SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1177
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૨૨૭ ચંદ્ર ઉપર માનવ મોકલનારી રશિયાની “તાસ” અને જ્યારે વિયેત સાહસ દ્વારા અમેરિકન લકરવાદીઓની અમેરિકાની “નાસા' સંસ્થાઓ છે કે જેમને સાચા અર્થમાં ભેટી ર 2 કે જેમને સાચા અર્થ મા ભેદી રમત પણ બહાર પડી ગઈ છે. અમેરિકાના બે ભેદી તે વિજ્ઞાનિક સંસ્થાઓ કહી શકાય નહીં, કારણુંકે તેમનું કાર્યક્રમની તેણે આગાહી કરી દીધી હતી. કાર્યક્ષેત્ર રાજકીય આજનોના એક ભાગ રૂપે હોઈ તેઓ સંપર્ણતયા રાજદ્વારી પુરુષના હાથમાં છે. અમેરિકાએ બીજા કાર્યક્રમને માનવયુક્ત તરતી પ્રગ શાળા સંબંધી નામ આપ્યું છે છતાં તે લશ્કરી કાર્યક્રમ છે. આની સાબિતીરૂપે એ વાત નોંધી શકાય કે અવકાશ કારણકે તે હવાઈદળના અંકુશ નીચે છે. યાત્રીઓની પસંદગી સાચા વિજ્ઞાનિકોને બદલે લશ્કરી આ સર્વ અવકને સ્પષ્ટ કરે છે કે--માનવ ચંદ્ર ઉપર અધિકારીની કરવામાં આવે છે. ચંદ્રકાના પ્રવાસી તરીકે પહોંચ્યો જ નથી, પરંતુ હજારો વર્ષ પૂર્વે ભારતીય તીલ માંગને પસંદગી કરવામાં આવી તે નૌકાદળના મહામનીષીઓએ આર્ષદષ્ટિથી ધર્મ ગ્રંથોમાં નિરૂપેલી, ભારતીય સનિક હતો ! -ભૂગોળ સંમત અતિવિશાળ પૃથ્વીના એક પર્વતીય પ્રદેશમાં આવા લશ્કરી સંશાધના પાછળ જાસૂસીના ભાવ ઉપરાંત ઊતર્યો છે. લશ્કરી આધિપત્ય અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વ પર પિતાની સર્વોપરિતા સિદ્ધ કરવા જેવો ખ્યાલ હોઈ શકે; તેથી જ આ બંને દેશમાં ચંદ્રયાત્રા તરફ ઉદાસીનતા જોવા મળે છે. અમેરિકાના રીપબ્લિકન પક્ષે તે વારંવાર જાહેર કર્યું કે અવકાશી સફરની હરીફાઈનો સ્ટંટ છેડીને એ પૈસા ધરતી પર ખર્ચવા.' અવકાશયાત્રાની દિશામાં રશિયા-અમેરિકાની સ્પર્ધા રહી છે. ચીનના સત્તાધીશ, વૈજ્ઞાનિક કે પ્રજાજનમાંથી કોઈ એમ માનતું નથી કે “ચંદ્ર ઉપર માનવી ગયો” ચીનના કેઈપણ કાકી, 50 છાપાઓ કે રેડિયો બ્રોડકાસ્ટીગે રશિયનો કે અમેરિકન ચંદ્ર ઉપર ગયા હોય તેવું જાહેર કર્યું નથી.” વિખ્યાત ખગોળવેત્તા બર્નાડ લાવેલે તે કહેલું કે–ચંદ્ર પર માનવીના ઉતરાણની ક્ષણ માનવજાતના ઇતિહાસમાં મહાન નાટકીય ક્ષણ ગણાવી શકાય. અમેરિકન પ્રમુખ જેન્સનને તો ડો. એડવર્ડ વેસે સલાહ આપીને-રશિયને પહેલાં ચંદ્ર પર પહોંચવાની તમન્ના સાથે અવકાશી બજેટ કાળની-વાત કબૂલ રાખેલી. અમેરિકન પ્રમુખ નિકસને તેમની ભારતની મુલાકાત વખતે કહેલું કે “ચંદ્ર પરનું ઉતરાણ એક મહાન કદમ હતું. કારણ કે તેણે અમેરિકન રાષ્ટ્રને આત્મસંતુષ્ટતામાંથી બહાર આવવામાં સહાય કરી છે.” આ બધાં જ કથનો પાછળનો ભાવ શુદ્ધજ્ઞાનિક સંશાધન કરતાં રાજકીય સર્વોપરિતા સિદ્ધ કરવાનો હોય તેવું અનાયાસે ફલિત થાય છે. વળી અવકાશયાનનો ઉપયોગ જાસૂસીયાના તરીકે પણ થઈ રહ્યો છે. જેમકે રશિયાએ Bકારકિયા પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકન ઉપગ્રહએ રૂમાનિયામાંથી કૂચ કરી રહેલા લશ્કરી એકમેને ઓળખી પડ્યાં હતાં. 12WVVAAZAANZWAAAAA SS SS AN કરી કાકા ન કર * IST માની ( * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy