SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1086
Loading...
Download File
Download File
Page Text
________________ ME ૧૩૮ જૈનરત્નચિંતામણિ વર્જિ, મલ્લ, ચેદી, વત્સ, કુરૂ, પાંચાલ, મસ, સૂરશેન, (૫) મહલ: જૈન અને બૌદ્ધ સાહિત્યમાં મલ જાતિનો અમક, (અસક), અવંતિ, ગાંધાર, કબેજ અને મગધ. ઉલ્લેખ મળે છે. તેઓ પૂર્વ ભારતની શક્તિશાળી જાતિના (૧) અંગ : ઉત્તર ભારતમાં ચંપા નદીને પૂર્વ કિનારે અને ઉતા. મહાવીરના સમયમાં આ જાતિની એક શાખાન વડ ગંગા નદીને ઉત્તર કિનારે આવેલું અંગ, પ્રાચીન ભારતનું મથક કુશીનારા હતું. બુદ્ધના નિર્વાણ સમય દરમિયાન અગત્યનું રાજ્ય હતું. ભગવાન મહાવીરના સમય દરમિયાન મહેલોએ તેમની સ્વતંત્રતા ગુમાવી હતી. તેના પર રાજા રણવીરના પુત્ર દધિવાહનની સત્તા પ્રવર્તતી (૬) ચેદી : ખારવેલની હાથીગુફાના લેખમાં જણાવ્યા હતી. તેની રાજધાની ચંપાનગરી (પૂર્વે માલિની) માં પ્રમાણે ચેદી, પ્રાચીન ભારતની અત્યંત પ્રાચીન જાતિનું હતી. ચંપા, મિથિલાથી ૬૦ જોજન દૂર આવેલી રળિયામણી રાજ્ય હતું. મહાવીરના સમયમાં અંગદેશના રાજા દધિનગરી હતી. દીનિષ્કાયસૂત્રમાં જણાવ્યા પ્રમાણે, પ્રાચીન વાહનને પુત્ર કરકડુ કલિંગને રાજા થયે. તેની રાજધાની ભારતનાં ૬ અગત્યનાં શહેરોમાં તેની ગણના થતી હતી. તે કંચનપુરમાં હતી. તેણે કંચનપુરમાં ભવ્ય જૈન મંદિર વેપાર અને ઉદ્યોગની મહાનગરી હતી. તેના વેપારીઓ બંધાવી, તેમાં પાર્શ્વનાથની સુવર્ણ પ્રતિમા પ્રસ્થાપિત કરી ‘સૂવર્ણ ભૂમિ’ સુધી વેપાર ખેડતા હતા. હતી. ઈ. સ. પૂ. ૫૩૭માં તેણે દીક્ષા લીધી. ત્યારબાદ તેનું (૨) કાશી : કાશીની રાજધાની વારાણસીમાં હતી. તે રાજ્ય મગધપતિ શ્રેણિકે મગધ સાથે ભેળવી દીધું. ૧૨ ઉત્તરે વરૂણા અને દક્ષિણે અસી નદીઓથી ઘેરાયેલું હતું. (૭) વસ: કાશીની દક્ષિણે અને જમના નદીના કાશી અને અગ, કાશી અને મગધ તથા કાશી અને કાશલ, જમણી કિનારે આવેલા વત્સની રાજધાની વસપટ્ટણ વરચે સત્તા પ્રાપ્તિ અંગેનો સંઘર્ષ ચાલતો હતો. તેમાં છેવટે (કૌશબિ)માં હતી. મહાવીરના શાસનકાળ દરમિયાન ઈ. કેશલે કાશીને જીતી લીધું હતું.’ સ. પૂ. પ૬૬થી ઈ. સ. પૂ. ૪૯૭ સુધી આ રાજ્યની સત્તા રાજા શતાનિક, તેની રાણી મૃગાવતી અને પુત્ર ઉદયનના (૩) કોશલ : સદાનીરા નદીના પૂર્વ કિનારે, પાંચાલની હાથમાં હતી. ઈ. સ. પૂ. ૫૫૦માં શતાનિકનું મૃત્યુ થતાં પશ્ચિમે, સપિકા નદીની દક્ષિણે આવેલું અને ઉત્તરે નેપાળની અને તે સમયે તેનો પુત્ર ઉદયન માત્ર ૭ વર્ષનો હોવાથી ગિરિમાળાઓથી ઘેરાયેલું કેશલ, સરયૂ નદીને કારણે બે તેની રાણું મૃગાવતીએ ઈ. સ. પૂ. ૫૫૦થી ઈ. સ. પૂ. ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તરકેશલની રાજધાની સવસ્તી ૫૪૩ સુધી શાસન ચલાવ્યું. ત્યારબાદ ઉદયન ૧૪ વર્ષનો હતી જ્યારે દક્ષિણ કોશલની રાજધાની કુસવતી હતી. આ થવાથી ઈ. સ. પૂ. ૫૪૩થી ઈ. સ. પૂ. ૪૯૭ સુધી સત્તા રાજ્યમાં સવસ્તી, સાકેત અને અયોધ્યા મોટાં શહેરો હતાં. પર રહ્યો. તે ધર્મપ્રેમી રાજા હતો. તેના શત્રુરાજના પુત્ર તેને રાજા પ્રસેનજીત મહાવીરને સમકાલીન હતો. કપિલ કપટ રચીને સાધુવેશે તેનું ખૂન કર્યું. ૧૩ વસ્તુના શાક્યો સુધી તેની સત્તા વિસ્તરી હતી. તેના સમયમાં કાશી સાથેના સંઘર્ષમાં કોશલ શક્તિશાળી બન્યું (૮) કુરુઃ પૂર્વમાં પાંચાલ અને દક્ષિણમાં મત્સના હતું. પ્રસેનજીતને વારંવાર મગધના શાસક શ્રેણિક બિંબિ- સીમાડે આવેલા કુરુની રાજધાની ઈન્દ્રપ્રસ્થ (દિલ્હી પાસે) સાર સાથે સંઘર્ષમાં ઊતરવું પડયું હતું. ત્યારબાદ એ બને હતી. બુદ્ધના સમયમાં તેના પર મુખી કારવ્યનું શાસન શાસકનાં કુટુંબ લગ્ન સંબંધથી સંબંધાયાં હતાં. પ્રસેનજીતે હતું. તેનું રાજકીય મહત્ત્વ નામનું જ હતું. તેમ છતાં તેની ઉત્તરાવસ્થામાં જૈનધર્મ અંગીકાર કર્યો હતો. તેણે કુરુઓ તેમના પ્રાચીન વારસા સમાં ડહાપણ અને તંદુરઈ. સ. પૂ. ૫૮૬ થી ઈ. સ. પૂ. ૫૩૫ સુધી લોકકલ્યાણની સ્તીને જાળવી શક્યા હતા. જેનગ્રંથ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં ભાવનાથી શાસન કર્યું હતું. જણાવ્યા પ્રમાણે આ રાજ્યમાં ઈશુકાર નામે તંદુરસ્ત, દેખાવડો અને પ્રખ્યાત રાજા થયો. કુરુઓને યાદવો, જે ( 5 વજિ: બિહાર પાસે આવેલું વજિજ આઠ અને પાંચાલે સાથે મીઠા સંબંધો હતા. આ જાતિઓનું સંઘરાજ્ય હતું. તેમાં લિચ્છવીઓ અને વિદેહીઓ પ્રસિદ્ધ હતા. ભગવાન મહાવીરના સમયમાં તે (૯) પંચાલ : દિલ્હીના ઉ. પૂ. વિસ્તારમાં આવેલા રાજ્યને વિસ્તાર ૨૩૦૦ માઈલનો હતો. તેની રાજધાની આ પ્રદેશમાં થઈને ગંગા અને ચંબલ નદીઓ વહેતી હતી. મિથિલા ૩૫ માઈલનાં વિસ્તારમાં પથરાયેલું હતું. ૧૦ તે બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર પાંચાલ અને દક્ષિણ મહાવીરના સમયમાં તેની સત્તા જિજ નામના ક્ષત્રિયોની પાંચાલ. ઉત્તર પાંચાલની રાજધાની મથુરા હતી જ્યારે લિચ્છવી શાખાને ચટક સંભાળતો હતો. તે પ્રસિદ્ધ દક્ષિણ પાંચાલની રાજધાની કંપિલપુર (કાજ પાસે) હતી. બાણાવળી અને ચુસ્ત જૈનધમી હતો. તેણે નિર્ણય કર્યો તે મથુરાથી કાન્યકુંજ સુધી ફેલાયેલું હતું. આ સમયે મુજબ પોતાની ૬ કુંવરીઓને જેનધમી રાજાઓ સાથે જ પ્રખ્યાત ગાઉર ઉg • ઈ. સ. પૂ. ૬ઠ્ઠી સદામાં, પવી હતી ઈ . પ. પરપમાં તેની સચ થતાં શાહીના પાંચાલોએ પ્રજાસત્તાક રાજ્ય સ્થાપ્યું હતું. ૧૫ સ્વતંત્ર રાજ્યનો અંત આવ્યો હતો. ૧૧ (૧૦) મત્સ : જમના નદીના પશ્ચિમ કિનારે અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy