SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1058
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેન અને મલવાદી: સંક્ષિપ્ત ચરિત્ર અને મયનિર્ણય – શ્રી રસેશ જમીનદાર સિદ્ધસેન અને મલવાદી બંને જૈન ધર્મના પ્રમુખ આચાર્ય હતી. આથી જૈનાચાર્ય બન્યા પછી પણ પ્રાકૃત પ્રત્યેનો અને તવજ્ઞ હતા. સંસકૃત-પ્રાકૃત સાહિત્યમાં, ખાસ કરીને એમની અનાદર છુપો ન રહ્યો. વળી જૈન સિદ્ધાંતને તર્કવિજ્ઞાનમાં આ બંનેનું દાયિત્વપૂર્ણ યોગદાન છે. “સન્મતિ સંસ્કૃતમાં ઉતારવાનો વિચાર એમણે સંઘ સમક્ષ પ્રસ્તુત કર્યો. પ્રકરણ”, “બત્રીસી” અને “ન્યાયાવતાર' સિદ્ધસેનના સંઘના અગ્રણીઓએ આ વિચાર ગણધરો આદિ પ્રત્યેને અને ‘દ્વાદશારાયચક ” તથા “સન્મતિતર્ક પ્રકરણ ટીકા” અનાદર છે એમ સૂચવી સિદ્ધસેનને પ્રાયશ્ચિત્તરૂપે જૈન વેશ તલવારીના પ્રરિ દ્ધ ગ્રંથ છે. આ બધી કૃતિઓના પરિચય છુપાવી ગછ છોડવાનું કહ્યું. સંઘની અનુજ્ઞાથી દિવાકરે આપવાનો અહીં ઉપક્રમ નથી. આ બંને મહાનુભાવોનું સાધુવેશ ગુપ્ત રાખી અને ગરછ છેડ્યો. સાત વર્ષ સુધી સંક્ષિપ્ત રિત્ર વર્ણવી એમના સમયનિર્ણયની વિગતે ચર્ચા સિદ્ધસેન ગુપ્તવેશમાં રહ્યા, પરંતુ જિનશાસનની પ્રભાવના કરવી છે. પછી પુનઃ સિદ્ધસેન આચાર્યપદે સ્થાપિત થયા. સિદ્ધસેન વિદ્યાધર નામક આનાય–શાખામાં અને સિદ્ધસેનનો સમય – એમને સમય જાણવાનાં પ્રત્યક્ષ પાદલિપ્તસૂરિના કુળ-સંતાનમાં અનુયોગધર સ્કદિલાચાર્ય પ્રમાણે ઉપલબ્ધ નથી. એમનો સમય સુનિણત કરવા સારુ થયા. તેમના નિર્વાણ પછી તેમની પાટે આવેલા વૃદ્ધવાદી ત્રણ સાધનો વિચારણામાં લઈ શકાયઃ (૧) એમની સ્વરચિત નામના શિષ્ય વિહાર કરતાં કરતાં એકદા ઉજજૈન નગરીમાં કૃતિઓ, (૨) જૈન પરંપરા અને (૩) નિશ્ચિત સમયવાળા જઈ પહેરવ્યા. આ નગરીમાં કાત્યાયન ગોત્રના બ્રાહ્મણ નામે છે માં સિદ્ધસેન વિશેના તેઓ દેવર્ષિ રહેતા હતા. દેવશ્રી તેમનાં પત્ની હતાં, આ બંનેના પુત્ર તે સિદ્ધસેન. વિકમના ૮માં સૈકાના પૂર્વાર્ધમાં થયેલા હરિભદ્રના પંચવસ્તુ” ગ્રંથમાં અને એની ટીકામાં “સમઈ' કે સિકસન ત તજલ્લા હતા. એકદા વાદા સાથે મણ “સમ્મતિ ના ઉ૯લેખ છે અને તેના લેખક તરીકે દિવાકરનું વાદગાછી આરંભી. વૃદ્ધવાદી