SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1135
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ક્રિયા દ્ધારક શ્રી પાર્ધચંદ્ર સૂરીશ્વર –મુનિશ્રી ભુવનચંદ્રજી મ. ભારતભૂમિ એ સંતની ભૂમિ છે. આ દેશની ધરતીનો પરિશુદ્ધિની આ પ્રક્રિયાને જૈન પરિભાષામાં “ક્રિાદ્ધાર ? નાખી નજર ન પહોંચે એટલો લાંબો ઈતિહાસ છે અને એ કહેવામાં આવે છે તથા આ મહાન ચળવળના પુરસ્કર્તાઓને ઈતિહાસના પૃષ્ઠ પૃથ્ય અનેક સંતો, ઋષિઓ, મુનિઓના ‘કિદ્વારક” તરીકે ઓળખવામાં આવે છે. આવા કિયેપવિત્ર નામ અંકિત થયેલા છે. માનવને ઉચ્ચ જીવનને દ્વારકા અનેક થયા છે. જનસમાજ નહિ, ઉચ્ચ આચાર આદર્શ આપતા, ચારિત્ર્યના સર્વોચ્ચ શિખર પ્રતિ આંગળી અને પવિત્રતાને પ્રેમી પ્રત્યેક માનવ એ મહાપુરુષ પ્રત્યે ચીંધતા, માનવને મહામાનવ બનતા સાદ પાડતા એ મહા- આદર અને સંમાન અનુભવ્યા વિના રહેશે નહિ. પુરુષોના જીવન જુગ જુગ સુધી જનતાને જાગૃતિનો સંદેશ એવા દ્ધિારકોની ઉજ્જવલ પરંપરામાં દાદાસાહેબ આપતા રહે છે. માનવજાત એ માર્ગદર્શક મહામાનની શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીનું અતિ ગૌરવપૂર્ણ વિશિષ્ટ સ્થાન ઋણ છે. છે. વિક્રમના સોળમાં શતકમાં જનધર્મમાં સુવિહિત આચારની જિનશાસન-એક રત્નાકર પુનઃ- સ્થાપનાના ઉદાત્ત અભિયાનના પુરસ્કર્તા તરીકે તેમનું નામ જન ઈતિહાસ સાથે હંમેશાં જોડાયેલું રહેશે. ધર્મભૂમિ ભારતમાં અનેક ધર્મ - દશને વચ્ચે જન અવ્યવસ્થા, શિથિલતા અને નિકિતામાં ફસાયેલા જનાને ધર્મ અનેખું સ્થાન ધરાવે છે. જિનશાસનના રત્નાકરમાંથી સક્રિય અને સુદઢ કરવામાં તેઓશ્રીએ મૂલ્યવાન ફાળે અસંખ્ય પુરષર જગતને મળ્યા છે. એવી વિભૂતિઓ આપ્યા. તેઓશ્રી “યુગપ્રધાન’ યુગપુરૂષ હતા – યુગપુરુષની એમાંથી પ્રગટી છે કે જેમનું કાર્ય અને વ્યક્તિત્વ માનવીના લાક્ષણિકતા તેમના જીવનમાં સ્પષ્ટ જણાઈ આવે છે. હદયને અહોભાવ અને નમ્રતાથી ભરી દે છે. ચારિત્ર્ય અને પાવવ્યના પ્રતીકરૂપ, નિષ્પાપ-નિર્દોષ જીવનના આદર્શ અસામાન્ય પ્રતિભા નમૂના જેવા, આચાર અને વિચારના રમણીય સંગમસ્થાન ગિરિરાજ આબૂની સમીપમાં હમીરપુર નામનું નગર હતું, સમા અગણિત મુનિવરો અમર રત્નદીપક બની પ્રકાશી જે આજે હમીરગઢ નામે નાના ગામડા રૂપે વિદ્યમાન છે. રહ્યા છે. અહીંના પોરવાડ વંશીય શ્રેષ્ઠી વેલગશાહની ધર્મપત્ની જિનધમે જ્ઞાન અને ક્રિયા-વિચાર અને આચાર-બંને વિમલાદેએ ચંદ્રવપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યો અને તો પર સરખે ભાર આપ્યા છે. એટલી સમતુલા કદાચ બીજે સ્વપ્ન અનુસાર માતા-પિતાએ બાળકનું નામ પાડ્યું - કયાંય જળવાઈ નથી—એમ નિઃસંકોચ કહી શકાય. અનેક પાસચંદ. વિ. સં. ૧૫૩૭ના ચૈત્ર સુદ નોમ-રામનવમીના વિધિ-નિષેધો દ્વારા જીવનને નિર્મળ-નિષ્પાપ રાખવાની શુભ દિને આ હોનહાર બાળક પાસગંદકો જન્મ થયો હતો. વ્યવસ્થિત યોજના અહીં છે. શ્રાવકો અને શ્રમણ માટે એમ કહેવાય છે કે કેટલાક આત્માઓ જન્મીને આચારમાર્ગની સુનિયંત્રિત–સુગ્રથિત જીવન પ્રણાલી એ જૈન મહાન બને છે જ્યારે કેટલાક મહાન બનીને જન્મે છે. ધર્મની વિશિષ્ટતા છે. જૈનધર્મ કઠિન છે”-જન સામાન્યમાં શ્રી પાર્ધચંદ્ર સૂરિ એવા જન્મજાત મહાનતાના સ્વામી પ્રચલિત આ ધારણું જૈનધર્મની દઢ આચારનિષ્ઠાને જ હતા એમ સહેજે લાગે છે. કેઈક ઉચ્ચ જીવનકાર્યઆભારી છે. Mission-લઈને આવ્યા હોય એમ, ચક્કસ દિશામાં ક્રિયા દ્વાર–શુદ્ધિકરણની પ્રક્રિયા તેઓ વણથંભી કૂચ કરતા રહ્યા. ફક્ત ૯ વર્ષની વયે નાગોરી તપાગચ્છના પંન્યાસ શ્રી સાધુત્વની સમીપે છતાં કાળ, કર્મ અને કમજોરીના કારણે આચારમાર્ગમાં પાસચંદે દીક્ષા લીધી. ટૂંક સમયમાં જ્ઞાનની વિવિધ શૈથિલ્ય આવવું એ માનવસહજ ઘટના છે. જનધર્મના શાખાઓમાં પ્રાવીણ્ય મેળવી લીધું. જન આગમને ઈતિહાસમાં એવા તબક્કા આવ્યા છે; પરંતુ એવા દરેક એમણે ઊંડો અભ્યાસ કર્યો. એમની વિદ્વત્તા અને આગમતબકકે એ શૈથિલ્યને હઠાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરનારા જ્ઞાનને જોઈ પ્રસન્ન થયેલા નાગોરી તપાગચ્છના અધિપતિ ક્રાંતિકારી” યુગપુરુષ ઊભા થયા જ છે. ક્રિયામાર્ગની શ્રી સમરત્નસૂરિએ સં. ૧૫૫૪માં એમને ઉપાધ્યાયપદ જે ૨૪ એ ભાર આપ્યા છે. કહી શકાય. અને શુભ દિને આ હાલ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy