________________
જૈનરત્નચિંતામણિ
બુદ્દીન
“કાર ક
સ:
,
આદિ ૨૪ બિરુદોથી સન્માનવામાં આવ્યા હતા. તે પોતે સેનામહોરથી તેણે બધાં શાસ્ત્રો લખાવીને દરેકને વિવિધ વિદ્વાન અને લેખક પણ હતા. તેમણે “નારાયણનંદ' શહેરોના ભંડારોમાં મૂક્યા. ઝાંઝણની સાધર્મિક ભક્તિ વિગેરે પદ્ય અને ગદ્ય ગ્રંથ રચ્યાં છે.
રોમાંચક છે. કરૂણાવાયુધ નાટક, વિવેક મંજરી, ઉપદેશ કંદલી, સં. ૧૩૬૯માં જેનોએ ભારે ધરતીકંપ અનુભવ્યો. આ વસંતવિલાસ, ધર્માન્યુદય મહાકાવ્ય, કથા રત્નસાગર, પાંડવ વરસમાં મુસલમાન બાદશાહના આક્રમણથી જગવિખ્યાત ચરિત, મૃગાવતી ચરિત વગેરે સાહિત્ય કૃતિઓ આ યુગનું વિમલવસહિ, લુણવસહિ અને શત્રુંજય પરની દાદા આદિમૂલ્યવાન પ્રદાન છે.
શ્વરની પ્રતિમા તૂટયાં. સં. ૧૨૯૬ માં વસ્તુપાળ અને સં. ૧૩૦૪માં આ વિકટ સમયે જૈન મંત્રી સમરસિંહે આક્રમણે સામે તેજપાળને સ્વર્ગવાસ થયે.
સફળ ઝીંક ઝીલી અને જૈન સંસ્કૃતિને સર્વનાશ થતો એમ કહી શકાય કે, બાંધવ-બેલડીએ ગુજરાતની કાયા
અટકાવ્યો. બાદશાહ કુતબુદ્દીન આ સમરસિંહનો સારો પલટ કરી જૈન શાસનને ઉજજવળ અને સુદઢ કર્યું.
એવો આદર-સત્કાર કરતો અને માન આપતા,
_સં. ૧૩૦૧માં આ સમરાશાહે શત્રુંજય પર આદિશ્વરની સં. ૧૩૦૧ થી ૧૪૦૦
પ્રતિમાનો ઉદ્ધાર કર્યો. મુસલમાનોના આક્રમણોથી ગુજરાતનું સમગ્ર જીવન સં. ૧૩૭૮માં લાલિગે વિમલવસહિ અને વીજડે છિન્નભિન્ન થઈ ગયું. અલાઉદ્દીન ખીલજીની મદદ લેવાની લૂણસહિનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કરણ વાઘેલાના પ્રધાન માધવે જીવલેણ ભૂલ કરી. તેના
શતકમાં પરમદેવસૂરિ [ જગડુશાને દુકાળ સામે સજાગ પરિણામે મંદિર-દેરાસરો તૂટયાં. મસ્જિદોનું નિર્માણ થયું.
થવાની પ્રેરણા કરનાર] દેવેન્દ્રસૂરિ [ વીરધવલ અને ભીમઆક્રમણના ભયથી સુરક્ષા માટે અસંખ્ય જિન પ્રતિમાઓને
દેવને લગ્નમંડપમાં ઉપદેશ આપી તેમને વૈરાગી બનાવનાર] ભેચમાં ભંડારવામાં આવી. ગ્રંથ-ભંડારો પણ નજરબંધ
ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિ અને તેમના વિદ્વાન શિષ્ય કરાયા.
ઉપાધ્યાય વિવેકસમુદ્રગણિ [ વિવેકસાગર સમ્યક્ત્વાલંકાર આ શતકમાં જૈન સંસ્કૃતિને પારાવાર નુકસાન સહન ગ્રંથના ર્તા] આદિ જૈનાચાર્યો થયા. કરવું પડયું. પઠન-પાઠનની પ્રાચીન પદ્ધતિ બંધ થઈ
આ અગાઉના તેમ જ સમકાલીન સમયની માહિતી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના મૂલ્ય અને મુખ્યતાને ભારે ઘસારો
આપતા એકથી વધુ ઇતિહાસ ગ્રંથમાં આ શતકનું મૂલ્યવાન પહોં. જનજીવન અને સાહિત્ય જીવનમાં ફારસી, ઉર્દુ,
પ્રદાન છે. મેરતંગસૂરિના “ પ્રબંધ ચિંતામણિ” અને સ્થહિન્દી ભાષાનો પ્રવેશ થયે.
વિરાવલિ અને જિનકુશલસૂરિના “વિવિધ તીર્થ ક૯૫” જેન સાહિત્ય ક્ષેત્રે આખ્યાન, રાસાઓ અને બાલાવ- અણમોલ ભેટ છે. બોધનો સૂર્યોદય થયો.
સં. ૧૪૦૧ થી ૧૫૦૦ કહી શકાય કે ગુજરાતની જાહોજહાલી અને ભવ્યતાનું છેલ્લું પ્રકરણ આ સો વરસમાં પૂરું થયું.
આ શતકમાં તાડપત્ર પર શાસ્ત્રો-આગમ લખવા-લખા
વવાની પ્રથા બંધ પડી અને તેનું સ્થાન કાગળોએ લીધું. શતકના પ્રારંભમાં વીસલદેવના શાસન સમયમાં સં. ૧૩૧૨માં ભયંકર દુકાળ પડ્યો. ત્રણ વરસ સુધી ચાલેલા ,
શતકના પ્રારંભમાં રત્નશેખરસૂરિએ સં. ૧૪૦૫માં આ કપરા દુકાળમાં જગડુશાએ દુકાળપીડિતોની અભૂતપૂર્વ ‘ચતુર્વિશતિ પ્રબંધ’ ( પ્રબંધકોશ) નામના ઇતિહાસ સેવાઓ કરી. આ ઉપરાંત તેમણે ઘણું જૈન, શિવ અને ગ્રથનું પ્રદાન કયુ : “બાહુમાં
ગ્રંથનું પ્રદાન કર્યું, ભદ્રબાહુસ્વામી, બપ્પભટ્ટી જેવા પૂર્વ
, વિષ્ણુ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો. એક મજિદ પણ ચાર્યા, હર્ષ કવિ, હરિહર કવિ જેવા કવિઓ, ઉદયન, બંધાવી.
આભડ, વસ્તુપાળ જેવા મંત્રીઓના જીવનચરિત્ર છે. પેિથડશા અને ઝાંઝણકુમાર પિતા-પુત્રના આ બે નામ
ભાદેવસૂરિનું પાર્શ્વનાથ ચરિત્ર (સં. ૧૪૧૧), આ સદીના સોનેરી ધામે છે. પેથડશાએ જુદા જુદા સ્થળે
જયસિંહસૂરિનું “કુમારપાલ ચરિત્ર” (સં. ૧૪૨૨) રત્ન૮૪ જિનાલય બંધાવ્યા. માળવામાં મંડપ–દુર્ગમાં ૭૨
શેખરસૂરિનું ‘શ્રીપાળ ચરિત્ર' વગેરે ઉલ્લેખનીય ચરિત્ર જિનાલયવાળા શત્રુ જ્યાવતાર નામને ભવ્ય જિનપ્રસાદ *
ગ્રંથે આ યુગે આપ્યા. બંધાવ્યો. આ ઉપરાંત તેણે ભગવતી સૂત્રના શ્રવણ સમયે સં. ૧૪૪૫ની આસપાસ તપાગચ્છીય દેવસુંદરસૂરિએ દરેક પ્રશ્ન મહોર મૂકીને આ આગમની પૂજા કરી. એ ૩૬ તાડપત્ર ઉપર લખાયેલા અનેક પુરત કેને કાગળ પર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org