જીત્યા. પોતાને જીતનારના , નામ છે. શિષ્ય થવાની પ્રતિજ્ઞાબદ્ધ સિદ્ધસેન વૃદ્ધવાદીના શિષ્ય " બન્યા. દીક્ષાથી સિદ્ધસેન હવે “કુમુદચંદ્ર” તરીકે ઓળખાયા. પ્રસિદ્ધ ટીકાકાર જિનદાસગણ મહત્તરની “નંદીસૂત્રદીક્ષાથી કુમુદચંદ્ર જૈન સિદ્ધાન્તો અને દશનોને આમલ- ચૂર્ણિ’ નો સમય શક વર્ષ પ૯૮ (વિકમ વર્ષ ૭૩ =ઈશ. ગ્રાહી અભ્યાસ કર્યો. આથી વૃદ્ધવાદીએ તેમને આચાર્યપદ વર્ષ ૬૭૬)ને છે. આ જ લેખકની ‘નિશીથસૂત્રચૂર્ણ'માંઆવ્યું. વળી પાછા તેઓ મૂળનામે ઓળખાવા લાગ્યા ‘ સમતિ અને તેના કર્તા સિદ્ધસેનને લગતા ત્રણ ઉ૯લેખે અર્થાત દીક્ષાર્થી કુમુદચંદ્ર હવે આચાર્ય સિદ્ધસેન બન્યા. છે." આથી એવું અનુમાની શકાય કે સિદ્ધસેન શક સંવતની છઠ્ઠી (કે પાંચમી સદી સુધીમાં થયા હોવા જોઈએ. એકદા કર્મરનાર રાજા દેવપાલ ઉપર કામરુ દેશના રાજા પરંતુ જિનદાસે જે ભાષ્ય ઉપર ચૂર્ણિ લખી છે તેના કર્તા વિજયવર્માએ આક્રમણ કર્યું. આથી ભયભીત થયેલા દેવપાલ જિનભદ્ર આગમિક પરંપરાના રક્ષક હતા, જ્યારે સિદ્ધસેન વિહાર કરીને આવેલા આચાર્ય સિદ્ધસેનના શરણે ગયા. તેથી - નવીનવાદના સ્થાપક તાર્કિક તરીકે જ્ઞાત હતા. આથી જિનઆચાર્ય સુવર્ણસિદ્ધિ યોગથી અને સરસવવિદ્યાથી * અઢળક ભદ્ર અને સિદ્ધસેન બંને પ્રતિસ્પધી હોવા સંભવે. વળી 1 દ્રવ્ય અને વિશાળ સૈન્ય રચ્યું. આની સહાયથી દેવપાલે જિનદાસ અને જિનભદ્ર સમકાલીન હતા તે હવે સુનિશ્ચિત શત્રુને હરાવ્યો. વિજયી દેવપાલે આચાર્ય સિદ્ધસેનને છે. ત્યારે જિનદાસ પોતે જિનભદ્રના જ એક પ્રતિસ્પધી દિવાકર નું બિરુદ બક્યું. હવે તેઓ આચાર્ય સિદ્ધસેન સન વિદ્વાનો બહુમાનપૂર્વક ઉલ્લેખ કરે તે ઉપરથી અને તત્કાદિવાકરથી ગ્યાત બન્યા, લીન સાંપ્રદાયિક વાતાવરણને ધ્યાનમાં રાખી પંડિત સુખજન્મ બ્રાહ્મણ સિદ્ધસેન શિશવાવસ્થાથી સંસ્કૃતપ્રેમી લાલજી એવું માને છે કે સિદ્ધસેન જિનદાસગણિ મહત્તરના હતા. સંસ્કૃતભાષાના સંસ્કારથી એમની પ્રજ્ઞા સમૃદ્ધ બની કરતાં ૧૫૦-૨૦૦ વર્ષ પૂર્વે થયા હોવા સંભવે. જે આ શિષ્ય થવા સિદ્ધસેન હવે દર્શને આ વર્ષ અને તેના કર્તા દીક્ષાથી કુ ચ આથી વૃદ્ધવાદી એળખાવા લાગ્યા છે. આથી એવું સહી સુધીમાં થય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy