SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1081
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જેનરત્નચિંતામણિ પોતાની રાશિ એ પણ કર્મ કાંડને તેના વા . ડન, પરિવર્તનનું અશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ)ના કર્તવ્ય ઉષ્ણવ સંપ્રદાયના સૌથી મોટા પ્રતિનિધિ થયા, પરંતુ પૂરાં કરી શક્યાં હોય તેને જ સન્યાસ લેવાનો અધિકાર તેમનામાં જૈન પ્રતિનિધિનાં પણ બધાં લક્ષણો હતાં જેમકે, અપાયો હતો. પરંતુ જૈન અને બૌદ્ધ ધમે તે સ્વીકારવાને ઉપવાસ ઉપર પ્રેમ, અહિંસા ઉપર ગાઢ ભક્તિ, દરેક પગલે બદલે દરેક વ્યક્તિને ઉંમર કે સમયના બાદ વિના સંસાર વિલાસની વસ્તુઓથી બચવાની ભાવના અને તેમનો ત્યાગનો અધિકાર આપ્યો હતો. બ્રાહ્મણ, જૈન કે બૌદ્ધ સમજૂતીવાદી દૃષ્ટિકોણ (સ્વાદુવાદ). હવે પૌરાણિકો અને ધર્મના સંન્યાસીઓ કે શ્રમણોનાં વસ્ત્ર, ઉપકરણ, ભિક્ષા જેને દેશકાલાનુસાર એકબીજાના સંસ્કારો એટલી અંગેના નિયમે, પર્યટન, ધર્મ પ્રચાર, દિનચર્યા જેવી અનેક હદે સ્વીકારી લીધા છે કે એ બે ધર્મો વચ્ચે ભારે પ્રકૃતિને બાબતોમાં ઘણું સામ્ય જોવા મળે છે. કે સંસ્કારને ભેદ હવે રહ્યો નથી. * રન ધર્મ તથા બીદ્ધધર્મ કમ પ્રધાન છે. તેઓ માને છે એમ કહેવાય છે કે જૈન અને બૌદ્ધ ધર્મ સુધારાવાદી કે કમનસાર જ દરે ન ફળ મળે છે. કર્મથી જ પુનર્જનમ હતા. તેમને વદિક ધર્મ થી મતભેદ હોવા છતાં ભારતીય થાય છે અને કર્મથી જ મહા મળે છે. બ્રાહ્મણ ધર્મમાં સંસ્કૃતિની મૂળ પરંપરાના તે સજાતીય હતા. ત્યાં સુધી કે પણ કમના સિદ્ધાંત હતો જબદારણ્યક ઉપનિષદના વેદો અને કર્મકાંડને તેમણે કરેલ વિરાધ એ કોઈ નવી. દિલેજ પ્રમાણે “પુણ્ય કર્મથી પુણ્યવાન અને પાપ કર્મથી બાબત ન હતી, ઉપનિષદમાં મોક્ષના સાધનોમાં નતિક પાપી જાય છે.” છાંદોગ્ય ઉં પનિષદ પ્રમાણે માણસ જેવું આચરણ આવશ્યક દર્શાવવામાં આવેલ છે. જૈન અને બૌદ્ધ આ લેાકમાં કરે છે તેને અનુરૂપ જ તે મૃત્યુ પછી હોય છે. ધર્મ પણ કર્મકાંડનો વિરોધ કરીને નિતિક આચરણ ઉપર આમ આ બે ધર્મોએ પ્રાચીન પરંપરાઓનું પોતાની રુચિ વિશેષ ભાર મૂક્યો છે. ઉપનિષદોમાં પ્રતિપાદ્રિત પુનર્જનમ, પ્રમાણે ખંડન, લંડન, પરિવર્તન કે પરિવર્ધન કર્યું, પરંતુ કર્મ, મોક્ષ, જગતની ક્ષણભંગુરતા વગેરે સિદ્ધાંતોને પણ તેના ઘણાં સિદ્ધાંતો બ્રાહ્મણ ધર્મના સિદ્ધાંતો ઉપર જ જૈન અને બૌદ્ધ જેવા સુધારક ધર્મોએ સ્વીકાર કર્યો હતો. આધા રત હતા. તેથી જ અનેક વિદ્વાનો આ બંને ધર્મોને જૈન અને બૌદ્ધ ધર્મના યતિ અને ભિખુ પણ વેદિક ન મ ત . estit!' t Br: hman sam” કહે છે. વૈખાનસ અને પરિવ્રાજકમાંથી જ વિકસત થયા હતા. જૈન અને બૌદ્ધ ધર્મની હિન્દુ ધર્મ ઉપર શું અસર આમ ભારતવર્ષમાં વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના રૂપમાં દઈ ? તેને જવાબ એક શબ્દમાં આપવો હોય, તે તે છે એક જ ધર્મ અને સંસ્કૃતિ-સરિતાની ત્રણ ધારા વહી. ૨૫ “અહિંસા.” આ અહિંસા શારીરિક જ નહિ, પરંતુ બોદ્ધિક સંદર્ભો પણ છે. શિવ અને વૈષ્ણવ સંપ્રદાયનું ઉત્થાન જૈન અને જ બૌદ્ધ ધમ પછી થયું. તેથી જ તે બંનેમાં, ખાસ કરીને ૧, બી. જી. ગોખલે-પ્રાચીન ભારત, એશિયા પલિસીગ વૈષ્ણવ સંપ્રદાયમાં, અહિંસાને ઊંચું સ્થાન આપવામાં હાઉસ, બમ્બઈ, ૧૯૫૬, પૃ. ૧૮૯ આવ્યું છે. દુર્ગામાતાની સામે પશુબાલના સ્થાને કમાંડ (કેળું) બલિ ચડાવવાની પ્રથા છે જેન અને બૌદ્ધ ધર્મના ૨. કે. આર. સી. મજૂમદાર- પ્રાચીન ભારત, મોતીલાલ અહિંસાવાદની અસર જ ગણાવી શકાય. જૈન ધર્મ સ્યાદવાદ બનારસીદાસ, વારાણસી, ૧૯૬ર. પુ. ૨૧. દ્વારા બૌદ્ધિક અહિંસા ઉપર પણ ભાર મૂક્યો હતો. ૩. જવાહરલાલ નહેરુ – મારું હિંદનું દર્શન, નવજીવન સ્યાદવાદ અનુસાર જેમ કોઈ વસ્તુને સાત દૃષ્ટિએ જોઈ પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૫૧ પૃ. ૧૦૯, ૧૧૦ શકવાની વાત રજૂ કરી છે તેમ ઉપનિષદોમાં પણ બ્રહ્મને અને ૧૧૫. કયાંક સાકાર, કયાંક નિરાકાર અને ક્યાંક બંને છે એમ દર્શાવાયેલ છે. આમ સ્યાદવાદના મૂળ ઉપનિષદોમાં જોવા 8. Edward W. Hopkins. The Religions મળે છે. of India, Munshiram Mohanlal, New { }elhi, 1970, P. 280. જૈનધર્મ પ્રાચીન વૈદિક ધર્મની કેટલીક બાબતોને નવું સ્વરૂપ આપ્યું હતું. તેથી શરૂઆતમાં જૈન ધર્માવલંબીઓ 4. R. S. Tripathi - History of Ancie Lodia, પ્રાચીન વૈદિક ધર્મથી જુદા પડયા. પરંતુ વૈદિક ધર્મ Motilal Banarasidas, Varanasi, જનધર્મની વાત માની લીધી ત્યારે જન સંપ્રદાયમાંથી 1960, P. 96. ઘણું લોકો વિદિક હિંદુ ધર્મમાં પાછા ફર્યા. ઉપરાંત વૈદિકે ૬. રામધારીસિંહ “દિનકર” – સંસ્કૃતિકે ચાર અધ્યાય, અને જેનો વચ્ચે રોટી-બેટી વ્યવહાર તો હતો જ. વિષ્ણવ સંપ્રદાયે તે ભગવાન મહાવીરના અનેક ઉપદેશને પિતાની ઉદયાચલ, પટના, ૧૯૬૨, પૃ. ૧૨૦. અંદર સારી રીતે પચાવી લીધા છે તેથી વિષ્ણુ અને જૈનમાં ૭. વિજયસિંહ ચાવડા-ભારતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ભેદ કરવો એ સહેલું નથી. ૨૩ આધુનિક કાળમાં ગાંધીજી આચાર્ય બુક ડે, વડોદરા, ૧૯૬૫. પૃ. ૬૩. માલના સ્થાને કામ સાવાદની અસરવાની પ્રથા Jain Education Intemational dain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy