________________
૨૪
જન્મ ભૂમિ– આબુની પાસે આવેલું વાંકડીયા વડગામ, ઔદીચ્ય બ્રાહ્મણ દાનમલજી એમના પિતા દાનમલજીએ પેાતાના ૩ પુત્રા-લખુ, ભલુ અને કલુને પાચદ્રગચ્છના પતિ શ્રી હરચ'દ્રજીને અર્પણ કર્યા, શ્રી હરચદ્રજીએ લખુ અને કલુન પેાતાના શિષ્ય કર્યા, ભલુને શ્રી મુક્તિચંદ્રજી ગણીને સોંપ્યા. યેાગ્ય અભ્યાસ બાદ મુક્તિચંદ્રજીએ ભલુને દીક્ષા આપી. નામ રાખ્યું-ભાઈચંદ.
ઘેાડા જ સમયમાં એમની પ્રતિભા પૂર્ણ રૂપે પ્રકાશી ઊઠી. અસરકારક અને તર્કબદ્ધ પ્રવચન-શૈલીના સુંદર પ્રભાવ જનતા પર પડવા લાગ્યા. જ્યાં જતા ત્યાંના નવાબા, ઢાકારા વગેરે પણ વ્યાખ્યાનના લાભ લેતા. જેસલમેર, ભૂજ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડીના રાજવ એમના ઉપદંશથી ખૂબ પ્રભાવિત થયા હતા અને એમની પ્રેરણાથી તે તે રાજ્યમાં જીવયાના ક્રમાની બહાર પડવા હતા.
વિ. સ. ૧૯૨૦માં એમના જન્મ અને ૧૯૩૫માં દીક્ષા, વિદ્વાન ગુરુની પાસે અધ્યયનના લાભ સારા મળ્યા. પરંતુ દીક્ષાને માત્ર ૬ દિવસ થયા હતા, ત્યાં જ ગુરુના સ્વવાસ યેા. આ ઘટનાએ ભ્રાતૃચંદ્રજી ( ભાઈચંદજી) ઉપર તીવ્ર અસર કી પૂના એ આરાધક આત્માને યતિજીવનની શિચિલતા ખટકવા માંડી. વૈરાગ્ય અને મુમુક્ષાએ વેગ પકડશો, એ વર્ષ બાદ સ ́વેગ રંગ રંગિતાત્મા પૂ. શ્રી કુશલ-ચ'દ્રજીએ કેટલાક વર્ષ અધ્યયનમાં ગાળી, સુદર વિદ્વત્તા
જન્મભૂમિ નાના ભાડિયા ( કચ્છ ). પિતાશ્રી ધારશીભાઈ. જ્ઞાતિ-વીશા આસવાળ, જન્મ સ. ૧૯૪૬, ૧૫ વર્ષની વધે, ૧૯૫૮માં ખંભાતમાં દીક્ષા. તીવ્ર મેઘાવી શ્રી સાગર
"
ચંદ્રજી મ. ની નિશ્રામાં, ક્રિયાદ્વાર કરી સવગી દીક્ષા ધારણ કરી, પૂ. કુશલચંદ્રજી મ ની નિશ્રામાં વિચરવા લાગ્યા.
પ્રાપ્ત કરી. તેઓ સુંદર વક્તા પણ હતા. સાહિત્ય અને ઇતિહાસના પ્રેમી આચાર્ય શ્રીએ આ પાર્શ્વચંદ્રગચ્છના ઇતિહાસ અને સાહિત્યને લગતા વિવિધ પુસ્તકા બહાર પાડયા હતા.
તેઓશ્રી પ્રભાવ, પ્રેરણા અને પ્રવૃત્તિના કેન્દ્ર બની રહ્યા હતા. જ્યાં વિચરતા ત્યાં ધર્મારાધનાનું પૂર આવતું અને આન'દ પ્રસરી રહેતા.
તેમણે સાહિત્ય સર્જન જો કે નથી કર્યું”, પણ સુંદર શાસ્ત્રીયજ્ઞાન અને પ્રૌઢ પાંડિત્યથી વિદ્ધદ્વેગને પણ પ્રભાવિત કરેલા. તેમની આસપાસ વિદ્યન્મડળ જામેલુ રહેતુ. તેએ શ્રી જ્યાતિષના વિશિષ્ટ જ્ઞાતા હતા. જોધપુરના મહામહાપાધ્યાય શ્રી સુરારિદાનજી, આશુ કવિ શ્રી નિત્યાનંદજી, વિદ્યાભૂષણ શ્રી ભગવતી લાલજી આદિ અનેક પડિતા એમના પાંડિત્યના
પ્રશાર્ક હતા.
શત્રુંજય, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થાંના છરી પાળતા સઘા, પાઠશાળાઓની સ્થાપના, જ્ઞાન ભડારાની રચના, જીનમ દિાના જીર્ણોદ્ધાર વગેરે શાસનને લગતા અનેક કાર્યો એમના ઉપદેશથી સપન્ન થયા હતા.
સ. ૧૯૬૭માં શિવગજમાં તેમાશ્રીન આચાય પદ્મવી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ છ વર્ષની અંદર જ, ૧૯૭૨માં અમદાવાદ મુકામે તેમના સ્વર્ગવાસ થયા. મ.ના વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાધુત્વથી પ્રભાવિત થયેલા કચ્છના મહારાજા અને વિદ્વત્મડળે, ભૂજમાં
પૂ.આ.
જૈનરચિંતામણ
'
૧૯૪૨માં તેમને ‘ભારતભૂષણુ બિરૂદથી નવાજેલા. આચાર્યશ્રીના ૬ શિષ્યા હતા, જેમાંથી શ્રી સાગરચદ્રસૂરિ તેમના પટ્ટધર બન્યા.
વિ
Jain Education International
શ્રી સાગરચંદ્રસૂરિશ્વરજી મ.
ભારતભૂષણુ પ. પૂ. આ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિશ્વરજીના પટ્ટધર પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરિશ્વરજીનું જીવન એકનિષ્ઠ શાસન સેવકનુ... જીવન કહી શકાય. તેઓશ્રી જૈનશાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાતા હૈાવા સાથે સ્પષ્ટ વક્તા અને જિનાજ્ઞાના ચુસ્ત સમર્થક હતા.
સ. ૧૯૯૦માં અમદાવાદમાં ચેાજાયેલા અતિહાસિક મુનિ સ’મેલનમાં તેમની વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાનના જૈન જગતને સારા પરિચય મળ્યા. 'તિમ નિર્ણય લેનારી ૯ જણુની સમિતિમાં મુનિશ્રી સાગરચંદ્રજીને પણ લેવામાં આવ્યા. એ સમિતિમાં ૮ આચાય હતા, જ્યારે સાગરચ'દ્રજી માત્ર ‘મુનિ ’ હતા-આ તથ્ય તેમની વિદ્વત્તાને જાહેર કરે છે.
વિ. સ. ૧૯૯૩માં પૂ આ. શ્રી વિજય૧૯૯ભસૂરિશ્વરજીના પ્રશિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય ઉમંગસૂરિજીના હસ્તે અમદાવાદમાં તેએશ્રીને આચાય પદથી અલ’કૃત કરવામાં મુકામે તેઓશ્રી કાલધર્માં પામ્યા. આવ્યા; તે પછી બે વર્ષની અંદર જ, ૧૯૯૫માં ધ્રાંગધ્રા
સ્પષ્ટ વક્તા, સંચનિષ્ઠ, સાહિત્યપ્રેમી અને વિદ્વાનસૂરિજીના ઉપદેશથી વિવિધ ધર્મકાર્યો વિવિધ સ્થળે થયા. તેઓશ્રી પાર્શ્વચંદ્રગચ્છના છેલ્લા આચાય છે, એટલે કે એમના પટ્ટ પર આચાર્ય તરીકે કેાઈ આવેલ નથી.
પ્રભાવક પૂર્વાચાર્યા
જૈન ધર્મના વિશિષ્ઠ અગરૂપ અચલગચ્છના પ્રાચીન ઇતિહાસ
-મુનિ શ્રી કલાપ્રાભસાગરજી કરુણાસાગર, ત્રિલેાકગુરુ પરમાત્મા શ્રી મહાવીરદેવની પાટે ગણધર શ્રી સુધર્મા સ્વામી ભગવંતની પરપરામાં ૪૭ મી પાર્ટ અચલ (વધિપક્ષ ) ગચ્છ પ્રવર્તક શ્રી આય રક્ષિતસૂરિ સં. ૧૧૩૬ દરમિયાન થઈ ગયા. આ નામના યુગપ્રવર્તક એ આચાર્ચા થયા:
For Private & Personal Use Only
www.jainelibrary.org