SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1068
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જેનરત્નચિંતામણિ માં કુમારી (૨) કુમાર વગેરે જેવા ૧૦૭૭ ફીટની ઉંચાઈએ આવેલ છે. આ બે પર્વતની વચ્ચે નવટૂંકમાં- અંગારશાપીર (૧) ખેતરવસીનાં મંદિરો, કંતારાને ખાડો હતો તે શેઠ મોતીશાએ લાખો રૂપિયાનો (૨) સવાસમાની ટૂંકના મંદિરો, (૩) છીપાવલીનાં મંદિર, વ્યય કરી પુરાવીને તેના પર ભવ્ય મંદિરો બંધાવ્યા છે. (૪) સાકરસીનાં મંદિરો, (૫) ઉજમફઈના મંદિરો, પર્વતની બાજુમાં કલકલ નાદ કરતી શત્રુંજયા નદી અને (૬) હીમવસીનાં મંદિરે (૭) પ્રેમવસીનાં મંદિર (૮) હાલમાં સરકારે બંધાવેલ શત્રુંજય ડેમ જોવા લાયક છે.” બાલાભાઈની ટૂંક તથા (૯) મોતીશાશેઠની ટૂંકનાં મંદિરો. મલનાયકનું મંદિર : મલનાયક શ્રી આદિનાથ પ્રભુનું દાદાનો દરબાર– (૧) રામપળ (૨) શાંતિનાથનું મંદિર ભવ્ય મંદિર દશ નાય છે. બાજુમાં વલયાકાર અનક મદિરાના (૩) રશ્વરીનું મંદિર, ન મનાથની ચારી-ભૂલભૂલામણી હારમાળા છે. બી ન' અગત્યના મંદિરમાં કુમારપાળનો, અને તેની બાજાના મંદિરો, તેમાં (૧) શ્રી ધનેશ્વરસૂરિની ડેરી વિમળશાનાં, સંકોતરાજાના, ચામુખજીનાં તથા મેતીશાના ( ૨) મારપાળમટિર વીર વિકમશીનો પાળિ. વગેરે મદિરા દર્શનાય છે. બાજુમાં નવટુંક જવાને ૨સ્તા છે. તથા સૂર્યમંડ વગેરે જોવાલાયક છે. અંગારશા પીર ની સમાધિ છે. ત્યાં બે સંતાન માટે નાનાં પારણાં ચઢાવે છે. અહીં દેશદેશાવરથી હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે. અહીં ૩૮ વર્ષ પૂર્વે પગથિયાં બનાવ્યાં છે. ચઢાણું લગભગ બે માઈલનું છે. મુખ્ય તહેવારોમાં (૧) કાર્તિક પૂર્ણિમા (૨) ફાગણ સુદ ૧૩ (૩) ચિત્રી પૂર્ણિમા, (૪) અક્ષય તૃતીયા (૫) અષાઢ પૂર્ણિમા. એ સિવાય જોવા લાયક બાબના મંદિરો, આગમમંદિર, કેશરીયાજી મંદિર વગેરે છે. પાલીતાણું જૂનું ગામ છે. તે નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તસૂરિની સ્મૃતિ અર્થે બનાવેલું છે. તેમાં મહાવીર સ્વામીના મંદિરમાં પાદલિપ્તસૂરિની ગુરુમૂર્તિની સ્થાપના કરી છે. પાલીતાણ ગામમાં પણ સુમતિનાથ - આદિનાથ - ગોડી પાર્શ્વનાથ વગેરે ૧૭ મંદિર છે. હાલ યાત્રિકોને ઊતરવા માટે ૭૫ ઉપરાંત ધર્મશાળાઓ છે. પાલીતાણાની કેટલીક સંસ્થાઓઃ (૧) આણંદજી કલ્યાણજીની પેઢી તલાટી રોડ પર છે. જે આ તીર્થનો વહીવટ કરે છે. (૨) પાલીતાણામાં ૬ પાઠશાળાએ છે. (૩) સાહિત્યમંદિર-આગમમંદિર આ બંને સ્થળે તત્ત્વજ્ઞાનના ગ્રંથોને સુંદર સંગ્રહ છે. (૪) આયંબિલભવન-દાણુપીઠમાં છે. (૫) ચતુર્વિધ સંઘ જૈન ભેજનશાળા-તલાટી રેડ પર છેલા પોલીસ ચકલાની પડખે આવેલ છે. (૬) ગુરુકુલ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ–પ્રથમ બેમાં વિદ્યાથી ઓને તથા શ્રાવિકાશ્રમમાં બેનને ભોજન, રહેવાની સગવડ અપાય છે તથા ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે. બીજી પણ અનેક ધાર્મિક સંસ્થાઓ પાલીતાણામાં છે. ગિરિરાજપર ચઢતાં દશનીય સ્થળો :-(૧) ધનવસીટુંક (૨) હંસવાહિની સરસ્વતી, (૩) ભરતચક્રવતીના પગલાં (૪) ઈરછાકુંડ અને વરદત્તના પગલાં (૫) કુમારકુંડ, (૬) હિંગલાજને હડો (૭) છાલાકુંડ (૮) શ્રીપૂજ્યની દેરી શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર શ્રી આદીશ્વરદાદાના મુખ્ય (૯) દ્રાવેડવાારેખલની દેરી (૧૦) અઈમુત્તામુનિનાં પગલાં જિનાલયનું આ ભવ્ય શિખર જોઈને એમ થાય છે કે (૧૧) નારદજીનાં પગલાં (૧૨) એક દેરીમાં પાંચ મૂા. પ્રાચીન કાળથી લઈને આજ સુધીના મળી આવતાં આ [૧] રામ ૨] ભરત [૩] થાવાપુત્ર [૪] શુકપરિવ્રાજક બધા મંદિરોના શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણે [૫] શેલકાચાર્ય. (૧૩) નમિ-વિનમિનાં પગલાં (૧૫) હનુ જેનોના સામર્થ્ય અને દાનશિલતાનો ભવ્ય ઇતિહાસ માનધાર, બતાવી રહ્યાં છે – Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy