SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ] ખીમજીભાઈ મેવાણી ગુજરાતની વિદ્ધ વ્યક્તિત્રામાં પડીયાનો શ્રી ત્રંબક્કા વ ખેતાણીની ગના થાય છે. આઝાદી પછી જુનાગઢની નવાબસાહી ઉખેડી નાખવા સારાષ્ટ્ર પ્રજામંડળની રચના થઈ તે પ્રશ્નન’ડળના શ્રી દુર્લભજીભાઈ ખેતાણી પ્રમુખ હતા. તેમની રાહબરી નીચે જુનાગઢ રાજ્યના અમરપુરા ગામના કબ્જે લેવામાં આવ્યા હતા, જેમાં શ્રી દુર્લભજી ખેતાણી મોખરે રહ્યા હતા. લેક સંસ્કૃતિના ક્ષેત્રે જાગીરથ ×સા કરે છે. એક કેળવી તા તેમનુ દષ્ટિબિન્દુ અજબ છે અને તેને સાકાર બનાવવા માટે રાત-દિવસ મથી રહ્યા છે. લાખો અને કાડા રૂપિયાના લોકળવણુના કાર્યોમાં મેડી રકમનું દાન આપી ભાગ લીધેલ છે અને આ કાર્યાં પાછળ તેમના દાન પ્રવાહ અબુ જ . તેનો જન્મભૂમિ-શાખ પત્રોના દૃષ્ટી પણ છે. સ્તની ચળતાનો અને ધનવાની મારી હારના કા પણ સ્પર્ધા થયે। નિહ. લક્ષ્મીના પાનેં ટ્રસ્ટી છે એમ માની સોંપત્તિને લોકતિના કામોમાં વાવવા માં. અનેક સમાજસેવી સંસ્થાઓના કફાળામાં દાનગગા શરૂ કરી, નાના મોટા પુષ્ણના પરંપકારી કામેામાં લગાતાર લાગી ગયા. સાર્વજનિક પ્રવૃત્તિમાં મન મૂકીને યિક સગવડતાઓ પૂરી પાડી, 'કારિક ક્રાય ક્રમોમાં સામે ચાલી ઉત્તેજન આપ્યું. ગરીબ વિધવાઓના આંસુ લુંછ્યા. આવા એમના ભાતીગળ જીવનની સૌરભથી અને અનેક સખાવતાથી ભાવનગર જિલ્લો ધન્યતા અનુભવે છે કે આ ધરતીમાં આવા નરરત્ન ઊભા થવાથી જ આ ભૂમિની અસ્મિતા જળવાઈ રહી છે. તેમને! દાનપ્રવાહ કયારેય કલ્પે નથી. વતન તળાજામાં મહિવામાંડની પ્રાપ્તિ હાય કે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, હંમેશાં જોતી સવલતા પઢોંચાડી છે. પુત્રના લગ્ન પ્રસંગે થતી પીડામાં હાજર બધાળો પિતાના નામની ધર્મશાળા બંધાવી. થમ પત્ની વિમળાબેનના નામે તાજેતરમાં જ ૫૦ શ્રીાના એક વોર્ડ માટે શ. પ૦૦૦ જાહેર Jain Education International ૧૦૩૫ કર્યાં. નિખાલસ હય, ગરીબો પ્રત્યેની હમદર્દી, ધઅદ્દા ને ઉદારતાને ઉમદા ગુણુ જેની નસેનસમાં આજ ધબકારા લઇ રહ્યો છે, એવા શેઠશ્રી ખુરાદામબાઇ ગુજરાતનુ ગૌરવ શ્રી ખુશાવદાસ જે. મહેતા સૌરાષ્ટ્ર ગુરાતમાં ટી. બી.ના ઈમાને ચેાગ્ય સારવાર મળી રહે અને તમામ જાતની સુવિધાઓ પ્રાપ્ત થાય એવાશુભ આશયથી અને દિલના ઉમકાથી ભાવનગર જિલ્લાના સેાનગઢ પાસે જીથરીમાં કો, તો ડેસ્પીટઝના પાયા નાખીને ગ્યાસુધી સંસ્થાને તે સ્વ. હીરાલાલ પુરૂષોતમદાસ સિદ્ધપુરા ચેતન અને કૃતિ માપ્યા છે, એટલું જ નિહ, બખા રૂપીયાના દાન કરીને જેણે પેાતાની પ્રતિભાને ઉન્નળી છે. એવા ઉદાર દાનવીર ડ. શ્રી. ખુશાલદાસભાઇ મહેતા ભામ તો મૂળ તળાજાના બચપણમાં કળા શીખી જામે જંગ ખેલીને ચંડ' પણ* પ્રાથમિક શિષ્ણુ લીધું, શ્રાવિકા માટે પાણી મમરાના લાડવા કે એવી પન્નુનું ચીજવસ્તુ એ ૫ ફેધ કરીને પુરૂષાર્થ દ્વારા આત્મસ ંતાપ અને આનંદ અનુભવતા. વૃદ્ધ માતાને પણ પરાયા કામકાજ અને દળણા દળીને જીવન પસાર કરવું પડતું. સમય જતા મુંબઈ જવાનુ` સદ્ભાગ્ય સાંપડ્યું ધધામ પલાવ્યું અને નસીબનુ પાંદ કર્યું. પાંત ના ભાભી ઋતે દીધદષ્ટિને અપત્તિની રકમ અને દામ દમ સારી થ શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ ગેાસળીયા શ્રી. રતિલાલ વિશારા ગોસીયા ( ગઢડા નિવાસી ) જે સૌરાષ્ટ્ર તેમજ મુખથી ઘણું દૂર નાના એવા શહેર (માધવનગર)માં વસતા હોવા છતાં તેમને પોતાના વતન તથ જ્ઞાતિ માટે કંઇક કરી છુટવાની તાલાવેલી અને ધગશ નિતર રહે છે. ધમ પ્રત્યેના તેમના પ્રેમ પણ જરાય ઉતરતા નથી કારણ કે અ ંધેરી ઉપાશ્રય, 'દીવલી ઉપાશ્રય, ભાંડુપ ઉપાશ્રય, ઉગામેડી વિ. ધર્મસ્થાનક્રામાં આવી જ માટી પેાતે તથા પેાતાના સ્નેહીઓ તરફથી શાહી સખાવતા કરી છે. આ ઉપરાંત સામાજીક સુશાસ્ત્રમાં પણ તેમના ફાળા જરાય ઓછે. નથી જેવા કે કાંદીવલીની ચાલીમાં, સાંગત્રી આવામાં દ્વારકા, વાખાના, ભોટાદના છાત્ર યમ વિ.વિ.માં તેમનું નામ હંમેશાં મોખરે જ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કેળવણી અને તેમની પણી દાર સખાવતા છે. આ બધા જ મહાન ક્રાના પ્રગતા અને સદાય પ્રેરણરૂપ બનતા તેમના ધર્મપત્નિ, ધર્મપ્રતી બ. સી. ચનગીરી બટનને હીસ્સો જરાય ઢા નથી. ગુજરાતની ભૂમિએ ભૂતકાળમાં જે કેટલાક ધશ્રદ્ધાળુ નરરત્નાની સમાજને ભેટ આપી તેમાંના એક હીરાલાલભાઇ સિદ્ધપુરા છે. ક્ષેત્રુંજ્યની છાંયડીમાં પાલીતાણા પાસેનું સાતપુડા ગામ તેમનુ મૂળ વતન. અભ્યાસ રક્ત ચાર ગુજરાતીના, પશુ શ્રા સિંહપુંગ પચિારમાં ક્યાકામગીરીની પરંપરા ચાલી છાપી છે તે સરકાર વારસાને બરાબર સાચવી જાણી. એમની વિચક્ષણ બુદ્ધિ અને હૈયા જાતે સૌરાષ્ટ્રભરમાં જે કામના શ્રી ગગ્રેશ માં તેથી રાજા મહારાજાઓને પણ પ્રેમ અને વિશ્વાસ સ`પાદન કરી શકયા. સેાળ વર્ષની નાનીવયે પાલીતાણામાં એક અનાજવાળાની દુકાને નાકરીએ રહી પુરૂષાર્થના પ્રદીપ પ્રગટાવ્યો. પાકાનામાનુ જ્ઞાન ટુંક સમયમાં મેળવી લીધું. કલાજગતમાં નામના કાઢવાની મટે સેવતા શ્યા યુવાન હૈયાએ એક વર્ષ બાદ ભાવનગરમાં રિયર વા પગ મૂપે, તારવાડામાં ત્ર ભવન જગાને ત્યાં નાકરીબે રહ્યા, પણ્ સમય જતા રવમાનપૂર્વક રહેનારા હીરાલાલભાએ નકરી છેડી પરચુરણ તારી કામ શરૂ કર્યું; અને ખેરના કીટાના વ્યાપાર શરૂ કર્યાં. ભાવનગરમાં મસ્તરામભાઇની પ્રેરણા અને હુફથી લાખ ડના કામની શરૂઆત કરી અને સૌ પ્રથમ તળાજાના રેલ્વે ગાદા મના કામકાજમાં તેમનું વ્યક્તિત્વ સાથે કળાએ ખીલી ઉયુ. પ્રેત્સાહક બળ મળ્યું. નવું સશેાધન કરવાની જજ્ઞાસા અને લગની લાગી વિક્રમ સંવત ૧૯૮૧-૮૨માં જાળી દરવાજાના કામની શરૂ માત કરી, માંગ વધતી ગઇ. તેમની દીર્ઘતિએ કૃષ્ણનગરની મોટી મોટી પાર્ટી અને ભાવનગરનુ` રાજ્ય કુટુંબ તેમના તરફ આ પા". નિલમબાગનું પણ મોટું કામ મેળવુ. ૧૯૬૮માં ઇલેક્ટ્રીક વેલ્ડીંગની શરૂઆત સૌ પ્રથમ તેમના હથે થઈ. ચેોરવડલાનું કામ તેમણે કર્યું. સાંટીડા માત્ર પોતે બધાળુ, એટલું જ મદિર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy