________________
સર્વસંગ્રહગ્રંથ-ર
૭૮
વિદિક ધર્મમાં માનવાવાળા સકામ પુરુષ સંસારમાં આવા પણ પૂર્ણરૂપે વિદિક વિચારધારાની નિકટ નથી, તેની ઉપર ગમન કર્યા કરે છે.” આત્મવિદ્યા માટે વેદોની અસારતા ભગવાન અરિષ્ટનેમી તથા ભગવાન પાર્શ્વનાથની વિચારઅને યજ્ઞના વિરોધમાં અહીં આત્મયજ્ઞની સ્થાપના વૈદિકેતર ધારાનો સ્પષ્ટ પ્રભાવ છે. એમ માનવામાં આવે છે કે પરંપરાની ભેટ છે.
યુનાનના મહાન દાશનીક પાયથાગોરસ ભારત આવ્યા હતા
અને ભગવાન પ્રાર્શ્વનાથની પરંપરાના શ્રમણોના સંપર્કમાં કષાય” કે “તાથી” શબ્દો જૈન સાહિત્યમાં પ્રાયઃ
રહ્યા હતા. તેમણે જૈન શ્રમણે પાસેથી આત્મા, પુનર્જન્મ સર્વત્ર જોવા મળે છે. જ્યારે વૈદિક પરંપરામાં રાગ-દેષના
કર્મ વગેરે જૈન સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો, અને પછી અર્થમાં કષાય શબ્દ અને તાયી શબ્દ જોવા મળતા નથી.
યુનાનના લોકોમાં તેનો પ્રચાર કર્યો હતો. તેમણે માંસાહારને જૈન સાહિત્યની જેમ માડુક્યોપનિષદમાં તાયી શબ્દને
આ વિરોધ કર્યો હતો. કેટલીક વનસ્પતિનું ભક્ષણ પણ ધાર્મિક પ્રાગ ય છે. જર્મન વિદ્વાન હર્ટલે સિદ્ધ કર્યું છે કે
દષ્ટિએ ત્યાજ્ય બતાવેલ હતું. મુંડકેપનિષદમાં પ્રાયઃ જન સિદ્ધાંત જેવું વર્ણન છે, અને જૈન પારિભાષિક શબ્દો પણ જોવા મળે છે. વિદિક વિચાર- આમ બૌદ્ધ સાહિત્ય, વૈદિક સાહિત્ય, ઉપનિષદો વગેરે ધારામાં સંતાનોત્પત્તિ આવશ્યક માનવામાં આવી છે ત્યાં ઉપર વિદ્વાનેની સમીક્ષા વાંચવાથી જણાઈ આવે છે કે તે પુત્રષણના ત્યાગનું કોઈ સ્થાન નથી. બહદારણ્યકમાં એષણું તે પ્રાચીનતમ ગ્રંથા ઉપર તેમ જ મહાવીરકાલીન ગ્રંથો ઉપર ત્યાગનો જે વિચાર દેખાય છે તે શ્રમણ સંસ્કૃતિની ભેટ છે. જૈન સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈન ધર્મની અનેક પ્રકારની ડો. વીંટરનીન્ને અર્વાચીન ઉપનિષદોને અવૈદિક માન્યા ચર્ચા વિખરાયેલી છે જે ભગવાન પાર્શ્વનાથની અને તેમના છે. પરંતુ એ પણ સત્ય છે કે પ્રાચીનતમ ઉપનિષદો પ્રભાવની અસર બતાવે છે.
જિન તીર્થકર અનંતનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી
पातालयक्ष
अंशाक्षिणी
ફ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org