારુ એવુ માનપાન પામ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy