________________
૧૭?
જેનરત્નચિંતામણિ
તેમના અંતરની કરુણ ખૂબ જ તીવ્ર બની જાય છે. આ એ પ્રસંગનું વર્ણન સાંભળવા માટે સહુ ઉસુક બની જશે. જગતનાં વિવિધ દુને જોઈને એમનું હૃદય દ્રવી ઊઠે છે. પૂજ્ય મુનિશ્રીએ કહપસૂત્રનાં પાનાં હાથમાં લઈ પ્રથમ
આત્મશુદ્ધિના પ્રચંડ પુરષાર્થ સાથે તેઓ વિશ્વોદ્ધારની મૂળ સૂત્રનું (અર્ધમાગધી ભાષામાં) પઠન કરશે અને ભાવના ભાવે છે. આ જગતના સર્વ જીવો શારીરિક, પછી એને ગુજરાતીમાં અર્થ સમજાવતાં કહેશે કેમાનસિક અને આધ્યાત્મિક સર્વ દુઃખમાંથી સદાને માટે તે કાળે તે સમયેમુક્ત બનીને શી રીતે સાચા સુખના ભાગી બને એ માટે એ દિવ્યાત્માનું મનોમંથન રાત-દિવસ ચાલ્યા કરે છે.
તે કાળ અને તે સમયે, ગ્રીષ્મઋતુના પ્રથમ માસના સહુનાં દુઃખ દૂર કરવાની અને સહને સુખી બનાવવાની બીજા પખવાડિયામાં ચત્ર સુદ તેરસના દિવસે, ગર્ભાવાસના
ભાવનાને લીધે એ આત્મા એવ: ઉ પ નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થયા પછી જ્યારે બાંધે છે કે જેના પ્રભાવે તે ત્રીજી જ ભવમાં તીર્થંકરપદને
ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા અને ચંદ્રમાને શ્રેષ્ઠ પામીને જગતનું મહાન કલ્યાણ કરી શકે છે.
યોગ થયે હતે. બધી દિશાઓ સૌમ્ય અને અંધકારથી
રહિત લાગતી હતી, વિજ્યનાં સૂચક બધાં શકુન હતાં. આ ઉચ્ચ પુણ્યને જૈન પરિભાષામાં તીર્થંકર નામકર્મ
પ્રદક્ષિણાવર્તપૂર્વક શીતળ–સુગંધિત મંદ મંદ પવન વાઈ કહેવામાં આવે છે. એ વિશિષ્ટ પુણ્યના પ્રભાવે જ એ
રહ્યો હતો, પૃથ્વી ધન-ધાન્યથી સમૃદ્ધ હતી, જનપદના મહાન આત્મા અંતિમ જન્મમાં માનવદેહે જમ્યા હોવા
લોક હર્ષથી કીડા કરી રહ્યા હતા ત્યારે મધ્ય રાત્રિના
કે હી . છતાં પણ દેવ-દેવેન્દ્રીથી પ્રય બની જાય છે. સંસાર- સમયે ઉત્તર કાશની નક્ષત્રના ચાગમાં. આરોગ્ય સંપન્ન સાગરથી તરવા માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા એ એવાં ત્રિશલા માતાએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રરત્ન તીર્થકર ભગવંતો જ જૈન ધર્મમાં પરમાત્મા તરીકે પુજાય
| (વર્ધમાન કુમાર) ને જન્મ આપ્યો.” છે, એ દિવ્ય આત્માનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણુરૂપ પાંચ મુખ્ય જીવન પ્રસંગે વખતે ત્રણલોકમાં
ભગવાનના જન્મની આ વાત સાંભળતાંની સાથે જ પ્રકાશ અને આનંદ ફેલાય છે, માટે જ તો એ પાંચ પ્રસંગને મેદનીમાંથી ગગન ભેદ્દી નાદ ઊઠશે. “ બેલા, મહાવીરસ્વામી પાંચ કલ્યાણક આવે છે. આ પાંચ પ્રસંગેની ઊજવણી ભગવાનકી જય: “બોલ, ત્રિશલાનંદન વીરકી જય”દેવ-દાનો અને માનવ સહુ ખૂબ ઉમંગથી કરે છે.
' લોકો હર્ષમાં આવીને નાળિયેર ફોડશે અને પ્રસાદી
વહેંચશે ચારે બાજુએ જન્મના આનંદનાં ગીતે ગવાવા ચૌદ સ્વપ્નદર્શન
લાગશે. ચાંદીના કલાત્મક પારણમાં પ્રભુના પ્રતીકને તીર્થકરના જન્મ પૂર્વે એમની માતા બનવાનું સદ્દ.
પધરાવીને બહેનો હાલરડાં ગાશે તે પછી પ્રભુનું પારણું ભાગ્ય પામનાર એ રત્નકુક્ષી માતાને અદ્દભુત ચૌદ સ્વપ્નનું
બોલનારના ઘેર લઈ જવામાં આવશે. અને મોડી રાત દર્શન થાય છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાદેવીએ સુધી ત્યાં ગીત-સંગીત સાથે પ્રભુ ભક્તિની રમઝટ જામશે. પણુ ક્રમશ : ૧ કેસરી સિંહ, ૨ વૃષભ, ૩ ગજરાજ, ૪ આમ પ્રભુજમના વાચનના પણ ઉત્સવ ઊજવાશે. લક્ષમીદેવી, ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ દવા, ૯ અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. આજનો કલશ, ૧૦ પદ્મસરોવર, ૧૧ ક્ષીર સાગર, ૧૨ દેવવિમાન, દિવસ એ ભગવાન મહાવીરનો જન્મ દિવસ નથી. ભગવાનનો ૧૪ રત્નરાશિ અને ૧૪ અગ્નિ-એ ચોદ મહાન સ્વને જમે તો ચૈત્ર સુદ ૧૩ ની મધ્યરાત્રિએ થયો હતે. આજના જોયાં હતાં. આનું વિસ્તૃત વર્ણન આજના સવારના દિવસ તો કલ્પસૂત્રમાં આવતાં ભગવાનના જન્મ પ્રસંગના વ્યાખ્યાનમાં કરવામાં આવશે. આજે બપોરે સકલ જૈન વાચનનો છે. પરંતુ ભક્તહદયની વાત જ ન્યારી હોય છે. સંઘ ભેગે મળીને આ સ્વપ્ન દર્શનને પ્રસંગ ઊજવશે. ભગવાનના જન્મ વાંચન દિનને પણ તેઓ જન્મદિનની જેમ ઘણાં સ્થળામાં ઉપાશ્રયની ઉપરની છતમાં આ માટે ખાસ ઉમંગથી ઊજવે છે. રાખવામાં આવેલા બાકોરામાંથી એક પછી એક ચાંદીનાં બનાવેલા સ્વપ્નો ઊતરતાં જશે. બેલી બોલનારા ભાઈ
ચાલે આપણે પણ આપણું અંતરમાં આજે પરમાત્માનો બહેનો અને નાનાં નાનાં બાળકો એ સ્વપ્નને ઝુલાવતા
જન્મ કરીએ. હૃદય મંદિરમાં પ્રભુને પધરાવીએ અને એ જશે અને માળા પહેરાવતા જશે. પર્યુષણ પર્વના બીજા
| માટે અંતરની ભૂમિને સ્વચ્છ શીતલ અને પવિત્ર બનાવીએ. અનેક કાર્યક્રમમાં હાજર નહીં રહી શકનારા અને ધર્મમાં એછે રસ ધરાવતા લોકો પણ આ પ્રસંગમાં તે એક હાજરી આપશે.
ભગવાન મહાવીરનું જીવન સ્વને ઉતારવાનું કામ પૂરું થયા પછી પૂજ્ય
પ્રિય આત્મન ! મુનિરાજોના મુખેથી ભગવાન મહાવીર પ્રભુનો જન્મ થયો આજે ક્યારનો તને પત્ર લખવા બેઠો છું પરંતુ જે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org