SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1120
Loading...
Download File
Download File
Page Text
________________ વીશામા તીર્થંકર થયું. આજે સંત ૧૭૮ જેનરત્નચિંતામણિ તીર્થકરો થઈ ગયા છે. શ્રીમદ ભાગવતમાં તો ભગવાન આ છેલા દિવસને સંવત્સરી મહાપર્વ તરીકે ઓળઋષભદેવને આઠમાં અવતાર તરીકે સ્વીકારીને તેમના જીવનનું ખવામાં આવે છે. આજે ઘણા લોકો ઉપવાસ કરશે. છેલ્લા જે શબ્દચિત્ર આલેખવામાં આવ્યું છે, તે જૈન વિચારધારાની ચાર દિવસથી વિવેચન સાથે વંચાતું શ્રી કલ્પસૂત્ર આજે પ્રાચીનતાનું પ્રબળ પોષક છે. એ વાત કોઈ પણ તટસ્થ સવારના વ્યાખ્યાનમાં ફરી આદિથી અંત સુધી (વિવેચન જિજ્ઞાસુને સમજાયા વિના નહિ રહે. વિના, માત્ર મૂળ સૂત્રો) સળંગ સંભળાવવામાં આવશે. સાતમે દિવસ – અર્ધમાગધી ભાષામાં બેલાતું લગભગ બાર ગાથાનુંપર્યુષણ પર્વનો આજે સાત દિવસ છે. શ્લોકોનું આ બારસા સૂત્ર જન સંઘ ખૂબ શ્રદ્ધા-ભક્તિ સાથે સાંભળશે. ક૯પસૂત્રમાંથી વંચાતું ચોવીસમાં તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રભુનું જીવનચરિત્ર ગઈ કાલે સાંજે પૂર્ણ થયું. ગામમાં આવેલા બધાં જિનમંદિરમાં દર્શન કરવા આજે સવારના વ્યાખ્યાનમાં હવે ભગવાન મહાવીર પ્રવે માટે આજે સકલ સંઘ સમૂહરૂપે જશે અને ચયપરિપાટી છે. તેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ નીકળશે. ત્યારબાદ ઢળતી સાંજે સાંવત્સરિક પ્રતિકમણની પ્રભુનું, બાવીશમાં તીર્થકર અને શ્રીકૃષ્ણ વાસુદેવના મહાન ધર્મક્ષિામાં સહુ જોડાશે. પિતરાઈ ભાઈ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુનું તથા સંસ્કૃતિ ધર્મની દિવાળી પ્રવર્તક પ્રથમ તીર્થકર શ્રી આદિનાથપ્રભુનું–શ્રી ઋષભદેવનું જીવનચરિત્ર કલ્પસૂત્રના આધારે ટૂંકમાં વર્ણવવામાં આવશે સંવત્સર એટલે વર્ષ. વર્ષમાં એક જ વાર આવતો અને તે સિવાયના બાકીના વીશ તીર્થકરો કયા કાળમાં હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. શયા તેનો ઉલ્લેખ કરીને એ બધાના પવિત્ર નામનું સ્મરણ પર્યુષણ પર્વના આઠે દિવસેમાં આજના દિવસનું ખૂબ કરવામાં આવશે. મહત્ત્વ છે. આજે બપોરના વંચાતા ક૯પસૂત્રના આઠમાં વ્યાખ્યાનમાં સાત દિવસ સાધનાના હતા. આઠમે દિવસ સિદ્ધિના ભગવાન મહાવીર પ્રભુની શિષ્ય પરંપરામાં થયેલા મહાન છે. આત્મસાધકની આ સંવત્સરી છે. ધમીજનોની આ આચાર્યો શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી, શ્રી જંબૂ- દીવાળી છે. સ્વામી, શ્રી પ્રભવસ્વામી, શ્રી સ્વયંભવસૂરિજી, શ્રી ભદ્રબાહુ દિવાળી આવે એટલે જેમ આખાય વર્ષના ચોપડા સ્વામી અને કામવિજેતા શ્રી સ્થૂલભદ્રજી, તથા શ્રી વજ તપાસાય છે અને લેણ-દેણીના હિસાબ ચોખા કરાય છે. સ્વામીજી વગેરે જન ઇતિહાસના અનેક તેજસ્વી પાત્રાનું નફા-તોટાની તારવણી કરાય છે. તેમ આજે સંવત્સરીના તથા તેમની શિષ્ય પરંપરાઓનું વર્ણન કરવામાં આવશે. દિવસે પણ એકાંતમાં બેસીને શાંત ચિત્તે આપણું જીવનના આમ આજે સવારના ભગવાન મહાવીર પહેલાંના ઇતિહાસ ચોપડા તપાસવાના છે. વીતેલા વર્ષ દરમિયાન થઈ ગયેલાં અને બપોરે ભગવાન મહાવીર પછીના ઇતિહાસ કલ્પસૂત્રના અનેક દુકૃત્ય બદલ અંતરથી પશ્ચાત્તાપ કરવાનો છે અને આધારે વંચાશે. ફરી એવી ભૂલે ન થાય તે માટે સંકલ્પ કરવાનો છે. અંતમાં એ વિશ્વવંદ્ય તીર્થકરેએ ઉપદેશેલો તથા અનેક મહાન આચાર્યોએ, મહામુનિઓએ પોતાના જીવન સર્વસ્વનો કીધ અને અહંકારના આવેશમાં તણાઈને જીવનમાં ભેગ આપીને અનેક આપત્તિઓની વચ્ચે પણ ટકાવી રાખેલ અનેક વ્યક્તિઓ જોડે જે વવરોધ અને કલેશ કંકાશ થઈ આ પવિત્ર ધર્મ માગ સદા જયવતે વતે અને વિશ્વકલ્યાણન ગયા હોય તે બધાની સાચા અંતઃકરણથી નમ્રભાવે ક્ષમા મહાકાર્ય સદા ચાલતું રહે એવી મંગલ કામના સાથે માગવાની છે. સામી વ્યક્તિની ભૂલ હોય તો પણ ઉદાર દિવ એને ક્ષમા કરવાની છે. અપરાધીના અપરાધને ભૂલી આજનો આ પત્ર પૂરો કરું છું. જઈને એની સાથે પણ પ્રેમ અને મત્રીને હાથ લંબાવ વાનો છે. સાંવત્સરિક ક્ષમાપના આત્મનિરીક્ષણ પ્રિય આત્મન ! સંવત્સરીની આ સુરમ્ય સંધ્યાએ પોતાના જીવનની સમય બહુ જલદી વીતતો જાય છે નહીં? હજી તે સારી-નરસી બધી પ્રવૃત્તિઓનું આત્મનિરીક્ષણ કરીને આ પવડ પયષણ શરુ થયાં હતાં અને જોતજોતામાં તો આત્મધનના નફા-તોટાની તારવણી કરવાની છે કે આ એ ખરાં પણ થવા આવ્યાં. આજે આ પર્વને છેલ્લા વર્ષ દરમિયાન વ્યવહારની અને ધર્મની પ્રવૃત્તિઓમાં મેં' દિવસ છે. મારા અંતરની રાગ-દ્વેષની વૃત્તિઓને કેટલી મંદ પડી? Jain Education Intemational For Private & Personal Use Only ation Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy