SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1053
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાઈચ કથાનું ઈતિહાસનિરૂપણમાં યોગદાન –શ્રી રસેશભાઈ જમીનદાર જૈનમાં જ્ઞાનપંચમીનું મહત્ત્વ તરેહની સાંસ્કૃતિક હકીકતેના પરિચયમાં તેઓ આવે છે. વિહાર દરમિયાન રરતામાં આવતાં ગામ-નગરોના પુરાતન જનધર્મમાં સાધુસંધ માટે અહિંસા, સત્ય, અસ્તેય, અવશે. જે તે ગામ-નગરના અતિહાસિક પરિચય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતનું વિશેષ પ્રાધાન્ય આતિહાસિક સ્થાને અને વ્યક્તિઓની માહિતી, શિ૯૫ સ્વીકારાયું છે. સાધુઓ માટે પુસ્તકના પરિગ્રહ ને પણ સ્થાપત્ય અને કલાના અઢતીય નમૂના વગેરેના અભ્યાસ નિષેધ છે. પરત ધર્મ અને સાહિત્યના વિકાસ સાથે બધું કરવાનો મોકો એમને સંપ્રાપ્ત થાય છે. વિભિન્ન સમાજના સાહિત્ય કેવળ સ્મૃતિમાં ધારણ કરવું મુશકેલ જણાયું. રીતરિવાજ, રહેણીકરણીને પરિચય એમને થાય છે. ઉપરાંત આથી જ્ઞાનપ્રાપ્તિના અનિવાર્ય સાધન તરીકે સાધુએ રસ્તામાં આવતાં જ્ઞાન ભંડારોને લાભ પણ મળે છે. અને માટે પુરતકનો સંપર્ક અને પરિગ્રહ અત્યાવશ્યક ગણાયા. લીધે વિહાર દરમિયાન જોયેલી, જાણેલી, નિરીક્ષેલી વિગતેની આ વિચારથી ગ્રંથસત્કારના પ્રારંભ થયો અને કાર્તિક શુકલ તપાસ કે ચકાસણી કે સત્ય માહિતી મેળવવાની સુવિધા પંચમી “જ્ઞાનપંચમી” તરીકે જૈનધર્મમાં જાણીતી બની. મળે છે. વળી ચાતુર્માસના સ્થાયી નિ મળે છે. વળી ચાતુર્માસના સ્થાયી નિવાસને કારણે લેખનપરિણામે દેરાસરોમાં પુરતોને ચાગ્ય સ્થાન પ્રાપ્ત થયું. જે સંશાધનના કાર્યને પૂર્ણ કરવાનો અવસર મળે છે. જોકે દ્વારા દેરાસરો સમૃદ્ધ ગ્રંથાલયેથી સજજ બનવા લાગ્યાં. આ બધી સગવડને લાભ જે સાધુઓ જિજ્ઞાસુ છે, ક્રિયાશીલ જેના આ પુસ્તક સંગ્રહને “જ્ઞાનભંડાર ”થી ઓળખતા થયા. છે, ઇતિહાસ પ્રત્યે રૂચિ ધરાવે છે એમને મળે છે, અન્યથા જ્ઞાનભંડારે વિદ્યાકેન્દ્રો બન્યાં નહીં'. અર્થાત્ સાધુઓની જિજ્ઞાસાવૃત્તિ કે સંશોધન પ્રવૃત્તિ કે લેખન પ્રક્રિયાને વિહાર અને ચાતુર્માસની પ્રથાઓ પોષક પુસ્તકોના સંગ્રહ અને રંગની દેખભાળમાં જેને એ નીવડી એમ કહી શકાય. પરિણામે ઉસુક અને જ્ઞાનપિપાસુ વિશેષ રૂચિ દાખવી છે, એટલું જ નહી’ લિખિત પુસ્તકના સાધુઓએ જે લેખનકાર્ય કર્યું” એથી ઇતિહાસ અને સુદ્રણ-પ્રકાશનની જવાબદારી પણ સ્વીકારી, આને કારણે સંસ્કૃતિના નિરૂપણમાં શ્રદ્ધેય સામગ્રી હાથવગી બનવા લાગી. જૈન આચાર્યો અને સાધુ-સાધ્વીઓના જ્ઞાનનો લાભ નસમાજને પ્રાપ્ત થયો. આજે જ્યારે પુસ્તક પ્રકાશનની નિર્મિત સાહિત્યની વિવિધતા પ્રક્રિયા મૂકેલ બની છે ત્યારે જેનેાની પુસ્તક-મુદ્રણ-ત્રકા જૈન આચાર્યો-સાધુઓ દ્વારા નિર્મિત સાહિત્ય વૈવિધ્ય શનની પ્રવૃત્તિ માત્ર જૈન સમાજ પૂરતી નહી' પણ માનવ પૂર્ણ છે. કાવ્ય, મહાકાવ્ય અને કથાસ્વરૂપના સાહિત્યથી સમાજ માટે ઉપયોગ સિદ્ધ થઈ. વિશેષ નોંધપાત્ર વાત એ આરંભી જ્ઞાન-વિજ્ઞાનના લગભગ બધા વિષયો સાથે ઓછાછે કે આ જ્ઞાનભંડારો વિશેષતઃ જૈનધમી હોવા ઉપરાંત અપ્રાપ્ય અથવા પ્રાપ્ય છતાં અલભ્ય એવા જૈનેતર ગ્રંથ કે વત્તા પ્રમાણમાં જૈન સાધુઓએ લેખન કાર્ય કર્યું છે, જેને આપણે પાંચ મુખ્ય વિભાગોમાં વિભાજિત કરી શકીએ :હસ્તપ્રત પણ સંગ્રહ પામેલી જોઈ શકાય છે. ફલસ્વરૂપ આ જ્ઞાનભંડારો અધ્યયન અને સંશોધન માટેનાં વિદ્યા (૧) આગમ સાહિત્ય અથવા દાર્શનિક ગ્રંથ, (૨) કેન્દ્રો તરીકેનું પાસું ઉપસાવી શક્યા. વર્ણનાત્મક કે કથનાતમકસાહિત્ય, (૩) કાવ્ય, મહાકાવ્ય અને અન્ય પ્રકારની પદ્યકૃતિઓ (૪) વિજ્ઞાનિક સાહિત્ય અને વિહાર અને ચાતુર્માસની પ્રથાનું જ્ઞાનવિકાસમાં (૫) ઇતિહાસ-સંસ્કૃતિ-રાજનીતિ સંદર્ભિત લખાણે. યોગદાન સમરાઈકહા ને પારચય એક વિશેષ હકીકત પણ અહી નેંધવી આવશ્યક છે અને તે છે ચાતુર્માસના સ્થાયી નિવાસની પ્રથા. અહીં આપણે કથનાત્મક સાહિત્યમાં એક ગ્રંથનો પરિચય જૈન સાધુ-સાધ્વીઓ માટે વર્ષાઋતુમાં વિહારનો નિષેધ મેળવીશું અને ઇતિહાસ-સંસ્કૃતિના નિરૂપણમાં આ સાહિત્યછે. વિહાર દરમિયાન સાધુસંઘ એક ગામથી બીજા સામગ્રી કેટલી અને કેવીક માહિતી આપે છે તે અવલોકીશું. ગામે, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ફરતા રહે છે. તરેહ- આ ગ્રંથ છે “સમરાઈચ કહા.” જે ૧૪ I Jain Education Intemational o international For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy